ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુગાલચંદ્ર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સુગાલચંદ્ર [ઈ.૧૭૩૬માં હયાત] : જૈન સાધુ. પ્રાકૃતમાં રચાયેલા શાંતિસૂરિકૃત ‘જીવવિચારપ્રકરણ’ ઉપરના સ્તબક (ર.ઈ.૧૭૩૬)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]