ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુખાનંદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સુખાનંદ [ઈ.૧૬૯૦માં હયાત] : ‘વહાલવિનોદ/રાસક્રીડા’ (લે.ઈ.૧૬૯૦), પદો તથા સવૈયાના કર્તા. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ડિકૅટલૉગબીજે.[કી.જો.]