ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુબુદ્ધિવિજ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સુબુદ્ધિવિજ્ય [ ] : જૈન સાધુ. ગુલાબવિજ્યના શિષ્ય. ‘મગસીજી પાર્શ્વ દશભવ-સ્તવન’ (અપૂર્ણ)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [કી.જો.]