zoom in zoom out toggle zoom 

< ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧

ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સૌભાગ્યશેખર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સૌભાગ્યશેખર [ઈ.૧૫૮૫માં હયાત] : ‘પુણ્યપાલ-રાજરિષિ-ચોપાઈ’ (ર.ઈ.૧૫૮૫)ના કર્તા.

સંદર્ભ : રાહસૂચી : ૧. [ર.ર.દ.]