ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સૌભાગ્યવિજ્ય-૪

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સૌભાગ્યવિજ્ય-૪ [ ] : જૈન સાધુ. ગુમાનવિજ્યના શિષ્ય. ૯ કડીના ‘પારસનાથનો થાલ/પાર્શ્વનાથ-સ્તવન’(મુ.)ના કર્તા. કૃતિ : ચૈસ્તસંગ્રહ : ૨. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.ર.દ.]