ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સૌભાગ્ય સૂરિ-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સૌભાગ્ય(સૂરિ)-૧ [ઈ.૧૮૪૦માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. ૩ ઢાળ ને ૪૨ કડીના ‘ચતુર્દશપૂર્વતપ-સ્તવન’ (ર.ઈ.૧૮૪૦; મુ.)ના કર્તા. કૃતિ : અરત્નસાર. [ર.ર.દ.]