ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ત/તુલ્યયોગિતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


તુલ્યયોગિતા : સાદૃશ્યમૂલક અલંકાર. જ્યારે બધા પ્રસ્તુત વિષયોને આવરી લેતા ધર્મનો એક જ વાર ઉલ્લેખ કરવામાં આવે ત્યારે તુલ્યયોગિતા અલંકાર બને. જેમકે, ‘બિના આશ્રય શોભે ના, ‘કવિતા વનિતા લતા’. જ.દ.