ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રત્યાયન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પ્રત્યાયન(Communication) જુઓ, સાહિત્ય અને પ્રત્યાયન

પ્રત્યાયન દોષ(Communication fallacy) : ગદ્યમાં વધુ સારી રીતે વ્યક્ત થઈ શકતા વિચારો અને લાગણીઓને પ્રત્યાયિત કરવા મથતી કવિતાને વર્ણવતા અમેરિકન કવિ એલન ટેય્ટે આ સંજ્ઞાનો ઉપયોગ કર્યો છે. ચં.ટો.