ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/ગૂજરાતી ભાષા અને સાહિત્ય
Jump to navigation
Jump to search
“ગૂજરાતી ભાષા અને સાહિત્ય.”[1]
[રા. રા. કનૈયાલાલ મુનશીના શુભ પ્રયત્નથી ઠક્કર શ્રી વસનજી માધવજીના દાનમાંથી મુંબઈ યુનિવર્સિટિએ ગૂજરાતી સાહિત્યને લગતી વ્યાખ્યાનમાળા સ્થાપી છે. અને એના પ્રથમ વ્યાખ્યાનકાર તરીકે આ વર્ષે રા. રા. નરસિંહરાવ ભોળાનાથ દીવેટીઆને નીમ્યા હતા. એમણે એ માળાને અંગે અંગ્રેજીમાં પાંચ વ્યાખ્યાન (તા. ૭-૧-૩૦ થી આરંભી) આપ્યાં હતાં–જેનો સાર વસન્તના વાચકોને ઉપયોગી થશે એમ ધારી અમે એ વ્યાખ્યાનમાળાને યથોચિત સંક્ષિપ્ત કે વિસ્તૃત રૂપે ગૂજરાતીમાં ઊતારીશું. એ ક્રમશઃ અત્રે પ્રસિદ્ધ થશે, તંત્રી.]
- ↑ ઠક્કર વસનજી માધવજીવ્યાખ્યાનમાળા ભાષણ ૧લું રા. રા. ન્રસિંહરાવ ભોળાનાથ દિવેટીઆના અંગ્રેજા ભાષણ ઉપરથી
વસન્ત - ઑફિસ