વિનોદ જોશીનાં કાવ્યો/સંપાદક-પરિચય
સંપાદકનું નામ : ઉત્પલ રામચન્દ્ર પટેલ
જન્મ તારીખ : ૧૮, ફેબ્રુઆરી ૧૯૬૭
જન્મસ્થળ : ચાણસ્મા
વતન : ઉમતા, જિ.મહેસાણા, (ઉત્તર ગુજરાત)
અભ્યાસ : એમ.એ. (ગોલ્ડ મેડાલિસ્ટ), પીએચ.ડી.
વ્યવસાય : એસોસિએટ પ્રોફેસર અને
અધ્યક્ષ : સ્નાતક-અનુસ્નાતક ગુજરાતી વિભાગ, આટ્ર્સ એન્ડ કૉમર્સ કૉલેજ,હિંમતનગર
પીએચ.ડી.માર્ગદર્શક : ૧૮ શોધાર્થીએ પીએચ.ડી. પદવી મેળવી.
પુસ્તકો :
૧. સોનાનાં પિંજરનાં પંખી (નવલકથા ૨૦૨૧)
૨. ત્રણ વિવેચનલેખો (વિવેચન ૨૦૧૯)
૩. દૂધે ભરી તળાવડી (ગુજરાત સાહિત્ય અકાદમી પારિતોષિક) (વિવેચન ૨૦૧૫)
૪. મારી વિવેચનપળો (ગુજરાત સાહિત્ય અકાદમી પારિતોષિક) (વિવેચન ૨૦૧૪)
આ ઉપરાંત દસ જેટલાં સંપાદનો કર્યાં છે. કેટલાંક સંપાદનો અભ્યાસક્રમમાં આવ્યાં છે.
સરનામું : ‘કવચ’, ૧૩-રામેશ્વર સોસાયટી, મહાવીરનગર વિસ્તાર, હિંમતનગર : ૩૮૩ ૦૦૧ (ઉ.ગુજરાત)
ઈ-મેઇલ : dr.utpalpatel૧૮@gmail.com
મો. : ૯૯૨૫૦ ૭૭૭૨૫