zoom in zoom out toggle zoom 

< વિનોદ જોશીનાં કાવ્યો

વિનોદ જોશીનાં કાવ્યો/સંપાદક-પરિચય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
સંપાદક-પરિચય

સંપાદકનું નામ : ઉત્પલ રામચન્દ્ર પટેલ

જન્મ તારીખ : ૧૮, ફેબ્રુઆરી ૧૯૬૭

જન્મસ્થળ : ચાણસ્મા

વતન : ઉમતા, જિ.મહેસાણા, (ઉત્તર ગુજરાત)

અભ્યાસ : એમ.એ. (ગોલ્ડ મેડાલિસ્ટ), પીએચ.ડી.

વ્યવસાય : એસોસિએટ પ્રોફેસર અને

અધ્યક્ષ : સ્નાતક-અનુસ્નાતક ગુજરાતી વિભાગ, આટ્‌ર્સ એન્ડ કૉમર્સ કૉલેજ,હિંમતનગર

પીએચ.ડી.માર્ગદર્શક : ૧૮ શોધાર્થીએ પીએચ.ડી. પદવી મેળવી.

પુસ્તકો :

૧. સોનાનાં પિંજરનાં પંખી (નવલકથા ૨૦૨૧)

૨. ત્રણ વિવેચનલેખો (વિવેચન ૨૦૧૯)

૩. દૂધે ભરી તળાવડી (ગુજરાત સાહિત્ય અકાદમી પારિતોષિક) (વિવેચન ૨૦૧૫)

૪. મારી વિવેચનપળો (ગુજરાત સાહિત્ય અકાદમી પારિતોષિક) (વિવેચન ૨૦૧૪)

આ ઉપરાંત દસ જેટલાં સંપાદનો કર્યાં છે. કેટલાંક સંપાદનો અભ્યાસક્રમમાં આવ્યાં છે.

સરનામું : ‘કવચ’, ૧૩-રામેશ્વર સોસાયટી, મહાવીરનગર વિસ્તાર, હિંમતનગર : ૩૮૩ ૦૦૧ (ઉ.ગુજરાત)

ઈ-મેઇલ : dr.utpalpatel૧૮@gmail.com

મો. : ૯૯૨૫૦ ૭૭૭૨૫