સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – મણિલાલ દ્વિવેદી/મણિલાલ દ્વિવેદીનું વિવેચન : સંદર્ભસૂચિ
Jump to navigation
Jump to search
મણિલાલ દ્વિવેદીનું વિવેચન : સંદર્ભસૂચિ
સંદર્ભગ્રંથો : વિવેચક મણિલાલ વિશે
- પટેલ, પ્રમોદકુમાર, ‘ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર’ (૧૯૮૫)
- પટેલ, પ્રમોદકુમાર, ‘ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા’ ભાગ-૨ (૧૯૯૯)
- મહેતા, હીરા ક., ‘આપણું વિવેચનસાહિત્ય’ (૨૦૦૨, બીજી આ.)
૦
સંદર્ભગ્રંથો : મણિલાલના સવિગત પરિચય માટે
- પુરાણી, અંબાલાલ, ‘મણિલાલ નભુભાઈ દ્વિવેદીનું જીવનચરિત્ર’ (૧૯૫૧)
- ઠાકર, ધીરુભાઈ, ‘મણિલાલ નભુભાઇ: સાહિત્ય સાધના’ (૧૯૫૬)
- ઠાકર, ધીરુભાઈ, ‘મણિલાલ નભુભાઈ: જીવનરંગ’ (૧૯૫૭)