‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/લેખકોને પુરસ્કાર? : યજ્ઞેશ દવે: Difference between revisions

Jump to navigation Jump to search
+1
(+1)
 
(+1)
 
Line 11: Line 11:
જો સામયિકો પોતે જ સંસ્કારી પ્રજાના પ્રતિનિધિ તરીકે આ ભૂમિકા નહીં બજાવે તો કોણ બજાવશે? લેખકોને તેમના સર્જનનું મૂલ્ય સમજીને માનભર્યો યોગ્ય પુરસ્કાર વેળાસર આપવો તેમાં જ સામયિકની ગરિમા અને શોભા છે. ગુજરાતમાં કે બીજે ક્યાંય સારા કામ માટે પૈસાની ખોટ નથી. ખોટ છે તો આયોજનની. સામયિકના સમગ્ર આર્થિક આયોજનમાં જ લેખકના પુરસ્કારને સ્થાન આપી આવી વ્યવસ્થા ગોઠવાય તો ભવિષ્યમાં આવી ફરિયાદો ન રહે. આ વિશે લેખકો અને વાચકો જાગૃત થાય, સામયિકો સંવેદનશીલ થાય તેટલો જ છે આ ચર્ચા પત્રનો હેતુ.
જો સામયિકો પોતે જ સંસ્કારી પ્રજાના પ્રતિનિધિ તરીકે આ ભૂમિકા નહીં બજાવે તો કોણ બજાવશે? લેખકોને તેમના સર્જનનું મૂલ્ય સમજીને માનભર્યો યોગ્ય પુરસ્કાર વેળાસર આપવો તેમાં જ સામયિકની ગરિમા અને શોભા છે. ગુજરાતમાં કે બીજે ક્યાંય સારા કામ માટે પૈસાની ખોટ નથી. ખોટ છે તો આયોજનની. સામયિકના સમગ્ર આર્થિક આયોજનમાં જ લેખકના પુરસ્કારને સ્થાન આપી આવી વ્યવસ્થા ગોઠવાય તો ભવિષ્યમાં આવી ફરિયાદો ન રહે. આ વિશે લેખકો અને વાચકો જાગૃત થાય, સામયિકો સંવેદનશીલ થાય તેટલો જ છે આ ચર્ચા પત્રનો હેતુ.
આ પ્રશ્ને સામયિકના તંત્રવાહકોની લાપરવાહી કે નિષ્ઠુરતાની સાથેસાથે જ લેખકોની પોતાની ઉદાસીનતા પણ અકળાવે તેવી છે. ક્યાંય ઊહ કે અપોહ નથી. કશીક પૂઠ મારી હોય તેમ લેખકો ચૂપ છે. આ ચૂપકીદીમાં જ લેખકોએ પોતાની જાતને પણ taken for granted ગણી લીધી છે. આશા છે કે લેખકના ગૌરવને સ્પર્શતા આ મુદ્દા પર લેખકો સક્રિય ચર્ચામાં ઝંપલાવશે.
આ પ્રશ્ને સામયિકના તંત્રવાહકોની લાપરવાહી કે નિષ્ઠુરતાની સાથેસાથે જ લેખકોની પોતાની ઉદાસીનતા પણ અકળાવે તેવી છે. ક્યાંય ઊહ કે અપોહ નથી. કશીક પૂઠ મારી હોય તેમ લેખકો ચૂપ છે. આ ચૂપકીદીમાં જ લેખકોએ પોતાની જાતને પણ taken for granted ગણી લીધી છે. આશા છે કે લેખકના ગૌરવને સ્પર્શતા આ મુદ્દા પર લેખકો સક્રિય ચર્ચામાં ઝંપલાવશે.
{{Poem2Close}}
{{rh|બી-૩. સદ્‌ગુરુવંદનાધામ-૩<br>રાજકોટ ૩૬૦ ૦૦૫|| – યજ્ઞેશ દવે}}
{{rh|બી-૩. સદ્‌ગુરુવંદનાધામ-૩<br>રાજકોટ ૩૬૦ ૦૦૫|| – યજ્ઞેશ દવે}}
{{right|[જુલાઈ-સપ્ટેમ્બર, ૨૦૦૧, પૃ. ૩૬] }}<br><br>
{{right|[જુલાઈ-સપ્ટેમ્બર, ૨૦૦૧, પૃ. ૩૬] }}<br><br>
 
{{Poem2Open}}
ઉપરના પત્રમાં સૂચવાયેલા મુદ્દાઓ સાથે અમે સહમત છીએ –
ઉપરના પત્રમાં સૂચવાયેલા મુદ્દાઓ સાથે અમે સહમત છીએ –
પરેશ નાયક, હિમાંશી શેલત, દીપક રાવલ, માય ડિયર જયુ, રાજેન્દ્ર પટેલ, શિલ્પીન થાનકી, ભગવાનદાસ પટેલ, રજનીકાન્ત સથવારા, દિવાન ઠાકોર, નીતિન ત્રિવેદી, હરિકૃષ્ણ પાઠક,  (મૌખિક સંમતિ) રમેશ પારેખ.
પરેશ નાયક, હિમાંશી શેલત, દીપક રાવલ, માય ડિયર જયુ, રાજેન્દ્ર પટેલ, શિલ્પીન થાનકી, ભગવાનદાસ પટેલ, રજનીકાન્ત સથવારા, દિવાન ઠાકોર, નીતિન ત્રિવેદી, હરિકૃષ્ણ પાઠક,  (મૌખિક સંમતિ) રમેશ પારેખ.
Line 32: Line 33:
{{gap|6em}}- બળવંતરાય ઠાકોર (‘ભણકાર’, ગુચ્છ :૩)</ref>  તમારો મુદ્દો મહત્ત્વનો છતાં જાણીતો છે. નવો નથી. એટલે, આ તો બરાબર છે, પણ સામયિકોની સ્થિતિનું સર્વેક્ષણ પણ કરવું જોઈએ : ગ્રાહક-સંખ્યા, નિર્માણખર્ચ, જાહેરખબરની સહાયકતા વગેરેનું. આપણે ત્યાં ઘણાંખરાં સામયિકો તો પુરસ્કાર આપે છે. પણ કેટલો આપે છે? નથી જ આપતાં એ કેમ નથી આપતાં? – એ પૂછીને, એને આધારે કશુંક નવું. નક્કર લખો. ઘણો પ્રકાશ થશે ને ઘણો પ્રકાશ પડશે. – સંપા.
{{gap|6em}}- બળવંતરાય ઠાકોર (‘ભણકાર’, ગુચ્છ :૩)</ref>  તમારો મુદ્દો મહત્ત્વનો છતાં જાણીતો છે. નવો નથી. એટલે, આ તો બરાબર છે, પણ સામયિકોની સ્થિતિનું સર્વેક્ષણ પણ કરવું જોઈએ : ગ્રાહક-સંખ્યા, નિર્માણખર્ચ, જાહેરખબરની સહાયકતા વગેરેનું. આપણે ત્યાં ઘણાંખરાં સામયિકો તો પુરસ્કાર આપે છે. પણ કેટલો આપે છે? નથી જ આપતાં એ કેમ નથી આપતાં? – એ પૂછીને, એને આધારે કશુંક નવું. નક્કર લખો. ઘણો પ્રકાશ થશે ને ઘણો પ્રકાશ પડશે. – સંપા.
{{Poem2Close}}
{{Poem2Close}}
***
<nowiki>***</nowiki>
નોંધો
નોંધો
{{reflist}}
{{reflist}}

Navigation menu