31,521
edits
(fpr,attonh) |
No edit summary |
||
| Line 152: | Line 152: | ||
'''Invective અ૫ભાષિક''' | '''Invective અ૫ભાષિક''' | ||
:અપશબ્દો યુક્ત વક્તવ્ય, શબ્દો દ્વારા તીવ્ર આક્રોશ યા પ્રહાર. જેમકે, પ્રેમાનંદના ‘કુંવરબાઈનું મામેરું’માથી | :અપશબ્દો યુક્ત વક્તવ્ય, શબ્દો દ્વારા તીવ્ર આક્રોશ યા પ્રહાર. જેમકે, પ્રેમાનંદના ‘કુંવરબાઈનું મામેરું’માથી | ||
{{Block center|<poem>‘ડાટ વાળ્યો રે, ડોશીએ ડાટ વાળ્યો રે | {{Block center|'''<poem>‘ડાટ વાળ્યો રે, ડોશીએ ડાટ વાળ્યો રે | ||
વડસાસુ વેરણ થઈ મારી હરખ હૈયાનો ટાળ્યો રે | વડસાસુ વેરણ થઈ મારી હરખ હૈયાનો ટાળ્યો રે | ||
મીઠાવચની ને થોડા બોલી હીંડે હરિગુણ ગાતી રે | મીઠાવચની ને થોડા બોલી હીંડે હરિગુણ ગાતી રે | ||
પરમાર્થી થઈ પત્ર લખાવ્યું મનમાં મોટી કાતી’</poem>}} | પરમાર્થી થઈ પત્ર લખાવ્યું મનમાં મોટી કાતી’</poem>'''}} | ||
'''Inversion પદવ્યુત્ક્રમ''' | '''Inversion પદવ્યુત્ક્રમ''' | ||
:વાક્યના સાધારણ પદક્રમમાં ફેરફાર. છંદને કારણે આ ચોક્કસ પ્રભાવ માટે કવિ કાવ્યમાં પદક્રમ બદલતો હોય છે : જેમકે | :વાક્યના સાધારણ પદક્રમમાં ફેરફાર. છંદને કારણે આ ચોક્કસ પ્રભાવ માટે કવિ કાવ્યમાં પદક્રમ બદલતો હોય છે : જેમકે | ||
| Line 165: | Line 165: | ||
'''Irony વક્રતા''' | '''Irony વક્રતા''' | ||
:સાહિત્યિક અભિવ્યક્તિની આ એક વિશેષ તરાહ છે, જે દ્વારા પ્રયોજાયેલા શબ્દોનો કે નિરૂપાયેલી પરિસ્થિતિનો દેખીતો અર્થ તેના અભિપ્રેત અર્થ કરતાં વિરુદ્ધનો હોય. આમ વક્રતાના બે મુખ્ય પ્રકારો છેઃ | :સાહિત્યિક અભિવ્યક્તિની આ એક વિશેષ તરાહ છે, જે દ્વારા પ્રયોજાયેલા શબ્દોનો કે નિરૂપાયેલી પરિસ્થિતિનો દેખીતો અર્થ તેના અભિપ્રેત અર્થ કરતાં વિરુદ્ધનો હોય. આમ વક્રતાના બે મુખ્ય પ્રકારો છેઃ | ||
ભાષાગત વ્યંગ્યાર્થ અને પરિસ્થિતિગત વ્યંગ્યાર્થ. સામાન્ય રીતે કવિતામાં પહેલા પ્રકારની અને નાટક કે કથા-સાહિત્યમાં બીજા પ્રકારની વક્રતા વિશેષ પ્રમાણમાં પ્રયોજાય છે. | :ભાષાગત વ્યંગ્યાર્થ અને પરિસ્થિતિગત વ્યંગ્યાર્થ. સામાન્ય રીતે કવિતામાં પહેલા પ્રકારની અને નાટક કે કથા-સાહિત્યમાં બીજા પ્રકારની વક્રતા વિશેષ પ્રમાણમાં પ્રયોજાય છે. | ||
:વક્રતાના વિનિયોગ દ્વારા હાસ્ય, કટાક્ષ નિષ્પન્ન થાય છે. ઉપરાંત, તાત્ત્વિક ભૂમિકાએ પણ આ પ્રવિધિ પ્રયોજાય છે જેના દ્વારા સંકુલ માનવ-સ્થિતિનું ચિંતન પ્રગટ થાય છે. આ પ્રકારની વક્રતા વૈશ્વિક વક્રતા તરીકે ઓળખાય છે. | :વક્રતાના વિનિયોગ દ્વારા હાસ્ય, કટાક્ષ નિષ્પન્ન થાય છે. ઉપરાંત, તાત્ત્વિક ભૂમિકાએ પણ આ પ્રવિધિ પ્રયોજાય છે જેના દ્વારા સંકુલ માનવ-સ્થિતિનું ચિંતન પ્રગટ થાય છે. આ પ્રકારની વક્રતા વૈશ્વિક વક્રતા તરીકે ઓળખાય છે. | ||
:વક્રતાની વિશેષતા એ છે કે તે કરુણ અને હાસ્ય બંને રસની સમાંતર નિષ્પત્તિ કરે છે. આ સંદર્ભમાં હાસ્ય વિશ્રાન્તિ (comic relief) પોતે જ પરિસ્થિતિગત વક્રતાને સઘન બનાવે છે. | :વક્રતાની વિશેષતા એ છે કે તે કરુણ અને હાસ્ય બંને રસની સમાંતર નિષ્પત્તિ કરે છે. આ સંદર્ભમાં હાસ્ય વિશ્રાન્તિ (comic relief) પોતે જ પરિસ્થિતિગત વક્રતાને સઘન બનાવે છે. | ||