અનુભાવન/કાવ્યકલ્પનનું સ્વરૂપ અને કાર્ય: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|કાવ્યકલ્પનનું સ્વરૂપ અને કાર્ય}} {{Poem2Open}} આપણા સ્વાતંત્ર્યોત્તર વિવેચનમાં વ્યાપકપણે પ્રચારમાં આવેલી ‘કલ્પન’ સંજ્ઞા, આપણને સૌને વિદિત છે તેમ, પાશ્ચાત્ય વિવેચનની ‘ઈમેય્‌જ’ (I...")
 
No edit summary
Line 96: Line 96:
રાજેન્દ્રની એ આખીયે રચના પ્રતીકાત્મક ઉઠાવ લે છે, અને એ સંદર્ભે આ કડીમાં ય પ્રતીકોની સમૃદ્ધિ છે. ‘દીવાલ’ અને ‘છત’ અને તેને આવરી રહેતી ‘કરોળિયાની જાળની... છાયા’ ચોક્કસ દૃશ્યરૂપતા ધારણ કરે છે. એટલે આ કડીમાં દૃશ્યકલ્પન પણ ઊપસે છે જ. પણ એની એ ચિત્રાત્મકતા કરતાં યે એમાં વ્યંજિત થતો સંવેદન અને વિચારનો સંકુલ વધુ પ્રભાવક છે. ‘કરોળિયાની જાળ’ કહેતાં ક્ષણભંગુર રચનાપ્રપંચનો ખ્યાલ સૂચવાઈ જાય છે. અને એની ય તે ‘છાયા’ એક અ-ભૌતિક અને માયાવી વિસ્તાર હોવાનું સમજાય છે. ‘છાયા’ની આગળ મુકાયેલાં ‘અવિચલ અને ‘બૃહત્‌’ એ બંને વિશેષણો એમાં અનોખાં અર્થસાહચર્યો રચી આપે છે. બંને વિશેષણો જીવનના કૂટ સ્થિર કેન્દ્રનો અને તેના બૃહત્‌ વિસ્તારનો એકીસાથે નિર્દેશ કરે છે. ‘દીવાલ’ ‘જાળ’ અને ‘છાયા’ જેવાં તત્ત્વોની સાથે સૂક્ષ્મ અર્થો વિચારો અને સંવેદનોના સંયોજનથી આ કલ્પન સમૃદ્ધ બન્યું છે. ‘દીવાલ’ ‘જાળ’ ‘છાયા’ જેવાં તત્ત્વોને એની સાથે પ્રતીકનું મૂલ્ય પ્રાપ્ત થયું છે.
રાજેન્દ્રની એ આખીયે રચના પ્રતીકાત્મક ઉઠાવ લે છે, અને એ સંદર્ભે આ કડીમાં ય પ્રતીકોની સમૃદ્ધિ છે. ‘દીવાલ’ અને ‘છત’ અને તેને આવરી રહેતી ‘કરોળિયાની જાળની... છાયા’ ચોક્કસ દૃશ્યરૂપતા ધારણ કરે છે. એટલે આ કડીમાં દૃશ્યકલ્પન પણ ઊપસે છે જ. પણ એની એ ચિત્રાત્મકતા કરતાં યે એમાં વ્યંજિત થતો સંવેદન અને વિચારનો સંકુલ વધુ પ્રભાવક છે. ‘કરોળિયાની જાળ’ કહેતાં ક્ષણભંગુર રચનાપ્રપંચનો ખ્યાલ સૂચવાઈ જાય છે. અને એની ય તે ‘છાયા’ એક અ-ભૌતિક અને માયાવી વિસ્તાર હોવાનું સમજાય છે. ‘છાયા’ની આગળ મુકાયેલાં ‘અવિચલ અને ‘બૃહત્‌’ એ બંને વિશેષણો એમાં અનોખાં અર્થસાહચર્યો રચી આપે છે. બંને વિશેષણો જીવનના કૂટ સ્થિર કેન્દ્રનો અને તેના બૃહત્‌ વિસ્તારનો એકીસાથે નિર્દેશ કરે છે. ‘દીવાલ’ ‘જાળ’ અને ‘છાયા’ જેવાં તત્ત્વોની સાથે સૂક્ષ્મ અર્થો વિચારો અને સંવેદનોના સંયોજનથી આ કલ્પન સમૃદ્ધ બન્યું છે. ‘દીવાલ’ ‘જાળ’ ‘છાયા’ જેવાં તત્ત્વોને એની સાથે પ્રતીકનું મૂલ્ય પ્રાપ્ત થયું છે.
એલિયટની નીચેની કડી જુઓ :{{Poem2Close}}
એલિયટની નીચેની કડી જુઓ :{{Poem2Close}}
{{Block center|<poem>Footfalls echo in the memory
{{Block center|'''<poem>Footfalls echo in the memory
Down the passage which we did not take  
Down the passage which we did not take  
Towards the door we never opened  
Towards the door we never opened  
Line 102: Line 102:
Thus, in your mind.
Thus, in your mind.
{{gap|5em}}But to what purpose,
{{gap|5em}}But to what purpose,
Disturbing the dust on a bowl of rose-leaves I do not know.</poem>}}
Disturbing the dust on a bowl of rose-leaves I do not know.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
એલિયટની કવિતામાં કલ્પનો અને પ્રતીકોનું આગવી રીતે સંયોજન થયું છે. ઉપરની દરેક પંક્તિમાં મૂર્ત સઘન અને પાસાદાર કલ્પન જન્મ્યું છે. જો કે એમાં ઐન્દ્રિયિક ગુણસમૃદ્ધિનું એટલું ઉત્કટ અનુસંધાન નથી. એલિયટને એ ઇષ્ટ પણ નથી. તેમને અ સમય અને ઇતિહાસ વિશેનાં સંકુલ સંવેદનો વ્યક્ત કરવાં છે. ‘Footfalls echo in the memory’ – એ પંક્તિ, આમ જુઓ તો, એક બળવાન પ્રભાવશાળી શ્રુતિકલ્પન છે, પણ footfalls અને memory જેવાં તત્ત્વો પ્રતીકની કોટિએ પહોંચે છે. એમાં સુષુપ્ત સમયની ગહરાઈ પડઘાઈ ઊઠે છે. passage, door, rose-garden, dust આદિ સંજ્ઞાઓ પણ પ્રતીકોનું મૂલ્ય પ્રાપ્ત કરે છે. એલિયટના મનોગતમાં જન્મતાં લાગણી અને વિચારોનાં સંકુલો એ પ્રતીકો દ્વારા રજૂ થયાં છે. આ રીતે, પ્રતીકાત્મક રીતિની કવિતામાં જ્યાં સંવેદિત વિચારો અને સંવેદનો ગૂંથાતાં આવે છે, ત્યાં કલ્પનોની સ્થૂળ ઐન્દ્રિયિકતા સહજ જ ગૌણ બની રહે છે.
એલિયટની કવિતામાં કલ્પનો અને પ્રતીકોનું આગવી રીતે સંયોજન થયું છે. ઉપરની દરેક પંક્તિમાં મૂર્ત સઘન અને પાસાદાર કલ્પન જન્મ્યું છે. જો કે એમાં ઐન્દ્રિયિક ગુણસમૃદ્ધિનું એટલું ઉત્કટ અનુસંધાન નથી. એલિયટને એ ઇષ્ટ પણ નથી. તેમને અ સમય અને ઇતિહાસ વિશેનાં સંકુલ સંવેદનો વ્યક્ત કરવાં છે. ‘Footfalls echo in the memory’ – એ પંક્તિ, આમ જુઓ તો, એક બળવાન પ્રભાવશાળી શ્રુતિકલ્પન છે, પણ footfalls અને memory જેવાં તત્ત્વો પ્રતીકની કોટિએ પહોંચે છે. એમાં સુષુપ્ત સમયની ગહરાઈ પડઘાઈ ઊઠે છે. passage, door, rose-garden, dust આદિ સંજ્ઞાઓ પણ પ્રતીકોનું મૂલ્ય પ્રાપ્ત કરે છે. એલિયટના મનોગતમાં જન્મતાં લાગણી અને વિચારોનાં સંકુલો એ પ્રતીકો દ્વારા રજૂ થયાં છે. આ રીતે, પ્રતીકાત્મક રીતિની કવિતામાં જ્યાં સંવેદિત વિચારો અને સંવેદનો ગૂંથાતાં આવે છે, ત્યાં કલ્પનોની સ્થૂળ ઐન્દ્રિયિકતા સહજ જ ગૌણ બની રહે છે.
Line 163: Line 163:
કાંટાળિયા અંધારની ડાળે રતૂમડો અંકોર</poem>'''}}
કાંટાળિયા અંધારની ડાળે રતૂમડો અંકોર</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અહીં ‘અંધાર’ ઉપમેય છે. ‘કાંટાળિયા ડાળ’ અને ‘રતૂમડા અંકોર’નું એમાં આરોપણ થયું છે. એ સાથે ‘વૃક્ષ’નું ઉપમાન એમાં સૂચવાય છે. ‘કાંટા’ શબ્દથી વ્યથા વેદના ડંખ આદિનું કારણ અને ‘રતૂમડા અંકોર’થી નવી પ્રાણશક્તિ નવું સ્ફુરણ, નવું જીવન આદિનું પ્રગટીકરણ સૂચવાયાં છે. આ સંકુલ કલ્પન પણ, આ રીતે, ઉપમાબોધની ભૂમિકા પર મંડાયું છે. નીચેની કડીઓ પણ આ રીતે તપાસી શકાય
અહીં ‘અંધાર’ ઉપમેય છે. ‘કાંટાળિયા ડાળ’ અને ‘રતૂમડા અંકોર’નું એમાં આરોપણ થયું છે. એ સાથે ‘વૃક્ષ’નું ઉપમાન એમાં સૂચવાય છે. ‘કાંટા’ શબ્દથી વ્યથા વેદના ડંખ આદિનું કારણ અને ‘રતૂમડા અંકોર’થી નવી પ્રાણશક્તિ નવું સ્ફુરણ, નવું જીવન આદિનું પ્રગટીકરણ સૂચવાયાં છે. આ સંકુલ કલ્પન પણ, આ રીતે, ઉપમાબોધની ભૂમિકા પર મંડાયું છે. નીચેની કડીઓ પણ આ રીતે તપાસી શકાય :
{{Poem2Close}} :
{{Poem2Close}}
:::(૧) કાળા ડમ્મર ઘોડા ધોળે ખડકાળે રથ જોડ્યા. (સિતાંશુ)
:::(૧) કાળા ડમ્મર ઘોડા ધોળે ખડકાળે રથ જોડ્યા. (સિતાંશુ)
:::(૨) તું મારી માટીનો જાયો, માટીના સ્તનમાં ક્યાં સંતાયો? (રાવજી)
:::(૨) તું મારી માટીનો જાયો, માટીના સ્તનમાં ક્યાં સંતાયો? (રાવજી)

Navigation menu