ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/કવિ ન્હાનાલાલ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
Line 23: Line 23:
{{Poem2Close}}
{{Poem2Close}}
'''બોરસળીનો પંખો :'''
'''બોરસળીનો પંખો :'''
[[File:GTVI Image 4 Nhananla Granthavali Cover.png|right|200px]]<br>
[[File:GTVI Image 4 Nhananla Granthavali Cover.png|200px]]<br>
{{Poem2Open}}
{{Poem2Open}}
પ્રકૃતિ, વૃક્ષો, માનવજીવન અને આપણું મન. આ બધાને સાથે જોડતું આપણું શિક્ષણ. પોતાના ધણી માટે તેની સવલતો માટે અને તેને વહાલ કરવાના એક વધુ બહાનાથી સ્ત્રી પ્રકૃતિ સાથે સંવાદ કરવા લાગે વિંઝણો બનાવવામાં સ્ત્રીને સૌથી વધારે ઉત્સાહ છે કારણ કે એ વિંઝણો જ્યારે પવન પોતાના પતિ ઉપર ફેંકશે ત્યારે તેની ટાઢક સ્ત્રીના હૈયામાં આમ પણ ત્યાગ ભાવનાનું બીજું સ્વરૂપ હોય છે, મારો સમય મારા પતિના સેવા કાર્યમાં વ્યતીત થાય એવી માનસિકતાથી જીવતી સ્ત્રીઓ ખરેખર ધન્ય એક પ્રકૃતિ જ્યારે બીજી પ્રકૃતિ સાથે વાત કરતી હોય એવા સંવાદોનું આબેહૂબ લખાણ આ કલમ દ્વારા વાર્તાકારે આપણને અભિભૂત કરી મૂક્યા છે. મનમાં ચાલતી ગડમથલો અને હરખ શોખના ઉતાર ચડાવને બહુ સરસ રીતે વાર્તામાં, સંવાદમાં લેખકે આલેખી છે. એક કલમમાં આખી પ્રકૃતિ જ્યારે ઊતરી આવે ત્યારે સર્જાતો સંયોગ આ વાર્તામાં છે. બોરસળીનાં પુષ્પો અને સંજીવની આ બંને આપણા જીવન સાથે જોડાય તો કેવો સંયોગ રચાય એ કલાત્મક વાત વાર્તાકારે ચીતરી છે.
પ્રકૃતિ, વૃક્ષો, માનવજીવન અને આપણું મન. આ બધાને સાથે જોડતું આપણું શિક્ષણ. પોતાના ધણી માટે તેની સવલતો માટે અને તેને વહાલ કરવાના એક વધુ બહાનાથી સ્ત્રી પ્રકૃતિ સાથે સંવાદ કરવા લાગે વિંઝણો બનાવવામાં સ્ત્રીને સૌથી વધારે ઉત્સાહ છે કારણ કે એ વિંઝણો જ્યારે પવન પોતાના પતિ ઉપર ફેંકશે ત્યારે તેની ટાઢક સ્ત્રીના હૈયામાં આમ પણ ત્યાગ ભાવનાનું બીજું સ્વરૂપ હોય છે, મારો સમય મારા પતિના સેવા કાર્યમાં વ્યતીત થાય એવી માનસિકતાથી જીવતી સ્ત્રીઓ ખરેખર ધન્ય એક પ્રકૃતિ જ્યારે બીજી પ્રકૃતિ સાથે વાત કરતી હોય એવા સંવાદોનું આબેહૂબ લખાણ આ કલમ દ્વારા વાર્તાકારે આપણને અભિભૂત કરી મૂક્યા છે. મનમાં ચાલતી ગડમથલો અને હરખ શોખના ઉતાર ચડાવને બહુ સરસ રીતે વાર્તામાં, સંવાદમાં લેખકે આલેખી છે. એક કલમમાં આખી પ્રકૃતિ જ્યારે ઊતરી આવે ત્યારે સર્જાતો સંયોગ આ વાર્તામાં છે. બોરસળીનાં પુષ્પો અને સંજીવની આ બંને આપણા જીવન સાથે જોડાય તો કેવો સંયોગ રચાય એ કલાત્મક વાત વાર્તાકારે ચીતરી છે.

Navigation menu