ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/કવિ ન્હાનાલાલ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 3: Line 3:


[[File:GTVI Image 3 Nhanalal.png|right|200px]]<br>
[[File:GTVI Image 3 Nhanalal.png|right|200px]]<br>
 
<poem>
'''વાર્તાકાર પરિચય :'''  
'''વાર્તાકાર પરિચય :'''  
ન્હાનાલાલ દલપતરામ (પ્રેમ-ભક્તિ)
ન્હાનાલાલ દલપતરામ (પ્રેમ-ભક્તિ)
Line 17: Line 17:
'''‘પાંખડીઓ’ અને ‘ઉષા’ વાર્તાસંગ્રહ : કવિ ન્હાનાલાલ'''  
'''‘પાંખડીઓ’ અને ‘ઉષા’ વાર્તાસંગ્રહ : કવિ ન્હાનાલાલ'''  
વાર્તાસંગ્રહ : '''૧ પાંખડીઓ'''
વાર્તાસંગ્રહ : '''૧ પાંખડીઓ'''
'''પ્રસ્તાવનાઃ'''
'''પ્રસ્તાવનાઃ'''</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
વાર્તાની પ્રસ્તાવનામાં કવિ કહે છે કે આ ફૂલહાર નથી, ફૂલહિન્ડોળો નથી, ફૂલમંડળી નથી. ફૂલે નથી, પાંખડીઓ છે : શારદમન્દિરે સેવાપૂજા કરતાં વેરાયેલા આત્માનાં ફૂલની પાંખડીઓ. ફૂલપાંખડીઓમાં સુગન્ધ હોય, રેખાઓમાં આછાપાતળા અક્ષરો હોય. પાંખડીઓમાં સુકુમારત્વ હોય, ભભકાર ન હોય. હીરાના હાર રચતાં કરચો પડે છે. એ કરચો એકઠી કરી જડિયાસોની હારધણીને આપી જાય છે. આ ન્હાનકડો સંગ્રહ હું આ ભાવથી ગુર્જરજનતાને અર્પણ કરું છું. આ હીરા નથી, હીરાની કરચો છે.
વાર્તાની પ્રસ્તાવનામાં કવિ કહે છે કે આ ફૂલહાર નથી, ફૂલહિન્ડોળો નથી, ફૂલમંડળી નથી. ફૂલે નથી, પાંખડીઓ છે : શારદમન્દિરે સેવાપૂજા કરતાં વેરાયેલા આત્માનાં ફૂલની પાંખડીઓ. ફૂલપાંખડીઓમાં સુગન્ધ હોય, રેખાઓમાં આછાપાતળા અક્ષરો હોય. પાંખડીઓમાં સુકુમારત્વ હોય, ભભકાર ન હોય. હીરાના હાર રચતાં કરચો પડે છે. એ કરચો એકઠી કરી જડિયાસોની હારધણીને આપી જાય છે. આ ન્હાનકડો સંગ્રહ હું આ ભાવથી ગુર્જરજનતાને અર્પણ કરું છું. આ હીરા નથી, હીરાની કરચો છે.

Navigation menu