પ્રતિપદા/નિજી સ્વર નોખી કવિતાની શોધ – અજયસિંહ ચૌહાણ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|નિજી સ્વર નોખી કવિતાની શોધ| અજયસિંહ ચૌહાણ}} નવી પેઢીના, આવી...")
 
No edit summary
Line 9: Line 9:
મારે જે ચાર કવિઓ વિશે વાત કરવાની છે એ ચારેયની કવિતાની મુદ્રા જુદી છે. રાજેશ પંડ્યાની કવિતા શરૂઆતના અતિ સંકુલ અછાંદસથી, કલ્પન શ્રેણીયુક્ત ઇન્દ્રિયગોચર સંવેદન અને પુરાકથા સંયોજિત દીર્ઘકાવ્ય સુધી વિસ્તરે છે. સંજુ વાળા પરંપરા-પ્રાપ્ત ભક્તિ-જ્ઞાન-ભજન સંસ્કારોનું ગૂંથન ગૂંથતા ગીત-ગઝલમાં અનેક પ્રયોગો સાથે ભાષા અને સ્વરૂપને સરાણે ચડાવે છે. મનીષા જોષી રતિ-ઝંખનાના સાહચર્યો પ્રિયપુરુષદ્વેષની આક્રમકતાથી શરૂ કરી ત્રીજા સંગ્રહ સુધી એક સમભાવપૂર્ણ તાટસ્થ્યથી નારીચેતના વ્યક્ત કરે છે. તો ઉદયન ઠક્કર વ્યંગ-વિડંબન દ્વારા માનવીય વેદનાઓ પ્રત્યક્ષ કરે છે. હવે જરા વિગતે આ ચારેય કવિઓની કવિતા પાસે જઈએ.
મારે જે ચાર કવિઓ વિશે વાત કરવાની છે એ ચારેયની કવિતાની મુદ્રા જુદી છે. રાજેશ પંડ્યાની કવિતા શરૂઆતના અતિ સંકુલ અછાંદસથી, કલ્પન શ્રેણીયુક્ત ઇન્દ્રિયગોચર સંવેદન અને પુરાકથા સંયોજિત દીર્ઘકાવ્ય સુધી વિસ્તરે છે. સંજુ વાળા પરંપરા-પ્રાપ્ત ભક્તિ-જ્ઞાન-ભજન સંસ્કારોનું ગૂંથન ગૂંથતા ગીત-ગઝલમાં અનેક પ્રયોગો સાથે ભાષા અને સ્વરૂપને સરાણે ચડાવે છે. મનીષા જોષી રતિ-ઝંખનાના સાહચર્યો પ્રિયપુરુષદ્વેષની આક્રમકતાથી શરૂ કરી ત્રીજા સંગ્રહ સુધી એક સમભાવપૂર્ણ તાટસ્થ્યથી નારીચેતના વ્યક્ત કરે છે. તો ઉદયન ઠક્કર વ્યંગ-વિડંબન દ્વારા માનવીય વેદનાઓ પ્રત્યક્ષ કરે છે. હવે જરા વિગતે આ ચારેય કવિઓની કવિતા પાસે જઈએ.


રાજેશ પંડ્યા
'''રાજેશ પંડ્યા'''
ગીત-ગઝલના ઘોંઘાટો વચ્ચે રાજેશ પંડ્યા ‘પૃથ્વીને આ છેડે’ (પ્ર. ૨૦૦૧)માં અછાંદસની કેડી પર ડગ માંડે છે. રાજેશ પંડ્યા અધ્યાપક છે, કાવ્યમર્મજ્ઞ છે. કાવ્યઆસ્વાદની અનેક કૂંચીઓ એમની પાસે છે. સમકાલીન અને પુરોગામી કવિઓની કવિતા વિશે તલસ્પર્શી-તટસ્થ નિરીક્ષણો સમયાંતરે એમની પાસેથી મળતા રહ્યાં છે. એટલે કવિ તરીકેની એક સંપ્રજ્ઞતાપૂર્વક એ કાવ્યસર્જન કરે છે. ‘પૃથ્વીને આ છેડે’ની શરૂઆતની કવિતામાં કલ્પનપ્રધાનતાએ આત્મ ઉત્ખનન છે. ‘અરીસો’ જેવા કાવ્યોમાં એ આ રીતે રજૂ થયું છે.
ગીત-ગઝલના ઘોંઘાટો વચ્ચે રાજેશ પંડ્યા ‘પૃથ્વીને આ છેડે’ (પ્ર. ૨૦૦૧)માં અછાંદસની કેડી પર ડગ માંડે છે. રાજેશ પંડ્યા અધ્યાપક છે, કાવ્યમર્મજ્ઞ છે. કાવ્યઆસ્વાદની અનેક કૂંચીઓ એમની પાસે છે. સમકાલીન અને પુરોગામી કવિઓની કવિતા વિશે તલસ્પર્શી-તટસ્થ નિરીક્ષણો સમયાંતરે એમની પાસેથી મળતા રહ્યાં છે. એટલે કવિ તરીકેની એક સંપ્રજ્ઞતાપૂર્વક એ કાવ્યસર્જન કરે છે. ‘પૃથ્વીને આ છેડે’ની શરૂઆતની કવિતામાં કલ્પનપ્રધાનતાએ આત્મ ઉત્ખનન છે. ‘અરીસો’ જેવા કાવ્યોમાં એ આ રીતે રજૂ થયું છે.
‘એક સુખ હોય છે પોતાના ચહેરાને જોવાનું
:::‘એક સુખ હોય છે પોતાના ચહેરાને જોવાનું
કંઈ સમજીએ તે પહેલા જ
::::::કંઈ સમજીએ તે પહેલા જ
સામે જોઈ સહેજ મલકી જતી આંખો
:::::::::સામે જોઈ સહેજ મલકી જતી આંખો
છેક નાભિ સુધી સંતોષનો શેરડો પાડી જતી હોય છે.’
::::::::::::છેક નાભિ સુધી સંતોષનો શેરડો પાડી જતી હોય છે.’
અરીસામાં જોતા મોટાભાગના મનુષ્યમાં પ્રથમ તબક્કે એક સૂક્ષ્મ આત્મરતિનો ભાવ જાગે છે, જે આમ તો શરૂઆતના ઉપરછલ્લો તરંગ છે, પણ ‘મલકી જતી આંખો’ અને ‘છેક નાભિ સુધી સંતોષનો શેરડો’માં એ ભાવની સૂક્ષ્મતા પ્રમાણી શકાશે. પણ વાત અહીં અટકતી નથી પછી શરૂ થાય છે આત્મઉત્ખનન.
અરીસામાં જોતા મોટાભાગના મનુષ્યમાં પ્રથમ તબક્કે એક સૂક્ષ્મ આત્મરતિનો ભાવ જાગે છે, જે આમ તો શરૂઆતના ઉપરછલ્લો તરંગ છે, પણ ‘મલકી જતી આંખો’ અને ‘છેક નાભિ સુધી સંતોષનો શેરડો’માં એ ભાવની સૂક્ષ્મતા પ્રમાણી શકાશે. પણ વાત અહીં અટકતી નથી પછી શરૂ થાય છે આત્મઉત્ખનન.
કાંઠે કાંઠે હારબંધ સરુવૃક્ષોનો તડકો
:::કાંઠે કાંઠે હારબંધ સરુવૃક્ષોનો તડકો
રખડી રખડી નદીમાં ભીંજાઈ લોહીઝાણ થઈ જાય છે
::::::રખડી રખડી નદીમાં ભીંજાઈ લોહીઝાણ થઈ જાય છે
પછી કંટાળો વધુ ભારઝલ્લો બની જાય છે ત્યારે
:::::::::પછી કંટાળો વધુ ભારઝલ્લો બની જાય છે ત્યારે
ઉપરવાસ થયેલા વરસાદે પૂરમાં તણાઈ આવેલા
::::::::::::ઉપરવાસ થયેલા વરસાદે પૂરમાં તણાઈ આવેલા
સાગના લંબઘન ટુકડાઓ જેવો ફુગાયેલો
:::::::::::::::સાગના લંબઘન ટુકડાઓ જેવો ફુગાયેલો
શીલ શેવાળને કારણે હાથમાંથી સરકી જતો
::::::::::::::::::શીલ શેવાળને કારણે હાથમાંથી સરકી જતો
તીવ્ર વાસથી મગજના કોષોને ધમરોળતો
:::::::::::::::::::::તીવ્ર વાસથી મગજના કોષોને ધમરોળતો
અરીસો
::::::::::::::::::::::::અરીસો
એક કદરૂપું સત્ય હોય છે
:::::::::::::::::::::::::::એક કદરૂપું સત્ય હોય છે
ચહેરાના
::::::::::::::::::::::::::::::ચહેરાના
સુંદર દંભથી શણગારાયેલ.
:::::::::::::::::::::::::::::::::સુંદર દંભથી શણગારાયેલ.
‘પૃથ્વીને આ છેડે’ની ‘પૃથ્વીને છેડે બેઠો છું’, ‘પવન પડી ગયો છે’ અને ‘રાત્રિ’ ગુચ્છના કાવ્યોને બાદ કરતા બીજા અનેક કાવ્યોમાં આધુનિક રીતિની પ્રબળ અસર છે. અતિ સંકુલતા આ રચનાઓમાં વિશેષ છે.
‘પૃથ્વીને આ છેડે’ની ‘પૃથ્વીને છેડે બેઠો છું’, ‘પવન પડી ગયો છે’ અને ‘રાત્રિ’ ગુચ્છના કાવ્યોને બાદ કરતા બીજા અનેક કાવ્યોમાં આધુનિક રીતિની પ્રબળ અસર છે. અતિ સંકુલતા આ રચનાઓમાં વિશેષ છે.
બે વિરોધાભાસી પરિસ્થિતિ કે સંદર્ભો મૂકી સંવેદન પહોંચાડવું એ રાજેશ પંડ્યાની કાવ્યરીતિની એક મહત્ત્વની લાક્ષણિકતા છે. જુઓઃ
બે વિરોધાભાસી પરિસ્થિતિ કે સંદર્ભો મૂકી સંવેદન પહોંચાડવું એ રાજેશ પંડ્યાની કાવ્યરીતિની એક મહત્ત્વની લાક્ષણિકતા છે. જુઓઃ
તમે મચ્છી ખાઓ કે ભાત
:::તમે મચ્છી ખાઓ કે ભાત
ચાહે માંસ ખાઓ
::::::ચાહે માંસ ખાઓ
ચાહે ધાન્ય
:::::::::ચાહે ધાન્ય
જમીન પર કુદકે કુદકે દોડતી
::::::::::::જમીન પર કુદકે કુદકે દોડતી
મરધીની ટાંગ ખાઓ
:::::::::::::::મરધીની ટાંગ ખાઓ
કે પછી જમીનથી ઊંચે ઝળુંબતાં
::::::::::::::::::કે પછી જમીનથી ઊંચે ઝળુંબતાં
લેલુંબ ફળ
:::::::::::::::::::::લેલુંબ ફળ
ઈડાં ખાઓ કે બટાકા
::::::::::::::::::::::::ઈડાં ખાઓ કે બટાકા
બધુ પચી જાય
:::::::::::::::::::::::::::બધુ પચી જાય
તમને એવી મજબૂત હોજરી મળી છે
::::::::::::::::::::::::::::::તમને એવી મજબૂત હોજરી મળી છે
આ વિરોધાભાસ દ્વારા જ બધું જ બધા માટે છે એ સંદર્ભ રચાય છે પણ સવાલ આપણા વિવેકનો છે કે આપણે શું પસંદ કરીએ છીએ? કાવ્યાન્તે યોજેલા પદવિન્યાસમાં કવિ બોલચાલની ભાષાનો પદવ્યુત્ક્રમ યોજી સાદા કહેવાયેલા વાક્યથી સંકેત રચે છે.
આ વિરોધાભાસ દ્વારા જ બધું જ બધા માટે છે એ સંદર્ભ રચાય છે પણ સવાલ આપણા વિવેકનો છે કે આપણે શું પસંદ કરીએ છીએ? કાવ્યાન્તે યોજેલા પદવિન્યાસમાં કવિ બોલચાલની ભાષાનો પદવ્યુત્ક્રમ યોજી સાદા કહેવાયેલા વાક્યથી સંકેત રચે છે.
કાવ્યલેખન પોતે જ કસોટીની વાત છે એ સંદર્ભ, ભાષા સાથેની સતત મથામણ ‘ચકલીઓ કે કવિતા’ અને ‘કાવ્યલેખન અનેક’ જેવા કાવ્યોમાં છે. ‘પૃથ્વીને આ છેડે’ પછી વિવિધ સામયિકોમાં છપાયેલી પણ ગ્રંથસ્થ થવી બાકી રચનાઓમાં રાજેશ પંડ્યાની રચનારીતિ અને સંવેદન વિશ્વનો નવો આયામ સિદ્ધ થાય છે. આ કાવ્યોમાં શરૂઆતની આધુનિકતાની છાંટ ઓગળી જાય છે. ‘જંગલ અને રણમાં, મિત્રો અને હું’, ‘રાત્રિસંસાર’, ‘સમુદ્રકાવ્યો’ એ રીતે મહત્ત્વના છે.
કાવ્યલેખન પોતે જ કસોટીની વાત છે એ સંદર્ભ, ભાષા સાથેની સતત મથામણ ‘ચકલીઓ કે કવિતા’ અને ‘કાવ્યલેખન અનેક’ જેવા કાવ્યોમાં છે. ‘પૃથ્વીને આ છેડે’ પછી વિવિધ સામયિકોમાં છપાયેલી પણ ગ્રંથસ્થ થવી બાકી રચનાઓમાં રાજેશ પંડ્યાની રચનારીતિ અને સંવેદન વિશ્વનો નવો આયામ સિદ્ધ થાય છે. આ કાવ્યોમાં શરૂઆતની આધુનિકતાની છાંટ ઓગળી જાય છે. ‘જંગલ અને રણમાં, મિત્રો અને હું’, ‘રાત્રિસંસાર’, ‘સમુદ્રકાવ્યો’ એ રીતે મહત્ત્વના છે.
જંગલની ભાષા હું કદી સાંભળી શક્યો નથી
:::જંગલની ભાષા હું કદી સાંભળી શક્યો નથી
એમ રણનું મૌન પણ હું સમજી શક્યો નથી કદીય
::::::એમ રણનું મૌન પણ હું સમજી શક્યો નથી કદીય
જંગલ-રણ-મિત્રો અને કવિ(કાવ્યનાયક)નું સાયુજ્ય આ કાવ્યમાં રચાય છે. અંગત સંવેદનની સાથે વન અને રણની પ્રકૃતિ પણ ઉકલતી જાય છે. અહીં, એક રીતે તો અંગત સંવેદન-અભિવ્યક્તિ માટે કવિએ જંગલ અને રણનું વસ્તુગત સહસંબંધક યોજ્યું છે.
જંગલ-રણ-મિત્રો અને કવિ(કાવ્યનાયક)નું સાયુજ્ય આ કાવ્યમાં રચાય છે. અંગત સંવેદનની સાથે વન અને રણની પ્રકૃતિ પણ ઉકલતી જાય છે. અહીં, એક રીતે તો અંગત સંવેદન-અભિવ્યક્તિ માટે કવિએ જંગલ અને રણનું વસ્તુગત સહસંબંધક યોજ્યું છે.
અંધારાના અનેક રૂપો આપણી કવિતામાં આલેખાયા છે પણ દરેક અંધારું જે તે કવિનું પોતીકું છે, પછી એ ખુશ્બુભર્યું હોય કે ઊંટ ભરીને આવતું. રાજેશ પંડ્યામાં ‘ખોબે ખોબે રાત ઉલેચું/ તોય તે ખૂટે નહિ/ અંધારું’માં અંધારાનું પ્રવાહી પરિમાણ પ્રગટે છે.
અંધારાના અનેક રૂપો આપણી કવિતામાં આલેખાયા છે પણ દરેક અંધારું જે તે કવિનું પોતીકું છે, પછી એ ખુશ્બુભર્યું હોય કે ઊંટ ભરીને આવતું. રાજેશ પંડ્યામાં ‘ખોબે ખોબે રાત ઉલેચું/ તોય તે ખૂટે નહિ/ અંધારું’માં અંધારાનું પ્રવાહી પરિમાણ પ્રગટે છે.
રાજેશ પંડ્યાની કવિતાનું બીજું એક મહત્ત્વનું પાસું છે નોખું સંવેદન. વિશ્વ વાસ્તવના સીમાડા ઓળંગીને કલ્પનાલોક-સ્વપ્નલોકની સફર. પણ એ આપણા આજના વાસ્તવ સાથે એટલી જ તંતોતંત જોડાયેલી છે. ‘રાત્રિસંસાર’ અને ‘સમુદ્રકાવ્યો’ એના સંવેદનને કારણે ગુજરાતી કવિતામાં અપૂર્વ છે.
રાજેશ પંડ્યાની કવિતાનું બીજું એક મહત્ત્વનું પાસું છે નોખું સંવેદન. વિશ્વ વાસ્તવના સીમાડા ઓળંગીને કલ્પનાલોક-સ્વપ્નલોકની સફર. પણ એ આપણા આજના વાસ્તવ સાથે એટલી જ તંતોતંત જોડાયેલી છે. ‘રાત્રિસંસાર’ અને ‘સમુદ્રકાવ્યો’ એના સંવેદનને કારણે ગુજરાતી કવિતામાં અપૂર્વ છે.
એક રાતે
:::એક રાતે
હું ગાઢ જંગલમાં ભૂલો પડ્યો
::::::હું ગાઢ જંગલમાં ભૂલો પડ્યો
જેનું એક પણ ઝાડ
:::::::::જેનું એક પણ ઝાડ
કપાયું નહોતું
::::::::::::કપાયું નહોતું
ટેબલ તો દુરની વાત છે
:::::::::::::::ટેબલ તો દુરની વાત છે
હજી હોડી ય બનાવી નહોતી કોઈએ
::::::::::::::::::હજી હોડી ય બનાવી નહોતી કોઈએ
આદિમ રાત, આદિમ જંગલ અને આદિમ અવસ્થા  આ કાવ્યનું સંવેદન છે. કવિ અહીં પાછે પગલે બે પંક્તિમાં સદીઓ ઓગાળી નાખે છે. આજની સ્થિતિ-પરિસ્થિતિ સાથે કશુંક ગોઠતું નથી એની સાથેનો વૈચારિક અલગાવ સતત એમની કવિતામાં વ્યક્ત થયા કરે છે. ‘પૃથ્વીને આ છેડે’ની રાત્રિગુચ્છની રચનાઓમાં એના અંકનો પડેલાં છે.
આદિમ રાત, આદિમ જંગલ અને આદિમ અવસ્થા  આ કાવ્યનું સંવેદન છે. કવિ અહીં પાછે પગલે બે પંક્તિમાં સદીઓ ઓગાળી નાખે છે. આજની સ્થિતિ-પરિસ્થિતિ સાથે કશુંક ગોઠતું નથી એની સાથેનો વૈચારિક અલગાવ સતત એમની કવિતામાં વ્યક્ત થયા કરે છે. ‘પૃથ્વીને આ છેડે’ની રાત્રિગુચ્છની રચનાઓમાં એના અંકનો પડેલાં છે.
સંવેદન અને બાનીની તરેહોને કારણે ‘સમુદ્રકાવ્યો’ ગુજરાતીમાં કવિતામાં અનન્ય છે.
સંવેદન અને બાનીની તરેહોને કારણે ‘સમુદ્રકાવ્યો’ ગુજરાતીમાં કવિતામાં અનન્ય છે.
બધા કહે છે/ એક વખત અહીં દરિયો હતો/ થોડુંક ઊંડે ખોદો/ તો શંખ છીપલા મળી આવે/ થોડુંક વધુ ઊંડો ખોદો તો પરવાળાં/ એમ ઊડેં ને ઊંડે ઊતરતા જાઓ/ તો દટાઈને સચવાયેલી કંઈ કંઈ/ દરિયાઈ વસ્તુઓ મળી આવે અકબંધ/ ઘુઘટવાટ પણ મળી આવે કદાચ.
:::બધા કહે છે/ એક વખત અહીં દરિયો હતો/ થોડુંક ઊંડે ખોદો/  
::::::તો શંખ છીપલા મળી આવે/ થોડુંક વધુ ઊંડો ખોદો તો  
:::::::::પરવાળાં/ એમ ઊડેં ને ઊંડે ઊતરતા જાઓ/ તો દટાઈને  
::::::::::::સચવાયેલી કંઈ કંઈ/ દરિયાઈ વસ્તુઓ મળી આવે અકબંધ/  
:::::::::::::::ઘુઘટવાટ પણ મળી આવે કદાચ.
‘બધું જ મળે’ની સંભાવના-સંવેદનથી ચાલતા કાવ્યમાં છેલ્લે આવે છે ‘શું ન મળે’, ને એમ અંતે ચમત્કૃતિ સર્જાય છે. અહીં ‘કદાચ’ એવો સંભાવના વાચક શબ્દ મૂકીને કવિએ હકીકત અને કલ્પના વચ્ચેનું એક કાવ્યગત તાટસ્થ્ય પણ જાળવ્યું છે.
‘બધું જ મળે’ની સંભાવના-સંવેદનથી ચાલતા કાવ્યમાં છેલ્લે આવે છે ‘શું ન મળે’, ને એમ અંતે ચમત્કૃતિ સર્જાય છે. અહીં ‘કદાચ’ એવો સંભાવના વાચક શબ્દ મૂકીને કવિએ હકીકત અને કલ્પના વચ્ચેનું એક કાવ્યગત તાટસ્થ્ય પણ જાળવ્યું છે.
આ બધા કાવ્યો ઉપરાંત ‘સુવર્ણમૃગ’(૨૦૧૩) રાજેશ પંડ્યાની મહત્ત્વની રચના છે. સમકાલીન સમયસંદર્ભ રજૂ કરવા માટે પુરાકથા મોટાભાગના ઉત્તમ કવિઓ માટે સક્ષમ માધ્યમ રહ્યું છે. રાજેશ પંડ્યા પણ આજના માણસની ભૌતિકતા તરફની દોટ, પર્યાવરણીય સંવેદનોને આ કાવ્યમાં મૂકે છે. રામ-સીતાના વનગમનથી કાવ્યની શરૂઆત થાય છે પણ પછી તરત જ પંચવટીમાં સીતાજી સુવર્ણમૃગ જુએ છે એ પ્રસંગ નિરૂપી દે છે. કવિ કથાની સાથે વર્ણનમાં પણ કવિપ્રતિભાના સંકેતો છે. વર્ણન દ્વારા પંચવટીનું સૌંદર્યમય ચિત્ર ઉભું થાય છે. જુઓ
આ બધા કાવ્યો ઉપરાંત ‘સુવર્ણમૃગ’(૨૦૧૩) રાજેશ પંડ્યાની મહત્ત્વની રચના છે. સમકાલીન સમયસંદર્ભ રજૂ કરવા માટે પુરાકથા મોટાભાગના ઉત્તમ કવિઓ માટે સક્ષમ માધ્યમ રહ્યું છે. રાજેશ પંડ્યા પણ આજના માણસની ભૌતિકતા તરફની દોટ, પર્યાવરણીય સંવેદનોને આ કાવ્યમાં મૂકે છે. રામ-સીતાના વનગમનથી કાવ્યની શરૂઆત થાય છે પણ પછી તરત જ પંચવટીમાં સીતાજી સુવર્ણમૃગ જુએ છે એ પ્રસંગ નિરૂપી દે છે. કવિ કથાની સાથે વર્ણનમાં પણ કવિપ્રતિભાના સંકેતો છે. વર્ણન દ્વારા પંચવટીનું સૌંદર્યમય ચિત્ર ઉભું થાય છે. જુઓ
‘વાડની વચાળ રૂડી મઢુલી રચાવી
:::‘વાડની વચાળ રૂડી મઢુલી રચાવી
વાવ્યા આંગણાંમાં અમરા ને ડમરા
::::::વાવ્યા આંગણાંમાં અમરા ને ડમરા
જૂઈ ને ચમેલી ચંપો મઘમઘ થાય
:::::::::જૂઈ ને ચમેલી ચંપો મઘમઘ થાય
એની ગંધથી ખેંચાય વનભમરા
::::::::::::એની ગંધથી ખેંચાય વનભમરા
તો કાવ્યાન્તે આવતી પંક્તિઓ
તો કાવ્યાન્તે આવતી પંક્તિઓ
આપણી લાલસા ભોળા જીવનો લે ભોગ
:::આપણી લાલસા ભોળા જીવનો લે ભોગ
ભોગલાલસાથી ભોગવાતા આપણે હોજી
::::::ભોગલાલસાથી ભોગવાતા આપણે હોજી
બેય રે બાજુથી વેરે કરવત એમ
:::::::::બેય રે બાજુથી વેરે કરવત એમ
પછી ઇંધણા ઓરાઈ જાતાં તાપણે હોજી
::::::::::::પછી ઇંધણા ઓરાઈ જાતાં તાપણે હોજી
માં ભૌતિકતા તરફની દોડ પણ સૂચવાય છે. ભોગં ન ભુક્તા વયમેવ ભુક્તા.... – એ સુભાષિત-ઉક્તિના અનુસર્જનરૂપે આ પંક્તિઓ રચાઈ છે. તો હરણ સાથેના યુદ્ધ વર્ણનમાં રમેશ પારેખના ‘લાખા સરખી વાર્તા’ (સમડી સાથેના યુદ્ધવર્ણન)ની અભિવ્યક્તિરીતિ સાથેની સમાંતરતા ચકાસવા જેવી છે.  પરંપરિત દેશી વિષયાનુરૂપ બાની, ચુુસ્ત પ્રાસયોજના અને અંતે આવતા કરૂણ દ્વારા રચના સમકાલીન સમયની ધ્યાનપાત્ર રચના બને છે.
માં ભૌતિકતા તરફની દોડ પણ સૂચવાય છે. ભોગં ન ભુક્તા વયમેવ ભુક્તા.... – એ સુભાષિત-ઉક્તિના અનુસર્જનરૂપે આ પંક્તિઓ રચાઈ છે. તો હરણ સાથેના યુદ્ધ વર્ણનમાં રમેશ પારેખના ‘લાખા સરખી વાર્તા’ (સમડી સાથેના યુદ્ધવર્ણન)ની અભિવ્યક્તિરીતિ સાથેની સમાંતરતા ચકાસવા જેવી છે.  પરંપરિત દેશી વિષયાનુરૂપ બાની, ચુુસ્ત પ્રાસયોજના અને અંતે આવતા કરૂણ દ્વારા રચના સમકાલીન સમયની ધ્યાનપાત્ર રચના બને છે.
પોતાની અભિવ્યક્તિરીતિને બદલતા આ કવિની કવિતામાં આસપાસના પર્યાવરણીય સંદર્ભો વિશેષ સભાનતાપૂર્વક અનએ નિસ્બત પૂર્વક આલેખાયા છે. ભૌતિકતા તરફની દોડ, ટૅકનોલૉજીનું આક્રમણ અને મૂલ્યહ્રાસ તીવ્ર સ્વરે કાવ્યતત્વની શરતે એમની કવિતામાં વ્યક્ત થયા છે. આપણી આસપાસથી જે રીતે ઝાડ-પંખી-પશુઓનો વિનાશ થઈ રહ્યો છે એનો એક તીવ્ર અપરાધબોધ ‘ઝાડ’ વિશેના કાવ્યોમાં છે. આ સર્વ કવિતાઓ રાજેશ પંડ્યાને અનુ-આધુનિક સમયની બીજી પેઢીના અગ્રગણ્ય કવિ ઠેરવે છે.
પોતાની અભિવ્યક્તિરીતિને બદલતા આ કવિની કવિતામાં આસપાસના પર્યાવરણીય સંદર્ભો વિશેષ સભાનતાપૂર્વક અનએ નિસ્બત પૂર્વક આલેખાયા છે. ભૌતિકતા તરફની દોડ, ટૅકનોલૉજીનું આક્રમણ અને મૂલ્યહ્રાસ તીવ્ર સ્વરે કાવ્યતત્વની શરતે એમની કવિતામાં વ્યક્ત થયા છે. આપણી આસપાસથી જે રીતે ઝાડ-પંખી-પશુઓનો વિનાશ થઈ રહ્યો છે એનો એક તીવ્ર અપરાધબોધ ‘ઝાડ’ વિશેના કાવ્યોમાં છે. આ સર્વ કવિતાઓ રાજેશ પંડ્યાને અનુ-આધુનિક સમયની બીજી પેઢીના અગ્રગણ્ય કવિ ઠેરવે છે.
<center></center>
સંજુ વાળા
 
'''સંજુ વાળા'''
અનુ-આધુનિક કવિતાનું એક મહત્ત્વનું લક્ષણ પરંપરા સાથેનું અનુસંધાન છે, પછી એ મધ્યકાલીન જ્ઞાન પરંપરા-ભજન પરંપરા હોય, પદ્યવાર્તા હોય કે અર્વાચીન ગીત-ગઝલ-ખંડકાવ્ય હોય. આ બધામાં હરીશ મીનાશ્રુ, દલપત પઢિયાર અને સંજુ વાળા સંત પરંપરા સાથે અનુસંધાન ધરાવે છે. આમ તો બધાના મૂળ તત્ત્વ-સત્ત્વની પરંપરામાં છે. આમ છતાં ભાવ-ભાષા-રચનારીતિ ત્રણેયની નોખી. સંજુ વાળા પાસેથી અત્યાર સુધી કંઈક કશુંક/ અથવા તો (૧૯૯૦), કિલ્લેબંધી (૨૦૦૦), રાગાધીનમ્‌ (૨૦૦૭) અને કવિતા નામે સંજીવની (૨૦૧૪) એમ ચાર સંગ્રહ મળે છે. સંજુ વાળા પોતાની અરૂઢ શૈલીના ગીત-ગઝલને કારણે આ સમયના ધ્યાનપાત્ર કવિ છે. ગળચટ્ટા ભાવોની આ કવિ પરેજી પાળે છે. એમના ગીતોના ઉઘાડ અને વિષયો જુદા છે. જુઓઃ
અનુ-આધુનિક કવિતાનું એક મહત્ત્વનું લક્ષણ પરંપરા સાથેનું અનુસંધાન છે, પછી એ મધ્યકાલીન જ્ઞાન પરંપરા-ભજન પરંપરા હોય, પદ્યવાર્તા હોય કે અર્વાચીન ગીત-ગઝલ-ખંડકાવ્ય હોય. આ બધામાં હરીશ મીનાશ્રુ, દલપત પઢિયાર અને સંજુ વાળા સંત પરંપરા સાથે અનુસંધાન ધરાવે છે. આમ તો બધાના મૂળ તત્ત્વ-સત્ત્વની પરંપરામાં છે. આમ છતાં ભાવ-ભાષા-રચનારીતિ ત્રણેયની નોખી. સંજુ વાળા પાસેથી અત્યાર સુધી કંઈક કશુંક/ અથવા તો (૧૯૯૦), કિલ્લેબંધી (૨૦૦૦), રાગાધીનમ્‌ (૨૦૦૭) અને કવિતા નામે સંજીવની (૨૦૧૪) એમ ચાર સંગ્રહ મળે છે. સંજુ વાળા પોતાની અરૂઢ શૈલીના ગીત-ગઝલને કારણે આ સમયના ધ્યાનપાત્ર કવિ છે. ગળચટ્ટા ભાવોની આ કવિ પરેજી પાળે છે. એમના ગીતોના ઉઘાડ અને વિષયો જુદા છે. જુઓઃ
સુખ તમાકુ ચાવ્યાનું કાંઈ રગરગમાં વહેતું રે
સુખ તમાકુ ચાવ્યાનું કાંઈ રગરગમાં વહેતું રે
26,604

edits