પ્રતિપદા/નિજી સ્વર નોખી કવિતાની શોધ – અજયસિંહ ચૌહાણ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 76: Line 76:
'''સંજુ વાળા'''
'''સંજુ વાળા'''
અનુ-આધુનિક કવિતાનું એક મહત્ત્વનું લક્ષણ પરંપરા સાથેનું અનુસંધાન છે, પછી એ મધ્યકાલીન જ્ઞાન પરંપરા-ભજન પરંપરા હોય, પદ્યવાર્તા હોય કે અર્વાચીન ગીત-ગઝલ-ખંડકાવ્ય હોય. આ બધામાં હરીશ મીનાશ્રુ, દલપત પઢિયાર અને સંજુ વાળા સંત પરંપરા સાથે અનુસંધાન ધરાવે છે. આમ તો બધાના મૂળ તત્ત્વ-સત્ત્વની પરંપરામાં છે. આમ છતાં ભાવ-ભાષા-રચનારીતિ ત્રણેયની નોખી. સંજુ વાળા પાસેથી અત્યાર સુધી કંઈક કશુંક/ અથવા તો (૧૯૯૦), કિલ્લેબંધી (૨૦૦૦), રાગાધીનમ્‌ (૨૦૦૭) અને કવિતા નામે સંજીવની (૨૦૧૪) એમ ચાર સંગ્રહ મળે છે. સંજુ વાળા પોતાની અરૂઢ શૈલીના ગીત-ગઝલને કારણે આ સમયના ધ્યાનપાત્ર કવિ છે. ગળચટ્ટા ભાવોની આ કવિ પરેજી પાળે છે. એમના ગીતોના ઉઘાડ અને વિષયો જુદા છે. જુઓઃ
અનુ-આધુનિક કવિતાનું એક મહત્ત્વનું લક્ષણ પરંપરા સાથેનું અનુસંધાન છે, પછી એ મધ્યકાલીન જ્ઞાન પરંપરા-ભજન પરંપરા હોય, પદ્યવાર્તા હોય કે અર્વાચીન ગીત-ગઝલ-ખંડકાવ્ય હોય. આ બધામાં હરીશ મીનાશ્રુ, દલપત પઢિયાર અને સંજુ વાળા સંત પરંપરા સાથે અનુસંધાન ધરાવે છે. આમ તો બધાના મૂળ તત્ત્વ-સત્ત્વની પરંપરામાં છે. આમ છતાં ભાવ-ભાષા-રચનારીતિ ત્રણેયની નોખી. સંજુ વાળા પાસેથી અત્યાર સુધી કંઈક કશુંક/ અથવા તો (૧૯૯૦), કિલ્લેબંધી (૨૦૦૦), રાગાધીનમ્‌ (૨૦૦૭) અને કવિતા નામે સંજીવની (૨૦૧૪) એમ ચાર સંગ્રહ મળે છે. સંજુ વાળા પોતાની અરૂઢ શૈલીના ગીત-ગઝલને કારણે આ સમયના ધ્યાનપાત્ર કવિ છે. ગળચટ્ટા ભાવોની આ કવિ પરેજી પાળે છે. એમના ગીતોના ઉઘાડ અને વિષયો જુદા છે. જુઓઃ
સુખ તમાકુ ચાવ્યાનું કાંઈ રગરગમાં વહેતું રે
:::સુખ તમાકુ ચાવ્યાનું કાંઈ રગરગમાં વહેતું રે
તાર તાર રણઝણવું ત્રમ્‌... ત્રમ્‌...
::::::તાર તાર રણઝણવું ત્રમ્‌... ત્રમ્‌...
આંખ ખૂલી ગઈ ત્રીજી
:::::::::આંખ ખૂલી ગઈ ત્રીજી
જોયું’ને અણજોયું ચારે કોર થપાટો વીંઝી
::::::::::::જોયું’ને અણજોયું ચારે કોર થપાટો વીંઝી
અંગૂઠાનું જોમ છેક પરભવમાં પેઠું રે...
:::::::::::::::અંગૂઠાનું જોમ છેક પરભવમાં પેઠું રે...
ઉડાઉ શૈલીમાં હળવાશથી અસ્તિત્વની વાત અહીં થઈ છે. તો ‘રાત રસાળે’, ‘અસમંજસનું ગીત’, ‘કેસરભીની હથેળીમાં’, ‘પરોઢિયાનો વીંછી’માં રતિરાગના તીવ્ર સંવેદનો છે.
:::ઉડાઉ શૈલીમાં હળવાશથી અસ્તિત્વની વાત અહીં થઈ છે. તો ‘રાત રસાળે’, ‘અસમંજસનું ગીત’, ‘કેસરભીની હથેળીમાં’, ‘પરોઢિયાનો વીંછી’માં રતિરાગના તીવ્ર સંવેદનો છે.
‘ઊઈ...મા, ડંખ્યો પરોઢિયાનો વીંછી...
::::::‘ઊઈ...મા, ડંખ્યો પરોઢિયાનો વીંછી...
મનમાની અંધારાનો ભરડો છૂટ્યો
:::::::::મનમાની અંધારાનો ભરડો છૂટ્યો
હોઠ ઉપર એક
::::::::::::હોઠ ઉપર એક
ચીસ ડૂબી ગઈ તીખી...
:::::::::::::::ચીસ ડૂબી ગઈ તીખી...
મનમાન્યા સાથે રાત્રિના રતિસુખ પછીની સવારનું અહીં આલેખન થયું છે. તો
મનમાન્યા સાથે રાત્રિના રતિસુખ પછીની સવારનું અહીં આલેખન થયું છે. તો
સુમસામ સન્નાટો પહેરી લખલખતું ચોધાર બલમજી
:::સુમસામ સન્નાટો પહેરી લખલખતું ચોધાર બલમજી
શ્વેત ધુમાડો ઓઢી ઊજવું ફળફળતો તહેવાર બલમજી
::::::શ્વેત ધુમાડો ઓઢી ઊજવું ફળફળતો તહેવાર બલમજી
સેંથીના ખાલીપે ફૂટી તીક્ષ્ણ ચળકતી ધાર બલમજી
:::::::::સેંથીના ખાલીપે ફૂટી તીક્ષ્ણ ચળકતી ધાર બલમજી
અરૂઢ રીતે મરણ સંવેદનને વ્યક્ત કરે છે. અહીં લોકબાનીના વિનિયોગ અને કલ્પન નાવીન્યથી આખી વાત કરુણગર્ભ બની છે. જે સેંથીમાં રંગ ઉભરાતા એ હવે તીક્ષ્ણ ચળકતી ધાર જેવી થઈ છે એ કલ્પન સંવેદનને વળ ચડાવે છે.
અરૂઢ રીતે મરણ સંવેદનને વ્યક્ત કરે છે. અહીં લોકબાનીના વિનિયોગ અને કલ્પન નાવીન્યથી આખી વાત કરુણગર્ભ બની છે. જે સેંથીમાં રંગ ઉભરાતા એ હવે તીક્ષ્ણ ચળકતી ધાર જેવી થઈ છે એ કલ્પન સંવેદનને વળ ચડાવે છે.
ગીત કવિઓની ઉત્તમ પરંપરા સંજુ વાળા માટે જેમ પ્રેરણા છે એમ પડકાર પણ છે. પુરોગામીઓથી પોતાની એક જુદી કેડી કંડારવી એ કોઈપણ મહત્ત્વના કવિ માટે પડકાર હોય છે. પોતાની કેડી શોધવાની મથામણમાંથી જ સંજુ વાળા નાજુક નાયિકાના મુગ્ધભાવો, કા’ન-ગોપી કે કમ્પ્યુટર જેવા વિષયો કે કેફી લય તરફ ન જતાં પોતાના ગીતને અરૂઢ વિષયો અને અગેય લયની નજીક લઈ જાય છે. જુઓઃ
ગીત કવિઓની ઉત્તમ પરંપરા સંજુ વાળા માટે જેમ પ્રેરણા છે એમ પડકાર પણ છે. પુરોગામીઓથી પોતાની એક જુદી કેડી કંડારવી એ કોઈપણ મહત્ત્વના કવિ માટે પડકાર હોય છે. પોતાની કેડી શોધવાની મથામણમાંથી જ સંજુ વાળા નાજુક નાયિકાના મુગ્ધભાવો, કા’ન-ગોપી કે કમ્પ્યુટર જેવા વિષયો કે કેફી લય તરફ ન જતાં પોતાના ગીતને અરૂઢ વિષયો અને અગેય લયની નજીક લઈ જાય છે. જુઓઃ
વાત આમ નિમ્નસ્તર, સમાચારલક્ષી
:::વાત આમ નિમ્નસ્તર, સમાચારલક્ષી
સામે ઘરનંબર સત્તરનાં અંધારે રોજ નવું ઊતરતું પક્ષી
::::::સામે ઘરનંબર સત્તરનાં અંધારે રોજ નવું ઊતરતું પક્ષી
આખ્ખી સોસાયટીને અત્તરના ફાયામાં ફેરવી દે એવા કૈં ઠાઠ
:::::::::આખ્ખી સોસાયટીને અત્તરના ફાયામાં ફેરવી દે એવા કૈં ઠાઠ
ગીતને અગેય બનાવવા સંજુ વાળા મનહર, કટાવ, સવૈયા જેવા છંદોની મદદ લે છે. ગળથૂથીમાં મળેલા ભજન સંસ્કારના કારણે તત્ત્વ-સત્ત્વ પરંપરા તરફનો ઝોક પણ એમની કવિતામાં સંકુલ પરિમાણો પ્રગટાવે છે. ભજન પરંપરામાં આવતી અવળવાણી-વિરોધાભાસનો સંજુ વાળાએ પોતાના કાવ્યોમાં બખૂબી વિનિયોગ કર્યો છે.
ગીતને અગેય બનાવવા સંજુ વાળા મનહર, કટાવ, સવૈયા જેવા છંદોની મદદ લે છે. ગળથૂથીમાં મળેલા ભજન સંસ્કારના કારણે તત્ત્વ-સત્ત્વ પરંપરા તરફનો ઝોક પણ એમની કવિતામાં સંકુલ પરિમાણો પ્રગટાવે છે. ભજન પરંપરામાં આવતી અવળવાણી-વિરોધાભાસનો સંજુ વાળાએ પોતાના કાવ્યોમાં બખૂબી વિનિયોગ કર્યો છે.
‘વીતરણી વહેતા જળકાંઠે
:::‘વીતરણી વહેતા જળકાંઠે
બેઠા સુખસંગતમાં
::::::બેઠા સુખસંગતમાં
નહીં પરાયું કોઈ અહીં કે
:::::::::નહીં પરાયું કોઈ અહીં કે
નહીં કોઈ અંગતમાં.’
::::::::::::નહીં કોઈ અંગતમાં.’
આવા તો અનેક ગીતોના ઉદાહરણ સંજુ વાળાની કવિતામાંથી આપી શકાય. ગઝલમાં પણ માધ્યમ સાથે એમણે મથામણો કરી છે. સાંપ્રત સમયમાં થોકબંધ ઉતરતી ગઝલોના વિષયો અને સીધા-સપાટ આલેખનોથી એ દૂર રહ્યાં છે. લાંબી બહેરની ગઝલ, ટૂંકી બહેરની ગઝલથી માંડી અ-નિયંત્રિત ગઝલ સુધીની અનેક સ્વરૂપગત તરેહો એમણે અપનાવી છે. જુઓઃ
આવા તો અનેક ગીતોના ઉદાહરણ સંજુ વાળાની કવિતામાંથી આપી શકાય. ગઝલમાં પણ માધ્યમ સાથે એમણે મથામણો કરી છે. સાંપ્રત સમયમાં થોકબંધ ઉતરતી ગઝલોના વિષયો અને સીધા-સપાટ આલેખનોથી એ દૂર રહ્યાં છે. લાંબી બહેરની ગઝલ, ટૂંકી બહેરની ગઝલથી માંડી અ-નિયંત્રિત ગઝલ સુધીની અનેક સ્વરૂપગત તરેહો એમણે અપનાવી છે. જુઓઃ
ઓગળે દૃશ્યો બધાં ધુમ્મસ  
ઓગળે દૃશ્યો બધાં ધુમ્મસ  
બની
:::::: બની
શ્વાસ મધ્યેની તિરાડો વિસ્તરો
શ્વાસ મધ્યેની તિરાડો વિસ્તરો
હજી
:::::: હજી
ક્યાં હશે તું? ત્યાં? અહીં?
ક્યાં હશે તું? ત્યાં? અહીં?
ચોતરફ ઘૂમી-ઘૂમી-ઘૂમી નજર
ચોતરફ ઘૂમી-ઘૂમી-ઘૂમી નજર
પાછી વળી
:::::: પાછી વળી
આ અચાનક શિલ્પના ઉચ્ચાર
આ અચાનક શિલ્પના ઉચ્ચાર
થી દ્રવી ભાષા નવી
થી દ્રવી ભાષા નવી
અહીં સ્વરૂપ સાથેની છેડછાડ છે પણ કાવ્યત્વ અળપાય નહીં એનો કવિએ બરોબર ખ્યાલ રાખ્યો છે. સંજુ વાળાની કટેલીક ગઝલો આપણને સીધા સટ પસાર થવા દેતી નથી ત્યાં થોભવું પડે છે. લાગણી અને વિચાર બન્નેને સરાણે ચડાવા પડે છે.
અહીં સ્વરૂપ સાથેની છેડછાડ છે પણ કાવ્યત્વ અળપાય નહીં એનો કવિએ બરોબર ખ્યાલ રાખ્યો છે. સંજુ વાળાની કટેલીક ગઝલો આપણને સીધા સટ પસાર થવા દેતી નથી ત્યાં થોભવું પડે છે. લાગણી અને વિચાર બન્નેને સરાણે ચડાવા પડે છે.
જેમકેઃ
જેમકેઃ
ભીતરથી આરંભાઈને પહોંચાડે પાછાં ભીતરે
:::ભીતરથી આરંભાઈને પહોંચાડે પાછાં ભીતરે
અનહદ, અલૌકિક, આગવું પ્રસ્થાન ક્યાંથી લાવીએ?
::::::અનહદ, અલૌકિક, આગવું પ્રસ્થાન ક્યાંથી લાવીએ?
ગીત-ગઝલ ઉપરાંત સંજુ વાળા પાસેથી ‘કિલ્લેબંધી’ નામનો અછાંદસ કાવ્યોનો સંગ્રહ મળે છે, પણ આ કવિને ગીત-ગઝલ જ વધુ માફક આવ્યાં છે. આપણી લોકોક્તિઓ-કહેવતોમાં એકાદ શબ્દફેરથી એ નવો જ અર્થ નીપજાવે છે. જમકેઃ ‘એક ઝાલું ત્યાં તેર વછૂટે’. ઘણી વખત એ નવા નવા શબ્દો નીપજાવે છે જેમકે ‘અક્ષરિયત’ અને એમ ભાષા ઘડે છે. સંજુ વાળાના કેટલાંક ગીતોમાં એક અંતરા સાથે બીજા અંતરાના ભાવનું સાયુજ્ય નથી રચાતું, જાણે કે બે જુદા ગીતોના ભાવ એક લય-પ્રાસમાં મુકાયા હોય એમ લાગે. લખ્યું એટલું બધું જ છપાવી દેવું અને અતિ લેખન એ આ કવિના ભવિષ્ય માટે એક ભયસ્થાન છે. આમ છતાં ગીતોની ઉફરી રચનારીતિ, પોતાની ભાષા ઘડવાની મથામણ, સંકુલ વિષય-સંવેદનને કારણે એ આ સમયના ધ્યાનપાત્ર કવિ છે.
ગીત-ગઝલ ઉપરાંત સંજુ વાળા પાસેથી ‘કિલ્લેબંધી’ નામનો અછાંદસ કાવ્યોનો સંગ્રહ મળે છે, પણ આ કવિને ગીત-ગઝલ જ વધુ માફક આવ્યાં છે. આપણી લોકોક્તિઓ-કહેવતોમાં એકાદ શબ્દફેરથી એ નવો જ અર્થ નીપજાવે છે. જમકેઃ ‘એક ઝાલું ત્યાં તેર વછૂટે’. ઘણી વખત એ નવા નવા શબ્દો નીપજાવે છે જેમકે ‘અક્ષરિયત’ અને એમ ભાષા ઘડે છે. સંજુ વાળાના કેટલાંક ગીતોમાં એક અંતરા સાથે બીજા અંતરાના ભાવનું સાયુજ્ય નથી રચાતું, જાણે કે બે જુદા ગીતોના ભાવ એક લય-પ્રાસમાં મુકાયા હોય એમ લાગે. લખ્યું એટલું બધું જ છપાવી દેવું અને અતિ લેખન એ આ કવિના ભવિષ્ય માટે એક ભયસ્થાન છે. આમ છતાં ગીતોની ઉફરી રચનારીતિ, પોતાની ભાષા ઘડવાની મથામણ, સંકુલ વિષય-સંવેદનને કારણે એ આ સમયના ધ્યાનપાત્ર કવિ છે.
<center></center>
ઉદયન ઠક્કર
 
'''ઉદયન ઠક્કર'''
ઉદયન ઠક્કર પાસેથી ‘એકાવન’ (૧૯૮૭) અને ‘સેલ્લારા’ (૨૦૦૩) એમ બે કાવ્યસંગ્રહો મળે છે. પછીથી ‘એકાવન’ના કેટલાંક ચૂંટેલા અને ‘સેલ્લારા’ના સમગ્ર કાવ્યો મળીને ‘ઉદયન ઠક્કરનાં ચૂંટેલાં કાવ્યો’નો સંગ્રહ (૨૦૧૨) પ્રગટ થયો છે. વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઉદયન ઠક્કરની કવિતામાં વ્યંગ અને વિડંબન દ્વારા માનવીય વેદનાઓ સમુચિત રીતે રજૂ થઈ છે. બ્લેક હ્યુમર એ એમની કવિતાનું મહત્ત્વનું પાસું છે. ‘અદલાબદલી’ કાવ્યમાં હળવી શૈલીમાં વાત આ રીતે રજૂ થાય છે.
ઉદયન ઠક્કર પાસેથી ‘એકાવન’ (૧૯૮૭) અને ‘સેલ્લારા’ (૨૦૦૩) એમ બે કાવ્યસંગ્રહો મળે છે. પછીથી ‘એકાવન’ના કેટલાંક ચૂંટેલા અને ‘સેલ્લારા’ના સમગ્ર કાવ્યો મળીને ‘ઉદયન ઠક્કરનાં ચૂંટેલાં કાવ્યો’નો સંગ્રહ (૨૦૧૨) પ્રગટ થયો છે. વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઉદયન ઠક્કરની કવિતામાં વ્યંગ અને વિડંબન દ્વારા માનવીય વેદનાઓ સમુચિત રીતે રજૂ થઈ છે. બ્લેક હ્યુમર એ એમની કવિતાનું મહત્ત્વનું પાસું છે. ‘અદલાબદલી’ કાવ્યમાં હળવી શૈલીમાં વાત આ રીતે રજૂ થાય છે.
સ્વદેશી ખાદીના પહેરણનું એક જ દુઃખ
:::સ્વદેશી ખાદીના પહેરણનું એક જ દુઃખ
ઇસ્ત્રી સાથે પણ
::::::ઇસ્ત્રી સાથે પણ
અસહકાર કરે...
:::::::::અસહકાર કરે...
... એક વાર ધોબીમાં આપેલું, તે બદલાઈ ગયું.
::::::::::::... એક વાર ધોબીમાં આપેલું, તે બદલાઈ ગયું.
ટાઢે પાણીએ ખસ ગઈ.
:::::::::::::::ટાઢે પાણીએ ખસ ગઈ.
... ધોબી, તેં તો જિંદગી બદલી નાખી
::::::::::::::::::... ધોબી, તેં તો જિંદગી બદલી નાખી
રામની અને આ રમતારામની.
:::::::::::::::::::::રામની અને આ રમતારામની.
કાવ્ય માત્ર અહીં અટકતું નથી પણ બદલાઈને આવેલા ઝાકમઝાળ ઝભ્ભા સાથે વ્યક્તિત્વ પણ કેવું બદલાતું જાય છે એ વાત નિહિત છે. એટલે એક રીતે ઝભ્ભાના પ્રતીકે નાયકનું થતું વિકારી રૂપાંતર કેન્દ્રસ્થાને છે.
કાવ્ય માત્ર અહીં અટકતું નથી પણ બદલાઈને આવેલા ઝાકમઝાળ ઝભ્ભા સાથે વ્યક્તિત્વ પણ કેવું બદલાતું જાય છે એ વાત નિહિત છે. એટલે એક રીતે ઝભ્ભાના પ્રતીકે નાયકનું થતું વિકારી રૂપાંતર કેન્દ્રસ્થાને છે.
મરણ આમ તો માનવીય દર્શનનો મહત્ત્વનો વિષય રહ્યું છે. પણ આધુનિક યુગનાં સાહિત્યમાં મરણેચ્છા અથવા મૃત્યુચિંતન વધારે તીવ્ર રીતે વ્યક્ત થયું. ઉદયન ઠક્કર ‘મરવું’ કાવ્યમાં એમની એ જ કટાક્ષ શૈલીમાં મનુષ્યના જન્મની સાથે જ જન્મના મરણની આડીઅવળી ચાલોને  મૂકે છે.
મરણ આમ તો માનવીય દર્શનનો મહત્ત્વનો વિષય રહ્યું છે. પણ આધુનિક યુગનાં સાહિત્યમાં મરણેચ્છા અથવા મૃત્યુચિંતન વધારે તીવ્ર રીતે વ્યક્ત થયું. ઉદયન ઠક્કર ‘મરવું’ કાવ્યમાં એમની એ જ કટાક્ષ શૈલીમાં મનુષ્યના જન્મની સાથે જ જન્મના મરણની આડીઅવળી ચાલોને  મૂકે છે.
કોઈએ કહ્યું છે;
કોઈએ કહ્યું છે;
માણસ જન્મે ત્યારે તેનું લગ્ન પણ નક્કી થઈ જાય છે
:::માણસ જન્મે ત્યારે તેનું લગ્ન પણ નક્કી થઈ જાય છે
મરણ સાથે,
::::::મરણ સાથે,
આમ કહેનારનો સંકેત મરણની સુંદરતા તરફ હશે?
:::::::::આમ કહેનારનો સંકેત મરણની સુંદરતા તરફ હશે?
કે લગ્નની ભયંકરતા તરફ?
::::::::::::કે લગ્નની ભયંકરતા તરફ?
ઉદયન ઠક્કરનાં કાવ્યોમાં એક પ્રકારની સરળતા છે પણ એ સરળતા છેતરામણી છે કારણ કે સરળતાની પાછળ સૂક્ષ્મ નિરીક્ષણ હોય છે જીવન અને જગતનું. સપાટી પરના વ્યંગની પછવાડે હોય છે વેદનાની આછી લકીર. આમ છતાં ઘણીવાર એ સ્થૂળ શબ્દ રમતમાં સરી પડે છે. ‘પ્રશ્નપત્ર’ કે ‘ટચૂકડી જા.xખ.’ જેવાં કાવ્યો એનાં હાથવગાં ઉદાહરણો છે.
ઉદયન ઠક્કરનાં કાવ્યોમાં એક પ્રકારની સરળતા છે પણ એ સરળતા છેતરામણી છે કારણ કે સરળતાની પાછળ સૂક્ષ્મ નિરીક્ષણ હોય છે જીવન અને જગતનું. સપાટી પરના વ્યંગની પછવાડે હોય છે વેદનાની આછી લકીર. આમ છતાં ઘણીવાર એ સ્થૂળ શબ્દ રમતમાં સરી પડે છે. ‘પ્રશ્નપત્ર’ કે ‘ટચૂકડી જા.xખ.’ જેવાં કાવ્યો એનાં હાથવગાં ઉદાહરણો છે.
ઉદયન ઠક્કરના કાવ્યોની એક મહત્ત્વની વિશેષતા છે અભિવ્યક્તિના જુદા જુદા તરીકાઓ. એ દુહા-સોરઠા કે મુક્તક લખે છે તો સાથે જ છંદોબદ્ધ-છંદવૈવિધ્યવાળી દીર્ઘ રચનાઓ પણ કરે છે. ગીત-ગઝલની સાથે અછાંદસમાં પણ અભિવ્યક્ત થાય છે. એમના કેટલાંક કાવ્યોમાં એક સાથે અનેક ભાષાગત સ્તરો છે. ‘સેલ્લારા’માં પૃથ્વી પર થયેલા તાનાશાહો, આસપાસના રોજબરોજના સામાન્ય અને વૈશ્વિક પ્રશ્નો, ઇતિહાસના સંદર્ભોને જોડી આકાશમાં સેલ્લારા મારતી સમળી મૂકે છે. ‘છતાં/ આકાશમાં/ સમળી/ સેલ્લારા/ લે/ છે/ સેલ્લારા/ પીંછુંય / ફરકાવ્યા/ વિના.’ એટલે કે ઉપરોક્ત બધી જ સમસ્યાઓ હોવા છતાં આપણું તો રુવાડુંય ફરકતું નથી એ તીવ્ર સમયબોધ પણ આ કાવ્યનો વિશેષ છે.  
ઉદયન ઠક્કરના કાવ્યોની એક મહત્ત્વની વિશેષતા છે અભિવ્યક્તિના જુદા જુદા તરીકાઓ. એ દુહા-સોરઠા કે મુક્તક લખે છે તો સાથે જ છંદોબદ્ધ-છંદવૈવિધ્યવાળી દીર્ઘ રચનાઓ પણ કરે છે. ગીત-ગઝલની સાથે અછાંદસમાં પણ અભિવ્યક્ત થાય છે. એમના કેટલાંક કાવ્યોમાં એક સાથે અનેક ભાષાગત સ્તરો છે. ‘સેલ્લારા’માં પૃથ્વી પર થયેલા તાનાશાહો, આસપાસના રોજબરોજના સામાન્ય અને વૈશ્વિક પ્રશ્નો, ઇતિહાસના સંદર્ભોને જોડી આકાશમાં સેલ્લારા મારતી સમળી મૂકે છે. ‘છતાં/ આકાશમાં/ સમળી/ સેલ્લારા/ લે/ છે/ સેલ્લારા/ પીંછુંય / ફરકાવ્યા/ વિના.’ એટલે કે ઉપરોક્ત બધી જ સમસ્યાઓ હોવા છતાં આપણું તો રુવાડુંય ફરકતું નથી એ તીવ્ર સમયબોધ પણ આ કાવ્યનો વિશેષ છે.  
વિડંબન પ્રગટે છે વિરોધાભાષોમાંથી ને માટે ઉદયન ઠક્કરની ગઝલોમાં પણ વિરોધાભાસો દ્વારા સંવેદન પ્રગટે છે.
વિડંબન પ્રગટે છે વિરોધાભાષોમાંથી ને માટે ઉદયન ઠક્કરની ગઝલોમાં પણ વિરોધાભાસો દ્વારા સંવેદન પ્રગટે છે.
‘આપના જે મનમાં છે એજ મારા મનમાં છે
:::‘આપના જે મનમાં છે એજ મારા મનમાં છે
દાખલા તરીકે કંઈ એવું;
::::::દાખલા તરીકે કંઈ એવું;
પર્વતથી કેડીઓ ઓછી કરીને પછી ચરણોથી
:::::::::પર્વતથી કેડીઓ ઓછી કરીને પછી ચરણોથી
ભાગીએ તો કેવું?
::::::::::::ભાગીએ તો કેવું?
અથવા
અથવા
ઘુઘવાટોથી ન આવ્યો હાથમાં
:::ઘુઘવાટોથી ન આવ્યો હાથમાં
કેવો ઝિલાઈ ગયો, નિરાંતમાં
::::::કેવો ઝિલાઈ ગયો, નિરાંતમાં
દુહા જેવા લઘુ સ્વરૂપમાં પણ એમનો વ્યંગ જ પ્રધાનપણે હોય છે.
દુહા જેવા લઘુ સ્વરૂપમાં પણ એમનો વ્યંગ જ પ્રધાનપણે હોય છે.
બીજું સાજણ શું લખું? લખું એક ફરિયાદ
:::બીજું સાજણ શું લખું? લખું એક ફરિયાદ
ક્યારે આવી હેડકી? તે ય ન આવે યાદ
::::::ક્યારે આવી હેડકી? તે ય ન આવે યાદ
અથવા
અથવા
લઈ રસાલો રૂપનો, કન્યા મંદિર જાય
:::લઈ રસાલો રૂપનો, કન્યા મંદિર જાય
‘ઓહો! દર્શન થઈ ગયાં!’ બોલે જાદવરાય
::::::‘ઓહો! દર્શન થઈ ગયાં!’ બોલે જાદવરાય
આ બધી રચનાઓમાં ‘ગરુડપુરાણ’ ઉદયન ઠક્કરની મહત્ત્વની રચના છે. નરકમંડલમ્‌, અંજારવર્ણનમ્‌, ભચાઉવર્ણનમ્‌, રાપરવર્ણનમ્‌, વિષ્ણુમોચનમ્‌, કર્ણાવતીવર્ણનમ્‌, ભૂજવર્ણનમ્‌, સ્વર્ગલોકવર્ણનમ્‌, અને અંતે શ્રવણફલમ્‌ એમ નવ વિભાગોમાં વહેંચાયેલું આ છંદોબદ્ધ કાવ્ય છે. અનુષ્ટુપ, મંદાક્રાન્તા જેવાં છંદોમાં ગરુડપુરાણમાં આવતા કથન-વર્ણનની શૈલીએ કચ્છના ધરતીકંપની સાથે જોડાયેલા અનેક દુઃખદ પ્રસંગો આલેખાયા છે. ગરુડપુરાણ વાંચતા ભટ્ટજી અને શ્રોતાની વચ્ચે ચાલતા કટાક્ષો, વિષ્ણુજી અને ગરુડજીના સંવાદોમાં નરકની સાથે ભૂકંપને કારણે પૃથ્વીલોક પર જ સર્જાયેલું નરક સામસામે મુકાય છે. મોતનો મલાજો મૂકી, મૂએલાંઓના કાન-હાથ કાપી સોનું લૂંટતાં લોકોની ઘટના અને એવી બીજી અનેક ઘટનાઓના સંદર્ભો અહીં છે.
આ બધી રચનાઓમાં ‘ગરુડપુરાણ’ ઉદયન ઠક્કરની મહત્ત્વની રચના છે. નરકમંડલમ્‌, અંજારવર્ણનમ્‌, ભચાઉવર્ણનમ્‌, રાપરવર્ણનમ્‌, વિષ્ણુમોચનમ્‌, કર્ણાવતીવર્ણનમ્‌, ભૂજવર્ણનમ્‌, સ્વર્ગલોકવર્ણનમ્‌, અને અંતે શ્રવણફલમ્‌ એમ નવ વિભાગોમાં વહેંચાયેલું આ છંદોબદ્ધ કાવ્ય છે. અનુષ્ટુપ, મંદાક્રાન્તા જેવાં છંદોમાં ગરુડપુરાણમાં આવતા કથન-વર્ણનની શૈલીએ કચ્છના ધરતીકંપની સાથે જોડાયેલા અનેક દુઃખદ પ્રસંગો આલેખાયા છે. ગરુડપુરાણ વાંચતા ભટ્ટજી અને શ્રોતાની વચ્ચે ચાલતા કટાક્ષો, વિષ્ણુજી અને ગરુડજીના સંવાદોમાં નરકની સાથે ભૂકંપને કારણે પૃથ્વીલોક પર જ સર્જાયેલું નરક સામસામે મુકાય છે. મોતનો મલાજો મૂકી, મૂએલાંઓના કાન-હાથ કાપી સોનું લૂંટતાં લોકોની ઘટના અને એવી બીજી અનેક ઘટનાઓના સંદર્ભો અહીં છે.
‘કાગડા-કૂતરાઓને તક નાહક આપવી
:::‘કાગડા-કૂતરાઓને તક નાહક આપવી
નિષ્ઠાવાન જુઓ ઊભા, રાજ્યના કર્મચારીઓ
::::::નિષ્ઠાવાન જુઓ ઊભા, રાજ્યના કર્મચારીઓ
એકના હાથમાં ઝોલી, ઝોલીમાં કેવું સાચવ્યું
:::::::::એકના હાથમાં ઝોલી, ઝોલીમાં કેવું સાચવ્યું
સોનાના કંકણોસોતું કુમળું કાંડું કોઈનું’
::::::::::::સોનાના કંકણોસોતું કુમળું કાંડું કોઈનું’
આમ કાવ્યના અનેક સ્વરૂપોમાં લખતા હોવા છતાં ઉદયન ઠક્કરની કવિતાનો મુખ્ય સૂર તો છે વ્યંગ-વિડંબન દ્વારા પ્રગટતી વેદનાનો. આસપાસની કુરૂપતાઓને એ બહુધા કાવ્યવિષય બનાવે છે ને એમ પોતાના સમકાલીનોથી નોખા પડે છે.
આમ કાવ્યના અનેક સ્વરૂપોમાં લખતા હોવા છતાં ઉદયન ઠક્કરની કવિતાનો મુખ્ય સૂર તો છે વ્યંગ-વિડંબન દ્વારા પ્રગટતી વેદનાનો. આસપાસની કુરૂપતાઓને એ બહુધા કાવ્યવિષય બનાવે છે ને એમ પોતાના સમકાલીનોથી નોખા પડે છે.
<center></center>
મનીષા જોષી
 
'''મનીષા જોષી'''
વીસમી સદીના નવમા દાયકાની શરૂઆતથી આપણે ત્યાં નારી-દલિત ચેતનાઓ પ્રબળ રૂપે પ્રગટી. અત્યાર સુધી નારી વતી બીજાઓએ લખ્યું પણ હવે એ પોતે પોતાના વિશે લખતી થઈ અને એમ આપણાં સાહિત્યમાં એક નવું પરિમાણ ઉમેરાયું. એ સંદર્ભે જે કેટલાક નારી અવાજો પ્રગટ્યા જેમાં નારી પોતાના પ્રત્યે, પોતાના દેહ પ્રત્યે, પોતાની સંવેદનાઓ પ્રત્યે જાગૃત થઈ અને હિંમતપૂર્વક એને આલેખતી થઈ, એમાં મનીષા જોષી મહત્ત્વનાં કવયિત્રી છે.
વીસમી સદીના નવમા દાયકાની શરૂઆતથી આપણે ત્યાં નારી-દલિત ચેતનાઓ પ્રબળ રૂપે પ્રગટી. અત્યાર સુધી નારી વતી બીજાઓએ લખ્યું પણ હવે એ પોતે પોતાના વિશે લખતી થઈ અને એમ આપણાં સાહિત્યમાં એક નવું પરિમાણ ઉમેરાયું. એ સંદર્ભે જે કેટલાક નારી અવાજો પ્રગટ્યા જેમાં નારી પોતાના પ્રત્યે, પોતાના દેહ પ્રત્યે, પોતાની સંવેદનાઓ પ્રત્યે જાગૃત થઈ અને હિંમતપૂર્વક એને આલેખતી થઈ, એમાં મનીષા જોષી મહત્ત્વનાં કવયિત્રી છે.
એમના પ્રથમ સંગ્રહ ‘કંદરા’(૧૯૯૬)માં રતિ આવેગ, પુરુષ ઝંખના, પુરુષ દ્વેષ, વિદ્રોહ કાવ્યરૂપ પામ્યા છે. સ્ત્રીના અસ્તિત્વ સાથે જોડાયેલાં કેટલાંક અતિ સૂક્ષ્મ સંવેદનો ગુજરાતી કવિતામાં પહેલીવાર આ સંગ્રહમાં મળે છે. જેમકે રજસ્વલા થતાં નારીના દેહમાં ફેરફારની સાથે આવતી પોતાના શરીર પ્રત્યેની સભાનતા અને રતિઝંખના સંકુલ રીતે રજૂ થઈ છે. જેમકેઃ
એમના પ્રથમ સંગ્રહ ‘કંદરા’(૧૯૯૬)માં રતિ આવેગ, પુરુષ ઝંખના, પુરુષ દ્વેષ, વિદ્રોહ કાવ્યરૂપ પામ્યા છે. સ્ત્રીના અસ્તિત્વ સાથે જોડાયેલાં કેટલાંક અતિ સૂક્ષ્મ સંવેદનો ગુજરાતી કવિતામાં પહેલીવાર આ સંગ્રહમાં મળે છે. જેમકે રજસ્વલા થતાં નારીના દેહમાં ફેરફારની સાથે આવતી પોતાના શરીર પ્રત્યેની સભાનતા અને રતિઝંખના સંકુલ રીતે રજૂ થઈ છે. જેમકેઃ
26,604

edits