ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૦મું/કાન્તિલાલ બળદેવદાસ વ્યાસ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(કોમા)
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|કાન્તિલાલ બળદેવરામ વ્યાસ|}}
{{Heading|કાન્તિલાલ બળદેવરામ વ્યાસ|}}
[[File:Kantilal Vyas.jpg|200px|right]]
{{Poem2Open}}
{{Poem2Open}}
આ યુવાન ભાષાશાસ્ત્રીનું મૂળ વતન વિરમગામ. તેમનો જન્મ ધ્રાંગધ્રા તાલુકાના હામપુર ગામમાં, તા. ૨૧-૧૧-૧૯૧૦ના રોજ થયો હતો. તેઓ જ્ઞાતિએ ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ છે. તેમના પિતાનું નામ બળદેવરામ મોતીરામ વ્યાસ, માતાનું નામ મણિબહેન, અને પત્નીનું નામ શ્રી. વિદ્યાગૌરી છે. તેમની લગ્નસાલ ઇ. સ.૧૯૨૭ છે.
આ યુવાન ભાષાશાસ્ત્રીનું મૂળ વતન વિરમગામ. તેમનો જન્મ ધ્રાંગધ્રા તાલુકાના હામપુર ગામમાં, તા. ૨૧-૧૧-૧૯૧૦ના રોજ થયો હતો. તેઓ જ્ઞાતિએ ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ છે. તેમના પિતાનું નામ બળદેવરામ મોતીરામ વ્યાસ, માતાનું નામ મણિબહેન, અને પત્નીનું નામ શ્રી. વિદ્યાગૌરી છે. તેમની લગ્નસાલ ઇ. સ.૧૯૨૭ છે.

Navigation menu