4,520
edits
(કોમા) |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|કાન્તિલાલ બળદેવરામ વ્યાસ|}} | {{Heading|કાન્તિલાલ બળદેવરામ વ્યાસ|}} | ||
[[File:Kantilal Vyas.jpg|200px|right]] | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ યુવાન ભાષાશાસ્ત્રીનું મૂળ વતન વિરમગામ. તેમનો જન્મ ધ્રાંગધ્રા તાલુકાના હામપુર ગામમાં, તા. ૨૧-૧૧-૧૯૧૦ના રોજ થયો હતો. તેઓ જ્ઞાતિએ ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ છે. તેમના પિતાનું નામ બળદેવરામ મોતીરામ વ્યાસ, માતાનું નામ મણિબહેન, અને પત્નીનું નામ શ્રી. વિદ્યાગૌરી છે. તેમની લગ્નસાલ ઇ. સ.૧૯૨૭ છે. | આ યુવાન ભાષાશાસ્ત્રીનું મૂળ વતન વિરમગામ. તેમનો જન્મ ધ્રાંગધ્રા તાલુકાના હામપુર ગામમાં, તા. ૨૧-૧૧-૧૯૧૦ના રોજ થયો હતો. તેઓ જ્ઞાતિએ ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ છે. તેમના પિતાનું નામ બળદેવરામ મોતીરામ વ્યાસ, માતાનું નામ મણિબહેન, અને પત્નીનું નામ શ્રી. વિદ્યાગૌરી છે. તેમની લગ્નસાલ ઇ. સ.૧૯૨૭ છે. | ||