પ્રતિપદા/નિજી સ્વર નોખી કવિતાની શોધ – અજયસિંહ ચૌહાણ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 202: Line 202:
મારા પગ ખેંચીને ઢસડી જશે જંગલમાં....’
મારા પગ ખેંચીને ઢસડી જશે જંગલમાં....’
મનીષા જોષીનું નારી-સંવેદન બહુધા વૈયક્તિક સંવેદન છે. એ નારી સમૂહની ચેતના નથી. એમનો એવો આશય પણ નથી. ને આમ છતાં એમની કવિતા ગુજરાતી નારીવાચક કવિતાનો એક મહત્ત્વનો સૂર છે. નારીના અંગત સંવેદનો, શરીર પ્રત્યેની એની સભાનતા, શરૂઆતની કવિતામાં તીવ્રરૂપે આવતો પુરુષ-દ્વેષ, પ્રબળ રતિઝંખના અને પછીના સંગ્રહોમાં આવતો એક પ્રકારનો સમભાવ, વીગત અને વર્તમાનના સાહચર્યો, ઘર-વતનનો વિચ્છેદ એમ અનેક રૂપો મનીષા જોષીની કવિતામાં નિરૂપાયા છે, જે એમને અનુ-આધુનિક સમયનાં નોખી મુદ્રા પ્રગટાવનારા કવયિત્રીનું સ્થાન અપાવે છે.{{Poem2Close}}
મનીષા જોષીનું નારી-સંવેદન બહુધા વૈયક્તિક સંવેદન છે. એ નારી સમૂહની ચેતના નથી. એમનો એવો આશય પણ નથી. ને આમ છતાં એમની કવિતા ગુજરાતી નારીવાચક કવિતાનો એક મહત્ત્વનો સૂર છે. નારીના અંગત સંવેદનો, શરીર પ્રત્યેની એની સભાનતા, શરૂઆતની કવિતામાં તીવ્રરૂપે આવતો પુરુષ-દ્વેષ, પ્રબળ રતિઝંખના અને પછીના સંગ્રહોમાં આવતો એક પ્રકારનો સમભાવ, વીગત અને વર્તમાનના સાહચર્યો, ઘર-વતનનો વિચ્છેદ એમ અનેક રૂપો મનીષા જોષીની કવિતામાં નિરૂપાયા છે, જે એમને અનુ-આધુનિક સમયનાં નોખી મુદ્રા પ્રગટાવનારા કવયિત્રીનું સ્થાન અપાવે છે.{{Poem2Close}}
૦૦૦
<center>૦૦૦</center>
 
પ્રતિપદાની તા. ૨૧ સપ્ટેમ્બર, ૨૦૧૪ રવિવારની ચતુર્થ બેઠક : ઉમાશંકર કવિસંગતિમાં અપાયેલું વ્યાખ્યાન.
પ્રતિપદાની તા. ૨૧ સપ્ટેમ્બર, ૨૦૧૪ રવિવારની ચતુર્થ બેઠક : ઉમાશંકર કવિસંગતિમાં અપાયેલું વ્યાખ્યાન.
26,604

edits