પ્રતિપદા/નિજી સ્વર નોખી કવિતાની શોધ – અજયસિંહ ચૌહાણ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|નિજી સ્વર નોખી કવિતાની શોધ| અજયસિંહ ચૌહાણ}}
{{Heading|નિજી સ્વર નોખી કવિતાની શોધ| અજયસિંહ ચૌહાણ}}
{{Poem2Open}}
નવી પેઢીના, આવી રહેલા જૂજ અભ્યાસીઓમાંના એક સભાન, જવાબદાર અધ્યાપક. સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગરના મહેનતુ અને કલાઓમાં રસ-રુચિ કેળવવા મથતા વિદ્યાર્થી તરીકે જાણીતા. કુશળ આયોજક-સંયોજક. મણિલાલ હ. પટેલના માર્ગદર્શનમાં ‘આધુનિકોત્તર ગુજરાતી કવિતા’ વિષય પર સંશોધન કરીને ગ્રંથ પ્રકાશિત કર્યો છે. નર્મદા પરિક્રમા તથા પ્રવાસમાં રસ. લલિત નિબંધો પર હાથ અજમાવી રહ્યા છે. અમૃતલાલ વેગડના નર્મદા પરિક્રમાના ગ્રંથો વિશે લઘુ અભ્યાસગ્રંથ પ્રગટ કર્યો છે. પ્રવાસ લેખોના એક સંપાદન ઉપરાંત ‘ગામ જવાની હઠ છોડી દે’ નામે (મ. હ. પટેલનાં) ચૂટેલાં કાવ્યોનું સંપાદન પણ પ્રગટ થયું છે. મેઘરજ સરકારી કૉલેજમાં અધ્યાપક તરીકે પ્રવૃત્ત છે. એન. એસ. પટેલ આટ્‌ર્સ કૉલેજના ઉપક્રમે અજયસિંહના નેતૃત્ત્વમાં અભ્યાસ શિબિરો, વ્યાખ્યાનો તથા અધિવેશનો યોજાયાં, સફળ રહ્યાં.{{Poem2Close}}


નવી પેઢીના, આવી રહેલા જૂજ અભ્યાસીઓમાંના એક સભાન, જવાબદાર અધ્યાપક. સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગરના મહેનતુ અને કલાઓમાં રસ-રુચિ કેળવવા મથતા વિદ્યાર્થી તરીકે જાણીતા. કુશળ આયોજક-સંયોજક. મણિલાલ હ. પટેલના માર્ગદર્શનમાં ‘આધુનિકોત્તર ગુજરાતી કવિતા’ વિષય પર સંશોધન કરીને ગ્રંથ પ્રકાશિત કર્યો છે. નર્મદા પરિક્રમા તથા પ્રવાસમાં રસ. લલિત નિબંધો પર હાથ અજમાવી રહ્યા છે. અમૃતલાલ વેગડના નર્મદા પરિક્રમાના ગ્રંથો વિશે લઘુ અભ્યાસગ્રંથ પ્રગટ કર્યો છે. પ્રવાસ લેખોના એક સંપાદન ઉપરાંત ‘ગામ જવાની હઠ છોડી દે’ નામે (મ. હ. પટેલનાં) ચૂટેલાં કાવ્યોનું સંપાદન પણ પ્રગટ થયું છે. મેઘરજ સરકારી કૉલેજમાં અધ્યાપક તરીકે પ્રવૃત્ત છે. એન. એસ. પટેલ આટ્‌ર્સ કૉલેજના ઉપક્રમે અજયસિંહના નેતૃત્ત્વમાં અભ્યાસ શિબિરો, વ્યાખ્યાનો તથા અધિવેશનો યોજાયાં, સફળ રહ્યાં.
<center><small>(રાજેશ પંડ્યા, સંજુ વાળા, ઉદયન ઠક્કર, તથા મનીષા જોષીની કવિતા વિશે)</small>
 
<small>(રાજેશ પંડ્યા, સંજુ વાળા, ઉદયન ઠક્કર, તથા મનીષા જોષીની કવિતા વિશે)</small>


{{Poem2Open}}પ્રતિપદા યોજિત અનુ-આધુનિક કવિતાના ઉત્સવમાં મારી આગલી બેઠકમાં રજૂ થયેલી કવિઓની એક આખી પેઢી છે. એ કવિઓ પછી લખતા થયેલા  પણ સંવેદન અને રચનારીતિએ અનુ-આધુનિક કવિઓમાં રાજેશ પંડ્યા, સંજુ વાળા, મનીષા જોષી અને ઉદયન ઠક્કર મહત્ત્વનાં છે. આજે આ મંચ પરથી હવે તો જીવનની ઉત્તર અવસ્થાએ પહોંચેલા કવિઓની સાથે નવા અવાજ સાથે પોતાનું સ્થાન નિશ્ચિત કરી રહેલા આ કવિઓ પણ છે.
{{Poem2Open}}પ્રતિપદા યોજિત અનુ-આધુનિક કવિતાના ઉત્સવમાં મારી આગલી બેઠકમાં રજૂ થયેલી કવિઓની એક આખી પેઢી છે. એ કવિઓ પછી લખતા થયેલા  પણ સંવેદન અને રચનારીતિએ અનુ-આધુનિક કવિઓમાં રાજેશ પંડ્યા, સંજુ વાળા, મનીષા જોષી અને ઉદયન ઠક્કર મહત્ત્વનાં છે. આજે આ મંચ પરથી હવે તો જીવનની ઉત્તર અવસ્થાએ પહોંચેલા કવિઓની સાથે નવા અવાજ સાથે પોતાનું સ્થાન નિશ્ચિત કરી રહેલા આ કવિઓ પણ છે.
Line 204: Line 204:
<center>૦૦૦</center>
<center>૦૦૦</center>


પ્રતિપદાની તા. ૨૧ સપ્ટેમ્બર, ૨૦૧૪ રવિવારની ચતુર્થ બેઠક : ઉમાશંકર કવિસંગતિમાં અપાયેલું વ્યાખ્યાન.
{{Right|''પ્રતિપદાની તા. ૨૧ સપ્ટેમ્બર, ૨૦૧૪ રવિવારની ચતુર્થ બેઠક : ઉમાશંકર કવિસંગતિમાં અપાયેલું વ્યાખ્યાન.''}}