26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| Line 114: | Line 114: | ||
<poem>"વણનકશાનું નગર અમારું/ નહીં ઘરને દરવાજા/ | <poem>"વણનકશાનું નગર અમારું/ નહીં ઘરને દરવાજા/ | ||
વણમસ્તકનો મુરશીદ બોલ્યો/ જોગી, અંદર આ જા/ | |||
પડ્્યો બોલ ઝીલ્યો,/ વણજિહ્વા પૂરી ટાપસીઃ હાજી".</poem> | |||
જેમકે – | જેમકે – | ||
<poem>"જે વસ્તુઓ અંદરની તરફ ઊઘડે છે/ કેવલ અંદરની તરફ/તે હોય છે કવિતા, ઈશ્વર અને મરણ."</poem> | |||
જેમકે – | જેમકે – | ||
<poem>"જો પિપલમંડી/ સ્થળ હોય તો/ એ છે અત્ર ને અનવદ્ય/ પળ | |||
હોય તો/ એ છે સહજ ને સદ્ય / જેમ બે સ્થળ વચ્ચે દ્વિધાનો | |||
અવકાશ બચતો નથી/ એમ કશું જ અંતર નથી રહેતું/ અસ્થિ | |||
અને આસ્થા વચ્ચે/ સ્થાન અને પ્રસ્થાન વચ્ચે/ પીપલમંડી | |||
અને પન્નીગલી વચ્ચે."</poem> | |||
વિનોદ કદાચ ગળથૂથીથી આસ્થાનાં ધાવણ ધાવીને મોટા થયા છે. અને એ જ માનસ સાથે એમણે સૌરાષ્ટ્રને અને તળનાં નર-નારીને પ્રમાણ્યાં છે. એ દત્ત સાથે વિનોદની નિપુણતાનો સહજ સંયોગ થતાં એમનામાં ગીત પ્રગટ્યું અને એ પછી તો એમનામાંનો કવિજીવ એને ગાતાં થાક્યો નથી. એમનું એ ગાયન સદર્થે રોમૅન્ટિક છે. એ ગાયન સંસિદ્ધ પ્રતીકોના અર્થભાવથી રસિત છે, વળી, કાવ્યલયનો મલાજો સાચવીને સંગીતિમાં વિલસે છે. પણ સંસ્કૃત સાહિત્યના રસાનુભવે કરીને એમનામાં એક સામા, પ્રશિષ્ટ, છેડાની દિશા ખૂલી. વળી, આધુનિક સાહિત્યના રસાનુભાવે કરીને એમનામાં પણ કલા અને જીવન બેયની નિઃસારતાની વેદના સંભવી અને એમ એમના નિજી રોમૅન્ટસિઝમમાં તિરાડ પડી, કવિ નિર્ભ્રાન્ત થઈ ગયા. એ સઘળાંથી એમની જમીન બની. એમણે શરૂઆત કરી "પરંતુ"-થી પણ એમનું પહેલું ઉડ્ડયન છે | {{Poem2Open}} | ||
વિનોદ કદાચ ગળથૂથીથી આસ્થાનાં ધાવણ ધાવીને મોટા થયા છે. અને એ જ માનસ સાથે એમણે સૌરાષ્ટ્રને અને તળનાં નર-નારીને પ્રમાણ્યાં છે. એ દત્ત સાથે વિનોદની નિપુણતાનો સહજ સંયોગ થતાં એમનામાં ગીત પ્રગટ્યું અને એ પછી તો એમનામાંનો કવિજીવ એને ગાતાં થાક્યો નથી. એમનું એ ગાયન સદર્થે રોમૅન્ટિક છે. એ ગાયન સંસિદ્ધ પ્રતીકોના અર્થભાવથી રસિત છે, વળી, કાવ્યલયનો મલાજો સાચવીને સંગીતિમાં વિલસે છે. પણ સંસ્કૃત સાહિત્યના રસાનુભવે કરીને એમનામાં એક સામા, પ્રશિષ્ટ, છેડાની દિશા ખૂલી. વળી, આધુનિક સાહિત્યના રસાનુભાવે કરીને એમનામાં પણ કલા અને જીવન બેયની નિઃસારતાની વેદના સંભવી અને એમ એમના નિજી રોમૅન્ટસિઝમમાં તિરાડ પડી, કવિ નિર્ભ્રાન્ત થઈ ગયા. એ સઘળાંથી એમની જમીન બની. એમણે શરૂઆત કરી "પરંતુ"-થી પણ એમનું પહેલું ઉડ્ડયન છે {{Poem2Close}} | |||
<Poem>"ઝાલર વાગે જૂઠડી". બીજું છે, "શિખંડી" અને ત્રીજું છે, "તુણ્ડિલ-તુણ્ડિકા".</Poem> | |||
મને સોંપાયેલાં કાવ્યોમાં આ વાતનાં સમર્થનો મળે છેઃ જેમકે – | {{Poem2Open}}મને સોંપાયેલાં કાવ્યોમાં આ વાતનાં સમર્થનો મળે છેઃ જેમકે – | ||
કાચી સોપારી, લીલું લવિંગ, કંકોતરી, મોજડી, મેડી, ઝરૂખા, ઉંબર ને સાથિયા કે કૂંચી, પટારો, મૈયર, કંકુથાપા, મીંઢળ, ઘરચોળું, ખડકી, ચણોઠડી કે ઘૂઘરા જેવાં પ્રતીકોથી રચનાઓ સાર્થક થઈ છે. જેમકે – | કાચી સોપારી, લીલું લવિંગ, કંકોતરી, મોજડી, મેડી, ઝરૂખા, ઉંબર ને સાથિયા કે કૂંચી, પટારો, મૈયર, કંકુથાપા, મીંઢળ, ઘરચોળું, ખડકી, ચણોઠડી કે ઘૂઘરા જેવાં પ્રતીકોથી રચનાઓ સાર્થક થઈ છે. જેમકે – | ||
કચક્કડાની ચૂડી અને કૂણા માખણથી, ખરબચડી કેડી અને પરવાળાંની પાનીથી કે સપનાના સાંબેલાથી જે વિરોધમૂલક સન્નિધિઓ પ્રગટે છે એમાં તળ અને આધુનિક બેય વિશ્વો સમરસ થઈને માનવીય વેદનાને અંકિત કરી આપે છે. જેમકે – | કચક્કડાની ચૂડી અને કૂણા માખણથી, ખરબચડી કેડી અને પરવાળાંની પાનીથી કે સપનાના સાંબેલાથી જે વિરોધમૂલક સન્નિધિઓ પ્રગટે છે એમાં તળ અને આધુનિક બેય વિશ્વો સમરસ થઈને માનવીય વેદનાને અંકિત કરી આપે છે. જેમકે – | ||
"કાગળમાં કાળઝાળ રેતી વિંઝાય / અને લેખણમાં બેઠી છે લૂ,/ આંગળિયું ઓગળીને અટકળ થઈ જાય/ અમે લખીએ તો લખીએ પણ શું?"-માં એ નિઃસારતાને વાચા અપાઈ છે. આ નિર્ભ્રાન્ત કવિ હવે લખશે ત્યારે એ કેવું હશે એની કલ્પના નથી આવતી પણ જે હશે તે આ જમીન પર તો હશે જ. | "કાગળમાં કાળઝાળ રેતી વિંઝાય / અને લેખણમાં બેઠી છે લૂ,/ આંગળિયું ઓગળીને અટકળ થઈ જાય/ અમે લખીએ તો લખીએ પણ શું?"-માં એ નિઃસારતાને વાચા અપાઈ છે. આ નિર્ભ્રાન્ત કવિ હવે લખશે ત્યારે એ કેવું હશે એની કલ્પના નથી આવતી પણ જે હશે તે આ જમીન પર તો હશે જ. | ||
મણિલાલમાં કવિ અને જમીન સહજાત છે. જે જમીનમાં જન્મ્યા એ જ એમનાં સર્જનોની જમીન છે. મને સોંપાયેલા ૪ કવિઓમાં મણિલાલ કવિ-ઉપરાન્તના સાહિત્યકાર છે. આપણે એમનામાંના કવિને વિશે જરાતરા સ્થિર થયા હોઈએ ત્યાં એ આપણને એમના નિબન્ધોમાં લઈ જાય, વાર્તાઓમાં ખેંચી જાય, પોતે લખેલા ચરિત્ર-ગ્રન્થો બતાડે. વગેરે. ગ્રામ-પરિવેશની પ્રકૃતિ જોડે નિરન્તર જીવતો એમનો જીવ સાહિત્યકલાનાં અધ્યયન-અધ્યાપને કરીને સાહિત્યલેખનમાં પરોવાય છે. એમનો પણ આપણી આધુનિકતાવાદી સાહિત્ય-સંસ્કૃતિમાં ઉછેર થાય છે એટલે એમનામાં પણ સંશયગ્રસ્ત સર્જકમન પ્રગટે છે અને એમ દત્ત અને નિપુણતાનો સંયોગ રચાતો ચાલે છે. એ પ્રકારે એમનાં ઉડ્ડયનો શરૂ થાય છે. પહેલું ઉડ્ડયન છે, "પદ્મા વિનાના દેશમાં" અને તે પછીનું છે, "ડુંગર કોરી ઘર કર્યાં". | મણિલાલમાં કવિ અને જમીન સહજાત છે. જે જમીનમાં જન્મ્યા એ જ એમનાં સર્જનોની જમીન છે. મને સોંપાયેલા ૪ કવિઓમાં મણિલાલ કવિ-ઉપરાન્તના સાહિત્યકાર છે. આપણે એમનામાંના કવિને વિશે જરાતરા સ્થિર થયા હોઈએ ત્યાં એ આપણને એમના નિબન્ધોમાં લઈ જાય, વાર્તાઓમાં ખેંચી જાય, પોતે લખેલા ચરિત્ર-ગ્રન્થો બતાડે. વગેરે. ગ્રામ-પરિવેશની પ્રકૃતિ જોડે નિરન્તર જીવતો એમનો જીવ સાહિત્યકલાનાં અધ્યયન-અધ્યાપને કરીને સાહિત્યલેખનમાં પરોવાય છે. એમનો પણ આપણી આધુનિકતાવાદી સાહિત્ય-સંસ્કૃતિમાં ઉછેર થાય છે એટલે એમનામાં પણ સંશયગ્રસ્ત સર્જકમન પ્રગટે છે અને એમ દત્ત અને નિપુણતાનો સંયોગ રચાતો ચાલે છે. એ પ્રકારે એમનાં ઉડ્ડયનો શરૂ થાય છે. પહેલું ઉડ્ડયન છે, "પદ્મા વિનાના દેશમાં" અને તે પછીનું છે, "ડુંગર કોરી ઘર કર્યાં". | ||
મને સોંપાયેલાં કાવ્યોમાં પણ એના સંકેતો મળે છે. જેમકે – | મને સોંપાયેલાં કાવ્યોમાં પણ એના સંકેતો મળે છે. જેમકે –{{Poem2Close}} | ||
<Poem>"કોઈ સાદ પાડે છે વર્ષોથી/ ડુંગરમાળાઓની પેલે પારથી/ | |||
વનવગડામાં રમતીભમતી કેડી જેવો..."</Poem> | |||
જેમકે – | જેમકે – | ||
<Poem>"કૂંપળની ભાષામાં/જંગલ બોલ્યું /તન તરણાનું ડોલ્યું/ | |||
ઝરણાએ મોં ખોલ્યું".</Poem> | |||
જેમકે – | જેમકે – | ||
<Poem>"વનવટો પામેલાં/ પંખીઓ વૃક્ષો લઈને જ ઊડી ગયાં હશે?/ | |||
શબ્દો ખાલીખમ સૂગરીમાળે ઝૂરે/ સૂકાં પાંદડાંના પીળા અવાજોમાં." </Poem> | |||
જેમકે – | જેમકે – | ||
<Poem>"ખરી ગયેલા સગપણ વચ્ચે/ ઊભો છું હું ભવરણ વચ્ચે...."</Poem> | |||
જેમકે – | જેમકે – | ||
<Poem>"જળમાં, તળમાં, દીવા બળતા દશે દિશામાં / દૂર મલકમાં ફરી | |||
જવાના અવસર આવ્યા."</Poem> | |||
બાબુ ભલે વિદેશે વસે છે પણ ગ્રામ-પરિવેશમાં જન્મ્યા છે. એમણે એ પરિવેશની દારુણ વાસ્તવિકતાઓને જાણી છે, માણી છે. એક તરફ વિદેશ વસવાટ અને બીજી તરફ એવા વતનની યાદ. એક તરફ પ્રગતિ-આરૂઢ વર્તમાન અને બીજી તરફ બિસ્માર ભૂતકાળ. અધ્યયનકાળે એમણે આધુનિક ગુજરાતી સાહિત્યનો રસાનુભવ લીધો. બાબુ પણ આધુનિક સંવેદનશીલતાથી ઘવાયા. પણ પછી એનો એમનાથી વિશ્વ-સાહિત્ય સાથે મુકાબલો મંડાઈ ગયો. એ દ્વિધ દત્ત સાથે એમની નિપુણતા જોડાઈ અને જમીન બની. એ પર જાણે કે સર્જનાત્મક વિસ્ફોટો થયા. "કાચંડો અને દર્પણ" પ્રકારે દુર્દાન્ત કહી શકાય – અન્ટ્રૅક્ટેબલ – એવી પ્રયોગસાહસિકતા પ્રગટી. એ પરથી એમનું પહેલું ઉડ્ડયન "ઘરઝુરાપો", બીજું "સાપફેરા" અને ત્રીજું "ગુરુજાપ અને માલ્લું" સંભવ્યું. | |||
મને સોંપાયેલાં કાવ્યોમાં એનાં અનેક ચિહ્નો પ્રગટેલાં છેઃ | {{Poem2Open}}બાબુ ભલે વિદેશે વસે છે પણ ગ્રામ-પરિવેશમાં જન્મ્યા છે. એમણે એ પરિવેશની દારુણ વાસ્તવિકતાઓને જાણી છે, માણી છે. એક તરફ વિદેશ વસવાટ અને બીજી તરફ એવા વતનની યાદ. એક તરફ પ્રગતિ-આરૂઢ વર્તમાન અને બીજી તરફ બિસ્માર ભૂતકાળ. અધ્યયનકાળે એમણે આધુનિક ગુજરાતી સાહિત્યનો રસાનુભવ લીધો. બાબુ પણ આધુનિક સંવેદનશીલતાથી ઘવાયા. પણ પછી એનો એમનાથી વિશ્વ-સાહિત્ય સાથે મુકાબલો મંડાઈ ગયો. એ દ્વિધ દત્ત સાથે એમની નિપુણતા જોડાઈ અને જમીન બની. એ પર જાણે કે સર્જનાત્મક વિસ્ફોટો થયા. "કાચંડો અને દર્પણ" પ્રકારે દુર્દાન્ત કહી શકાય – અન્ટ્રૅક્ટેબલ – એવી પ્રયોગસાહસિકતા પ્રગટી. એ પરથી એમનું પહેલું ઉડ્ડયન "ઘરઝુરાપો", બીજું "સાપફેરા" અને ત્રીજું "ગુરુજાપ અને માલ્લું" સંભવ્યું. | ||
મને સોંપાયેલાં કાવ્યોમાં એનાં અનેક ચિહ્નો પ્રગટેલાં છેઃ{{Poem2Close}} | |||
જેમકે – | જેમકે – | ||
<Poem>"માણસના અસ્તિત્વને મૅણો ચડ્યો છે / ભૂખ્યા ઈશ્વરો | |||
ઘોરખોદિયા બનીને નીકળી પડ્યા છે... નહીં તો / મારી ભાષાની | |||
ઘરથાળે / આકડિયા શા માટે / ઊગવા લાગે?"</Poem> | |||
જેમકે – | જેમકે – | ||
<Poem>"જીવ અને શિવને/ એક સાથે / આઠમ અને અગિયારસ બેસશે, | |||
મંકોડાઓની પીઠ પર / ચાંદો ઊગશે/ અને અળસિયાં/ માથે | |||
મુગટ/ ડીલે જરકસી જામા પહેરીને/ બહાર નીકળશે." </Poem> | |||
જેમકે – | જેમકે – | ||
<Poem>"ગામમાં, ગલીઓમાં, નવેરામાં, નળિયાંમાં, / શેણી-વિજાણંદની | |||
વારતામાં / | |||
ને ભાઈ-બેનના હેતમાં/ ધૂળનાં વહાણો ફરવા લાગ્યાં છે/ | |||
ક્યાંય પણ દેખાતું નથી મનેખ." </Poem> | |||
જેમકે – | જેમકે – | ||
<Poem>"ડોશીને લાગ્યું કે/ એનો અન્ત હવે નજીક છે / ત્યારે એ | |||
ચુપચાપ ઊભી થઈ, / કાતરિયામાં વરસોથી મૂકી રાખેલાં / | |||
વાંસનાં ચાર લાકડાં / અને કાથીનું પીલ્લું / નીચે લઈ આવી / | |||
બાંધી દીધી / એની પોતાની એક નનામી." જેમકે –</Poem> | |||
"ક્યારેક મને એકલા એકલા ખૂબ કંટાળો આવે ત્યારે હું મારી બારીમાંથી દેખાતા પર્વતોને મારા ઓરડામાં બોલાવતો હોઉં છું." વગેરે. | {{Poem2Open}}"ક્યારેક મને એકલા એકલા ખૂબ કંટાળો આવે ત્યારે હું મારી બારીમાંથી દેખાતા પર્વતોને મારા ઓરડામાં બોલાવતો હોઉં છું." વગેરે.{{Poem2Close}} | ||
<center>*** | <center>*** | ||
આ સિગ્નેચર-સૂર વિશે ભવિષ્યમાં કંઈક સુધારા-વધારા સાથેનું કરાશે, હાલ વિરમું. | આ સિગ્નેચર-સૂર વિશે ભવિષ્યમાં કંઈક સુધારા-વધારા સાથેનું કરાશે, હાલ વિરમું. | ||
| Line 176: | Line 177: | ||
<center>૦૦૦ | <center>૦૦૦ | ||
{{Right|''પ્રતિપદાની તા. ૨૧ સપ્ટેમ્બર, ૨૦૧૪ રવિવારની તૃતીય બેઠક : કબીર કવિસંગતિમાં અપાયેલું વ્યાખ્યાન.''}} | {{Right|''પ્રતિપદાની તા. ૨૧ સપ્ટેમ્બર, ૨૦૧૪ રવિવારની તૃતીય બેઠક : કબીર કવિસંગતિમાં અપાયેલું વ્યાખ્યાન.''}} | ||
edits