ભગવાનદાસ પટેલનો વિસ્તૃત પરિચય: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 11: Line 11:
• કર્મશીલ બની દાંતા-ખેડબ્રહ્મા તાલુકામાંથી અમાનવીય ડાકણપ્રથા નાબૂદ કરી.
• કર્મશીલ બની દાંતા-ખેડબ્રહ્મા તાલુકામાંથી અમાનવીય ડાકણપ્રથા નાબૂદ કરી.
• સેવાનિવૃત્તિ પછી પાંચ વર્ષ એમણે આદિવાસી અકાદમી, તેજગઢમાં માનદ નિયામક તરીકે સેવા આપી ૮૦૦ આદિવાસી ગામોમાં વિકાસનાં કાર્યો કરાવ્યાં અને આદિવાસી સંસ્કૃતિ-સંગ્રહાલયની સ્થાપના કરી.
• સેવાનિવૃત્તિ પછી પાંચ વર્ષ એમણે આદિવાસી અકાદમી, તેજગઢમાં માનદ નિયામક તરીકે સેવા આપી ૮૦૦ આદિવાસી ગામોમાં વિકાસનાં કાર્યો કરાવ્યાં અને આદિવાસી સંસ્કૃતિ-સંગ્રહાલયની સ્થાપના કરી.
{{Poem2Close}}
'''વ્યાખ્યાનો :'''
'''વ્યાખ્યાનો :'''
{{Poem2Open}}
• તા. ૫મી માર્ચ, ૨૦૦૪ના રોજ રાષ્ટ્રીય આદિવાસી અકાદમી, તેજગઢમાં ‘આદિવાસી લોકસંપદા’ પ્રદર્શન, હૉલેન્ડ દેશના રાજદૂત :(એમ્બેસેડર) એરિક નીયે અને તેમની પત્નીનું સ્વાગત તથા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કર્ણાટકના ‘યક્ષગાન કેન્દ્ર’ના કલાકારો દ્વારા ભજવાયેલ ‘જટાયુમોક્ષ’ નૃત્યનાટિકાનું આયોજન અને સંચાલન. અને લોકનાટ્ય વિશે વ્યાખ્યાન.
• તા. ૫મી માર્ચ, ૨૦૦૪ના રોજ રાષ્ટ્રીય આદિવાસી અકાદમી, તેજગઢમાં ‘આદિવાસી લોકસંપદા’ પ્રદર્શન, હૉલેન્ડ દેશના રાજદૂત :(એમ્બેસેડર) એરિક નીયે અને તેમની પત્નીનું સ્વાગત તથા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કર્ણાટકના ‘યક્ષગાન કેન્દ્ર’ના કલાકારો દ્વારા ભજવાયેલ ‘જટાયુમોક્ષ’ નૃત્યનાટિકાનું આયોજન અને સંચાલન. અને લોકનાટ્ય વિશે વ્યાખ્યાન.
• રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિસંવાદોમાં સહભાગી થઈ આદિવાસી સમાજ, લોકસાહિત્ય અને તેનાં પ્રકાર-સ્વરૂપો, જીવનમૂલ્યો વગેરે વિષય પર ૨૫૦ વ્યાખ્યાનો આપ્યાં.
• રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિસંવાદોમાં સહભાગી થઈ આદિવાસી સમાજ, લોકસાહિત્ય અને તેનાં પ્રકાર-સ્વરૂપો, જીવનમૂલ્યો વગેરે વિષય પર ૨૫૦ વ્યાખ્યાનો આપ્યાં.

Navigation menu