35,776
edits
No edit summary |
No edit summary |
||
| Line 123: | Line 123: | ||
પણ ભલે રામાયણના વસ્તુનાં કાવ્યો ગુજરાતમાં ઓછાં હોય પણ રામાયણનો ગુજરાતના જીવનમાં સમગ્ર વ્યાપ ઓછો નથી. હિંદુ ધર્મશાસ્ત્રોએ પુરુષને ગમે તેટલી સ્ત્રીઓ પરણવાની છૂટ આપી છે, છતાં હિંદુ સમાજે વ્યવહારમાં અને આદર્શમાં પણ એકપત્નીવ્રત રાખેલું છે. ખરું તો રામચરિતનાં ત્રણ મુખ્ય લક્ષણો – એક વચન, એક પત્ની અને એક બાણ, એ સર્વકાળની માનવસંસ્કૃતિએ ધ્યાનમાં રાખવા યોગ્ય મહાન ધ્યેય છે. એક વચન એ સમગ્ર માનવવ્યવહારશુદ્ધિનો સિદ્ધાંત છે; એક પત્ની એ માનવના રસિક જીવનનો આદર્શ છે; અને એક બાણ એ કાર્યસાધક એટલે કૌશલમુક્ત અતુલિત બલનું પ્રતીક છે. આ ઉપરાંત રામને પ્રજાએ આદર્શ રાજા ગણેલા છે, રામરાજ્ય એટલે ન્યાયયુક્ત આદર્શ રાજ. મહાત્માજીએ હિંદની અરધી ભણેલ પ્રજાને રામરાજ્યના સંદેશાથી જાગ્રત કરી – એમ હજી રામની ભાવના હિંદના તેમ જ ગુજરાતના સમગ્ર વ્યવહારમાં અને તેથી સાહિત્યમાં પણ એક જીવંત સંસ્કાર છે. | પણ ભલે રામાયણના વસ્તુનાં કાવ્યો ગુજરાતમાં ઓછાં હોય પણ રામાયણનો ગુજરાતના જીવનમાં સમગ્ર વ્યાપ ઓછો નથી. હિંદુ ધર્મશાસ્ત્રોએ પુરુષને ગમે તેટલી સ્ત્રીઓ પરણવાની છૂટ આપી છે, છતાં હિંદુ સમાજે વ્યવહારમાં અને આદર્શમાં પણ એકપત્નીવ્રત રાખેલું છે. ખરું તો રામચરિતનાં ત્રણ મુખ્ય લક્ષણો – એક વચન, એક પત્ની અને એક બાણ, એ સર્વકાળની માનવસંસ્કૃતિએ ધ્યાનમાં રાખવા યોગ્ય મહાન ધ્યેય છે. એક વચન એ સમગ્ર માનવવ્યવહારશુદ્ધિનો સિદ્ધાંત છે; એક પત્ની એ માનવના રસિક જીવનનો આદર્શ છે; અને એક બાણ એ કાર્યસાધક એટલે કૌશલમુક્ત અતુલિત બલનું પ્રતીક છે. આ ઉપરાંત રામને પ્રજાએ આદર્શ રાજા ગણેલા છે, રામરાજ્ય એટલે ન્યાયયુક્ત આદર્શ રાજ. મહાત્માજીએ હિંદની અરધી ભણેલ પ્રજાને રામરાજ્યના સંદેશાથી જાગ્રત કરી – એમ હજી રામની ભાવના હિંદના તેમ જ ગુજરાતના સમગ્ર વ્યવહારમાં અને તેથી સાહિત્યમાં પણ એક જીવંત સંસ્કાર છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
‘ગ્રંથાગાર’ ત્રૈમાસિક, વર્ષ ૪ અંક ૧, માર્ચ ૧૯૬૭<br> | ‘ગ્રંથાગાર’ ત્રૈમાસિક, વર્ષ ૪ અંક ૧, માર્ચ ૧૯૬૭<br> | ||
[‘આકલન’] | [‘આકલન’] | ||