પ્રતિપદા/નિજી સ્વર નોખી કવિતાની શોધ – અજયસિંહ ચૌહાણ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 12: Line 12:
'''રાજેશ પંડ્યા'''
'''રાજેશ પંડ્યા'''
{{Poem2Open}}ગીત-ગઝલના ઘોંઘાટો વચ્ચે રાજેશ પંડ્યા ‘પૃથ્વીને આ છેડે’ (પ્ર. ૨૦૦૧)માં અછાંદસની કેડી પર ડગ માંડે છે. રાજેશ પંડ્યા અધ્યાપક છે, કાવ્યમર્મજ્ઞ છે. કાવ્યઆસ્વાદની અનેક કૂંચીઓ એમની પાસે છે. સમકાલીન અને પુરોગામી કવિઓની કવિતા વિશે તલસ્પર્શી-તટસ્થ નિરીક્ષણો સમયાંતરે એમની પાસેથી મળતા રહ્યાં છે. એટલે કવિ તરીકેની એક સંપ્રજ્ઞતાપૂર્વક એ કાવ્યસર્જન કરે છે. ‘પૃથ્વીને આ છેડે’ની શરૂઆતની કવિતામાં કલ્પનપ્રધાનતાએ આત્મ ઉત્ખનન છે. ‘અરીસો’ જેવા કાવ્યોમાં એ આ રીતે રજૂ થયું છે.{{Poem2Close}}
{{Poem2Open}}ગીત-ગઝલના ઘોંઘાટો વચ્ચે રાજેશ પંડ્યા ‘પૃથ્વીને આ છેડે’ (પ્ર. ૨૦૦૧)માં અછાંદસની કેડી પર ડગ માંડે છે. રાજેશ પંડ્યા અધ્યાપક છે, કાવ્યમર્મજ્ઞ છે. કાવ્યઆસ્વાદની અનેક કૂંચીઓ એમની પાસે છે. સમકાલીન અને પુરોગામી કવિઓની કવિતા વિશે તલસ્પર્શી-તટસ્થ નિરીક્ષણો સમયાંતરે એમની પાસેથી મળતા રહ્યાં છે. એટલે કવિ તરીકેની એક સંપ્રજ્ઞતાપૂર્વક એ કાવ્યસર્જન કરે છે. ‘પૃથ્વીને આ છેડે’ની શરૂઆતની કવિતામાં કલ્પનપ્રધાનતાએ આત્મ ઉત્ખનન છે. ‘અરીસો’ જેવા કાવ્યોમાં એ આ રીતે રજૂ થયું છે.{{Poem2Close}}
<poem>‘એક સુખ હોય છે પોતાના ચહેરાને જોવાનું
<poem>‘એક સુખ હોય છે પોતાના ચહેરાને જોવાનું
કંઈ સમજીએ તે પહેલા જ
કંઈ સમજીએ તે પહેલા જ
Line 18: Line 17:
છેક નાભિ સુધી સંતોષનો શેરડો પાડી જતી હોય છે.’</poem>‘
છેક નાભિ સુધી સંતોષનો શેરડો પાડી જતી હોય છે.’</poem>‘
{{Poem2Open}}અરીસામાં જોતા મોટાભાગના મનુષ્યમાં પ્રથમ તબક્કે એક સૂક્ષ્મ આત્મરતિનો ભાવ જાગે છે, જે આમ તો શરૂઆતના ઉપરછલ્લો તરંગ છે, પણ ‘મલકી જતી આંખો’ અને ‘છેક નાભિ સુધી સંતોષનો શેરડો’માં એ ભાવની સૂક્ષ્મતા પ્રમાણી શકાશે. પણ વાત અહીં અટકતી નથી પછી શરૂ થાય છે આત્મઉત્ખનન.{{Poem2Close}}
{{Poem2Open}}અરીસામાં જોતા મોટાભાગના મનુષ્યમાં પ્રથમ તબક્કે એક સૂક્ષ્મ આત્મરતિનો ભાવ જાગે છે, જે આમ તો શરૂઆતના ઉપરછલ્લો તરંગ છે, પણ ‘મલકી જતી આંખો’ અને ‘છેક નાભિ સુધી સંતોષનો શેરડો’માં એ ભાવની સૂક્ષ્મતા પ્રમાણી શકાશે. પણ વાત અહીં અટકતી નથી પછી શરૂ થાય છે આત્મઉત્ખનન.{{Poem2Close}}
<poem>કાંઠે કાંઠે હારબંધ સરુવૃક્ષોનો તડકો
<poem>કાંઠે કાંઠે હારબંધ સરુવૃક્ષોનો તડકો
રખડી રખડી નદીમાં ભીંજાઈ લોહીઝાણ થઈ જાય છે
રખડી રખડી નદીમાં ભીંજાઈ લોહીઝાણ થઈ જાય છે
Line 29: Line 29:
ચહેરાના
ચહેરાના
સુંદર દંભથી શણગારાયેલ.</poem>
સુંદર દંભથી શણગારાયેલ.</poem>
‘પૃથ્વીને આ છેડે’ની ‘પૃથ્વીને છેડે બેઠો છું’, ‘પવન પડી ગયો છે’ અને ‘રાત્રિ’ ગુચ્છના કાવ્યોને બાદ કરતા બીજા અનેક કાવ્યોમાં આધુનિક રીતિની પ્રબળ અસર છે. અતિ સંકુલતા આ રચનાઓમાં વિશેષ છે.
{{Poem2Open}}‘પૃથ્વીને આ છેડે’ની ‘પૃથ્વીને છેડે બેઠો છું’, ‘પવન પડી ગયો છે’ અને ‘રાત્રિ’ ગુચ્છના કાવ્યોને બાદ કરતા બીજા અનેક કાવ્યોમાં આધુનિક રીતિની પ્રબળ અસર છે. અતિ સંકુલતા આ રચનાઓમાં વિશેષ છે.
બે વિરોધાભાસી પરિસ્થિતિ કે સંદર્ભો મૂકી સંવેદન પહોંચાડવું એ રાજેશ પંડ્યાની કાવ્યરીતિની એક મહત્ત્વની લાક્ષણિકતા છે. જુઓઃ
બે વિરોધાભાસી પરિસ્થિતિ કે સંદર્ભો મૂકી સંવેદન પહોંચાડવું એ રાજેશ પંડ્યાની કાવ્યરીતિની એક મહત્ત્વની લાક્ષણિકતા છે. જુઓઃ{{Poem2Close}}
:::તમે મચ્છી ખાઓ કે ભાત
 
::::::ચાહે માંસ ખાઓ
<poem>તમે મચ્છી ખાઓ કે ભાત
:::::::::ચાહે ધાન્ય
ચાહે માંસ ખાઓ
::::::::::::જમીન પર કુદકે કુદકે દોડતી
ચાહે ધાન્ય
:::::::::::::::મરધીની ટાંગ ખાઓ
જમીન પર કુદકે કુદકે દોડતી
::::::::::::::::::કે પછી જમીનથી ઊંચે ઝળુંબતાં
મરધીની ટાંગ ખાઓ
:::::::::::::::::::::લેલુંબ ફળ
કે પછી જમીનથી ઊંચે ઝળુંબતાં
::::::::::::::::::::::::ઈડાં ખાઓ કે બટાકા
લેલુંબ ફળ
:::::::::::::::::::::::::::બધુ પચી જાય
ઈડાં ખાઓ કે બટાકા
::::::::::::::::::::::::::::::તમને એવી મજબૂત હોજરી મળી છે
બધુ પચી જાય
આ વિરોધાભાસ દ્વારા જ બધું જ બધા માટે છે એ સંદર્ભ રચાય છે પણ સવાલ આપણા વિવેકનો છે કે આપણે શું પસંદ કરીએ છીએ? કાવ્યાન્તે યોજેલા પદવિન્યાસમાં કવિ બોલચાલની ભાષાનો પદવ્યુત્ક્રમ યોજી સાદા કહેવાયેલા વાક્યથી સંકેત રચે છે.
તમને એવી મજબૂત હોજરી મળી છે</poem>
કાવ્યલેખન પોતે જ કસોટીની વાત છે એ સંદર્ભ, ભાષા સાથેની સતત મથામણ ‘ચકલીઓ કે કવિતા’ અને ‘કાવ્યલેખન અનેક’ જેવા કાવ્યોમાં છે. ‘પૃથ્વીને આ છેડે’ પછી વિવિધ સામયિકોમાં છપાયેલી પણ ગ્રંથસ્થ થવી બાકી રચનાઓમાં રાજેશ પંડ્યાની રચનારીતિ અને સંવેદન વિશ્વનો નવો આયામ સિદ્ધ થાય છે. આ કાવ્યોમાં શરૂઆતની આધુનિકતાની છાંટ ઓગળી જાય છે. ‘જંગલ અને રણમાં, મિત્રો અને હું’, ‘રાત્રિસંસાર’, ‘સમુદ્રકાવ્યો’ એ રીતે મહત્ત્વના છે.
{{Poem2Open}}આ વિરોધાભાસ દ્વારા જ બધું જ બધા માટે છે એ સંદર્ભ રચાય છે પણ સવાલ આપણા વિવેકનો છે કે આપણે શું પસંદ કરીએ છીએ? કાવ્યાન્તે યોજેલા પદવિન્યાસમાં કવિ બોલચાલની ભાષાનો પદવ્યુત્ક્રમ યોજી સાદા કહેવાયેલા વાક્યથી સંકેત રચે છે.
:::જંગલની ભાષા હું કદી સાંભળી શક્યો નથી
કાવ્યલેખન પોતે જ કસોટીની વાત છે એ સંદર્ભ, ભાષા સાથેની સતત મથામણ ‘ચકલીઓ કે કવિતા’ અને ‘કાવ્યલેખન અનેક’ જેવા કાવ્યોમાં છે. ‘પૃથ્વીને આ છેડે’ પછી વિવિધ સામયિકોમાં છપાયેલી પણ ગ્રંથસ્થ થવી બાકી રચનાઓમાં રાજેશ પંડ્યાની રચનારીતિ અને સંવેદન વિશ્વનો નવો આયામ સિદ્ધ થાય છે. આ કાવ્યોમાં શરૂઆતની આધુનિકતાની છાંટ ઓગળી જાય છે. ‘જંગલ અને રણમાં, મિત્રો અને હું’, ‘રાત્રિસંસાર’, ‘સમુદ્રકાવ્યો’ એ રીતે મહત્ત્વના છે.{{Poem2Close}}
::::::એમ રણનું મૌન પણ હું સમજી શક્યો નથી કદીય
<poem>જંગલની ભાષા હું કદી સાંભળી શક્યો નથી
જંગલ-રણ-મિત્રો અને કવિ(કાવ્યનાયક)નું સાયુજ્ય આ કાવ્યમાં રચાય છે. અંગત સંવેદનની સાથે વન અને રણની પ્રકૃતિ પણ ઉકલતી જાય છે. અહીં, એક રીતે તો અંગત સંવેદન-અભિવ્યક્તિ માટે કવિએ જંગલ અને રણનું વસ્તુગત સહસંબંધક યોજ્યું છે.
એમ રણનું મૌન પણ હું સમજી શક્યો નથી કદીય</poem>
{{Poem2Open}}જંગલ-રણ-મિત્રો અને કવિ(કાવ્યનાયક)નું સાયુજ્ય આ કાવ્યમાં રચાય છે. અંગત સંવેદનની સાથે વન અને રણની પ્રકૃતિ પણ ઉકલતી જાય છે. અહીં, એક રીતે તો અંગત સંવેદન-અભિવ્યક્તિ માટે કવિએ જંગલ અને રણનું વસ્તુગત સહસંબંધક યોજ્યું છે.
અંધારાના અનેક રૂપો આપણી કવિતામાં આલેખાયા છે પણ દરેક અંધારું જે તે કવિનું પોતીકું છે, પછી એ ખુશ્બુભર્યું હોય કે ઊંટ ભરીને આવતું. રાજેશ પંડ્યામાં ‘ખોબે ખોબે રાત ઉલેચું/ તોય તે ખૂટે નહિ/ અંધારું’માં અંધારાનું પ્રવાહી પરિમાણ પ્રગટે છે.
અંધારાના અનેક રૂપો આપણી કવિતામાં આલેખાયા છે પણ દરેક અંધારું જે તે કવિનું પોતીકું છે, પછી એ ખુશ્બુભર્યું હોય કે ઊંટ ભરીને આવતું. રાજેશ પંડ્યામાં ‘ખોબે ખોબે રાત ઉલેચું/ તોય તે ખૂટે નહિ/ અંધારું’માં અંધારાનું પ્રવાહી પરિમાણ પ્રગટે છે.
રાજેશ પંડ્યાની કવિતાનું બીજું એક મહત્ત્વનું પાસું છે નોખું સંવેદન. વિશ્વ વાસ્તવના સીમાડા ઓળંગીને કલ્પનાલોક-સ્વપ્નલોકની સફર. પણ એ આપણા આજના વાસ્તવ સાથે એટલી જ તંતોતંત જોડાયેલી છે. ‘રાત્રિસંસાર’ અને ‘સમુદ્રકાવ્યો’ એના સંવેદનને કારણે ગુજરાતી કવિતામાં અપૂર્વ છે.
રાજેશ પંડ્યાની કવિતાનું બીજું એક મહત્ત્વનું પાસું છે નોખું સંવેદન. વિશ્વ વાસ્તવના સીમાડા ઓળંગીને કલ્પનાલોક-સ્વપ્નલોકની સફર. પણ એ આપણા આજના વાસ્તવ સાથે એટલી જ તંતોતંત જોડાયેલી છે. ‘રાત્રિસંસાર’ અને ‘સમુદ્રકાવ્યો’ એના સંવેદનને કારણે ગુજરાતી કવિતામાં અપૂર્વ છે.{{Poem2Close}}
:::એક રાતે
<poem>
::::::હું ગાઢ જંગલમાં ભૂલો પડ્યો
એક રાતે
:::::::::જેનું એક પણ ઝાડ
હું ગાઢ જંગલમાં ભૂલો પડ્યો
::::::::::::કપાયું નહોતું
જેનું એક પણ ઝાડ
:::::::::::::::ટેબલ તો દુરની વાત છે
કપાયું નહોતું
::::::::::::::::::હજી હોડી ય બનાવી નહોતી કોઈએ
ટેબલ તો દુરની વાત છે
આદિમ રાત, આદિમ જંગલ અને આદિમ અવસ્થા  આ કાવ્યનું સંવેદન છે. કવિ અહીં પાછે પગલે બે પંક્તિમાં સદીઓ ઓગાળી નાખે છે. આજની સ્થિતિ-પરિસ્થિતિ સાથે કશુંક ગોઠતું નથી એની સાથેનો વૈચારિક અલગાવ સતત એમની કવિતામાં વ્યક્ત થયા કરે છે. ‘પૃથ્વીને આ છેડે’ની રાત્રિગુચ્છની રચનાઓમાં એના અંકનો પડેલાં છે.
હજી હોડી ય બનાવી નહોતી કોઈએ</poem>
સંવેદન અને બાનીની તરેહોને કારણે ‘સમુદ્રકાવ્યો’ ગુજરાતીમાં કવિતામાં અનન્ય છે.
{{Poem2Open}}આદિમ રાત, આદિમ જંગલ અને આદિમ અવસ્થા  આ કાવ્યનું સંવેદન છે. કવિ અહીં પાછે પગલે બે પંક્તિમાં સદીઓ ઓગાળી નાખે છે. આજની સ્થિતિ-પરિસ્થિતિ સાથે કશુંક ગોઠતું નથી એની સાથેનો વૈચારિક અલગાવ સતત એમની કવિતામાં વ્યક્ત થયા કરે છે. ‘પૃથ્વીને આ છેડે’ની રાત્રિગુચ્છની રચનાઓમાં એના અંકનો પડેલાં છે.
:::બધા કહે છે/ એક વખત અહીં દરિયો હતો/ થોડુંક ઊંડે ખોદો/  
સંવેદન અને બાનીની તરેહોને કારણે ‘સમુદ્રકાવ્યો’ ગુજરાતીમાં કવિતામાં અનન્ય છે.{{Poem2Close}}
::::::તો શંખ છીપલા મળી આવે/ થોડુંક વધુ ઊંડો ખોદો તો  
<poem>બધા કહે છે/ એક વખત અહીં દરિયો હતો/ થોડુંક ઊંડે ખોદો/  
:::::::::પરવાળાં/ એમ ઊડેં ને ઊંડે ઊતરતા જાઓ/ તો દટાઈને  
તો શંખ છીપલા મળી આવે/ થોડુંક વધુ ઊંડો ખોદો તો  
::::::::::::સચવાયેલી કંઈ કંઈ/ દરિયાઈ વસ્તુઓ મળી આવે અકબંધ/  
પરવાળાં/ એમ ઊડેં ને ઊંડે ઊતરતા જાઓ/ તો દટાઈને  
:::::::::::::::ઘુઘટવાટ પણ મળી આવે કદાચ.
સચવાયેલી કંઈ કંઈ/ દરિયાઈ વસ્તુઓ મળી આવે અકબંધ/  
‘બધું જ મળે’ની સંભાવના-સંવેદનથી ચાલતા કાવ્યમાં છેલ્લે આવે છે ‘શું ન મળે’, ને એમ અંતે ચમત્કૃતિ સર્જાય છે. અહીં ‘કદાચ’ એવો સંભાવના વાચક શબ્દ મૂકીને કવિએ હકીકત અને કલ્પના વચ્ચેનું એક કાવ્યગત તાટસ્થ્ય પણ જાળવ્યું છે.
ઘુઘટવાટ પણ મળી આવે કદાચ.</poem>
આ બધા કાવ્યો ઉપરાંત ‘સુવર્ણમૃગ’(૨૦૧૩) રાજેશ પંડ્યાની મહત્ત્વની રચના છે. સમકાલીન સમયસંદર્ભ રજૂ કરવા માટે પુરાકથા મોટાભાગના ઉત્તમ કવિઓ માટે સક્ષમ માધ્યમ રહ્યું છે. રાજેશ પંડ્યા પણ આજના માણસની ભૌતિકતા તરફની દોટ, પર્યાવરણીય સંવેદનોને આ કાવ્યમાં મૂકે છે. રામ-સીતાના વનગમનથી કાવ્યની શરૂઆત થાય છે પણ પછી તરત જ પંચવટીમાં સીતાજી સુવર્ણમૃગ જુએ છે એ પ્રસંગ નિરૂપી દે છે. કવિ કથાની સાથે વર્ણનમાં પણ કવિપ્રતિભાના સંકેતો છે. વર્ણન દ્વારા પંચવટીનું સૌંદર્યમય ચિત્ર ઉભું થાય છે. જુઓ
{{Poem2Open}}‘બધું જ મળે’ની સંભાવના-સંવેદનથી ચાલતા કાવ્યમાં છેલ્લે આવે છે ‘શું ન મળે’, ને એમ અંતે ચમત્કૃતિ સર્જાય છે. અહીં ‘કદાચ’ એવો સંભાવના વાચક શબ્દ મૂકીને કવિએ હકીકત અને કલ્પના વચ્ચેનું એક કાવ્યગત તાટસ્થ્ય પણ જાળવ્યું છે.
:::‘વાડની વચાળ રૂડી મઢુલી રચાવી
આ બધા કાવ્યો ઉપરાંત ‘સુવર્ણમૃગ’(૨૦૧૩) રાજેશ પંડ્યાની મહત્ત્વની રચના છે. સમકાલીન સમયસંદર્ભ રજૂ કરવા માટે પુરાકથા મોટાભાગના ઉત્તમ કવિઓ માટે સક્ષમ માધ્યમ રહ્યું છે. રાજેશ પંડ્યા પણ આજના માણસની ભૌતિકતા તરફની દોટ, પર્યાવરણીય સંવેદનોને આ કાવ્યમાં મૂકે છે. રામ-સીતાના વનગમનથી કાવ્યની શરૂઆત થાય છે પણ પછી તરત જ પંચવટીમાં સીતાજી સુવર્ણમૃગ જુએ છે એ પ્રસંગ નિરૂપી દે છે. કવિ કથાની સાથે વર્ણનમાં પણ કવિપ્રતિભાના સંકેતો છે. વર્ણન દ્વારા પંચવટીનું સૌંદર્યમય ચિત્ર ઉભું થાય છે. જુઓ{{Poem2Close}}
::::::વાવ્યા આંગણાંમાં અમરા ને ડમરા
<poem>‘વાડની વચાળ રૂડી મઢુલી રચાવી
:::::::::જૂઈ ને ચમેલી ચંપો મઘમઘ થાય
વાવ્યા આંગણાંમાં અમરા ને ડમરા
::::::::::::એની ગંધથી ખેંચાય વનભમરા
જૂઈ ને ચમેલી ચંપો મઘમઘ થાય
એની ગંધથી ખેંચાય વનભમરા</poem>
તો કાવ્યાન્તે આવતી પંક્તિઓ
તો કાવ્યાન્તે આવતી પંક્તિઓ
:::આપણી લાલસા ભોળા જીવનો લે ભોગ
<poem>આપણી લાલસા ભોળા જીવનો લે ભોગ
::::::ભોગલાલસાથી ભોગવાતા આપણે હોજી
ભોગલાલસાથી ભોગવાતા આપણે હોજી
:::::::::બેય રે બાજુથી વેરે કરવત એમ
બેય રે બાજુથી વેરે કરવત એમ
::::::::::::પછી ઇંધણા ઓરાઈ જાતાં તાપણે હોજી
પછી ઇંધણા ઓરાઈ જાતાં તાપણે હોજી</poem>
માં ભૌતિકતા તરફની દોડ પણ સૂચવાય છે. ભોગં ન ભુક્તા વયમેવ ભુક્તા.... – એ સુભાષિત-ઉક્તિના અનુસર્જનરૂપે આ પંક્તિઓ રચાઈ છે. તો હરણ સાથેના યુદ્ધ વર્ણનમાં રમેશ પારેખના ‘લાખા સરખી વાર્તા’ (સમડી સાથેના યુદ્ધવર્ણન)ની અભિવ્યક્તિરીતિ સાથેની સમાંતરતા ચકાસવા જેવી છે.  પરંપરિત દેશી વિષયાનુરૂપ બાની, ચુુસ્ત પ્રાસયોજના અને અંતે આવતા કરૂણ દ્વારા રચના સમકાલીન સમયની ધ્યાનપાત્ર રચના બને છે.
{{Poem2Open}}માં ભૌતિકતા તરફની દોડ પણ સૂચવાય છે. ભોગં ન ભુક્તા વયમેવ ભુક્તા.... – એ સુભાષિત-ઉક્તિના અનુસર્જનરૂપે આ પંક્તિઓ રચાઈ છે. તો હરણ સાથેના યુદ્ધ વર્ણનમાં રમેશ પારેખના ‘લાખા સરખી વાર્તા’ (સમડી સાથેના યુદ્ધવર્ણન)ની અભિવ્યક્તિરીતિ સાથેની સમાંતરતા ચકાસવા જેવી છે.  પરંપરિત દેશી વિષયાનુરૂપ બાની, ચુુસ્ત પ્રાસયોજના અને અંતે આવતા કરૂણ દ્વારા રચના સમકાલીન સમયની ધ્યાનપાત્ર રચના બને છે.
પોતાની અભિવ્યક્તિરીતિને બદલતા આ કવિની કવિતામાં આસપાસના પર્યાવરણીય સંદર્ભો વિશેષ સભાનતાપૂર્વક અનએ નિસ્બત પૂર્વક આલેખાયા છે. ભૌતિકતા તરફની દોડ, ટૅકનોલૉજીનું આક્રમણ અને મૂલ્યહ્રાસ તીવ્ર સ્વરે કાવ્યતત્વની શરતે એમની કવિતામાં વ્યક્ત થયા છે. આપણી આસપાસથી જે રીતે ઝાડ-પંખી-પશુઓનો વિનાશ થઈ રહ્યો છે એનો એક તીવ્ર અપરાધબોધ ‘ઝાડ’ વિશેના કાવ્યોમાં છે. આ સર્વ કવિતાઓ રાજેશ પંડ્યાને અનુ-આધુનિક સમયની બીજી પેઢીના અગ્રગણ્ય કવિ ઠેરવે છે.
પોતાની અભિવ્યક્તિરીતિને બદલતા આ કવિની કવિતામાં આસપાસના પર્યાવરણીય સંદર્ભો વિશેષ સભાનતાપૂર્વક અનએ નિસ્બત પૂર્વક આલેખાયા છે. ભૌતિકતા તરફની દોડ, ટૅકનોલૉજીનું આક્રમણ અને મૂલ્યહ્રાસ તીવ્ર સ્વરે કાવ્યતત્વની શરતે એમની કવિતામાં વ્યક્ત થયા છે. આપણી આસપાસથી જે રીતે ઝાડ-પંખી-પશુઓનો વિનાશ થઈ રહ્યો છે એનો એક તીવ્ર અપરાધબોધ ‘ઝાડ’ વિશેના કાવ્યોમાં છે. આ સર્વ કવિતાઓ રાજેશ પંડ્યાને અનુ-આધુનિક સમયની બીજી પેઢીના અગ્રગણ્ય કવિ ઠેરવે છે.{{Poem2Close}}
 
<center>૦</center>
<center>૦</center>


26,604

edits