35,982
edits
(+1) |
No edit summary |
||
| Line 9: | Line 9: | ||
એમનું પ્રથમ પુસ્તક સન ૧૯૧૭માં પ્રકટ થયું હતું; અને તે બારીસલના જાણીતા દેશભક્ત અશ્વિનીકુમાર દત્તના “ભક્તિયોગ” નામક બંગાળી પુસ્તકનો અનુવાદ છે. તે પછી સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય માટે તેમણે ટાગોરના સંસ્મરણોનું પુસ્તક લખી આપ્યું હતું. શ્રીયુત અરવિંદ ઘોષે પોંડીચેરીમાં જઇ વસ્યા પછી ‘આર્ય’ માસિક કાઢેલું, તેનો પદ્ધતિસર અને નિયમિત રીતે અભ્યાસ કરીને, એમાં પ્રસિદ્ધ થયેલા લેખો અને ગ્રંથોનો લાભ એઓ ગુજરાતી જનતાને આપતા રહ્યા છે, એ એમની મોટામાં મોટી અને ઉત્કૃષ્ટ સેવા છે. તે સિવાય માઁ. પોલ રીશારના To the Nations–જગતની પ્રજાઓને લગતો પ્રોત્સાહક નિબંધ ગુજરાતીમાં ઉતાર્યો છે; અને ટાગોરનું ‘સાધના’નું પુસ્તક, જેનો અનુવાદ એમણે કરેલો છે તે હાલમાં બુકસેલર સાકરલાલ બુલાખીદાસ તરફથી છપાય છે. એમનાં લેખો, અવારનવાર જૂદા જૂદા માસિકોમાં પ્રસિદ્ધ થાય છે, તે જો એકત્રિત કરી, સંગ્રહ રૂપે બહાર પડે તો તે એક મોટું દળદાર પુસ્તક થઈ પડે. | એમનું પ્રથમ પુસ્તક સન ૧૯૧૭માં પ્રકટ થયું હતું; અને તે બારીસલના જાણીતા દેશભક્ત અશ્વિનીકુમાર દત્તના “ભક્તિયોગ” નામક બંગાળી પુસ્તકનો અનુવાદ છે. તે પછી સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય માટે તેમણે ટાગોરના સંસ્મરણોનું પુસ્તક લખી આપ્યું હતું. શ્રીયુત અરવિંદ ઘોષે પોંડીચેરીમાં જઇ વસ્યા પછી ‘આર્ય’ માસિક કાઢેલું, તેનો પદ્ધતિસર અને નિયમિત રીતે અભ્યાસ કરીને, એમાં પ્રસિદ્ધ થયેલા લેખો અને ગ્રંથોનો લાભ એઓ ગુજરાતી જનતાને આપતા રહ્યા છે, એ એમની મોટામાં મોટી અને ઉત્કૃષ્ટ સેવા છે. તે સિવાય માઁ. પોલ રીશારના To the Nations–જગતની પ્રજાઓને લગતો પ્રોત્સાહક નિબંધ ગુજરાતીમાં ઉતાર્યો છે; અને ટાગોરનું ‘સાધના’નું પુસ્તક, જેનો અનુવાદ એમણે કરેલો છે તે હાલમાં બુકસેલર સાકરલાલ બુલાખીદાસ તરફથી છપાય છે. એમનાં લેખો, અવારનવાર જૂદા જૂદા માસિકોમાં પ્રસિદ્ધ થાય છે, તે જો એકત્રિત કરી, સંગ્રહ રૂપે બહાર પડે તો તે એક મોટું દળદાર પુસ્તક થઈ પડે. | ||
પણ એ બધામાં ગુજરાતમાં અખાડા પ્રવૃત્તિનું મંડાણ એમના મોટાભાઈ છોટુભાઈ સાથે એમણે કરેલું, એ કાર્ય કદી વિસરાશે નહિ; અને એ પ્રવૃત્તિનાં મૂળ એટલા ઉંડા નંખાયાં હતાં કે તેમણે ગુજરાત છોડે લગભગ દશ વર્ષ થવા આવ્યાં છે છતાં, એ પ્રવૃત્તિ જીવંત અને પગભર રહેલી છે; એ એમની વ્યવસ્થા શક્તિનું ઉંચું પ્રમાણપત્ર છે. | પણ એ બધામાં ગુજરાતમાં અખાડા પ્રવૃત્તિનું મંડાણ એમના મોટાભાઈ છોટુભાઈ સાથે એમણે કરેલું, એ કાર્ય કદી વિસરાશે નહિ; અને એ પ્રવૃત્તિનાં મૂળ એટલા ઉંડા નંખાયાં હતાં કે તેમણે ગુજરાત છોડે લગભગ દશ વર્ષ થવા આવ્યાં છે છતાં, એ પ્રવૃત્તિ જીવંત અને પગભર રહેલી છે; એ એમની વ્યવસ્થા શક્તિનું ઉંચું પ્રમાણપત્ર છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|''' | {{center|'''એમના પુસ્તકોની યાદી:'''}} | ||
એમના પુસ્તકોની યાદી:'''}} | <center> | ||
< | {|style="border-right:૦px #000 solid;width:80%;padding-right:0.5em;" | ||
૧ ભક્તિયોગ <br>[અશ્વિનીકુમાર દત્તના પુસ્તકનો અનુવાદ] | |- {{ts|vtp}} | ||
૨ રવીન્દ્રનાથ ટાગોરનાં સંસ્મરણો | |૧ | ||
૩ ગીતા–નિષ્કર્ષ [અનુવાદ] | |ભક્તિયોગ <br>[અશ્વિનીકુમાર દત્તના પુસ્તકનો અનુવાદ] | ||
૪ પૂર્ણયોગ ખંડ ૧ લો [કર્મયોગ] | |સં. ૧૯૭૪ | ||
૫ “ ખંડ ૨ જો [જ્ઞાનયોગ] | |- | ||
૬ યોગિક સાધન [બે આવૃત્તિઓ] | |૨ | ||
૭ સૂત્રાવલી [અનુવાદ] | |રવીન્દ્રનાથ ટાગોરનાં સંસ્મરણો | ||
૮ પૂર્ણયોગ ખંડ ૪ થો [આત્મસિદ્ધિ] | | સં. ૧૯૭૪ | ||
૯ "મા" [અનુવાદ] | |- | ||
૧૦ ગીતા–મર્મ | |૩ | ||
૧૧ સાધના [છપાય છે, અનુવાદ] | |ગીતા–નિષ્કર્ષ [અનુવાદ] | ||
| સં. ૧૯૭૮ | |||
|- | |||
|૪ | |||
|પૂર્ણયોગ ખંડ ૧ લો [કર્મયોગ] | |||
| સન ૧૯૨૨ | |||
|- | |||
|૫ | |||
| “ ખંડ ૨ જો [જ્ઞાનયોગ] | |||
| સન ૧૯૨૨ | |||
|- | |||
|૬ | |||
|યોગિક સાધન [બે આવૃત્તિઓ] | |||
| સં. ૧૯૮૦ | |||
|- | |||
|૭ | |||
|સૂત્રાવલી [અનુવાદ] | |||
| સં. ૧૯૮૨ | |||
|- | |||
|૮ | |||
|પૂર્ણયોગ ખંડ ૪ થો [આત્મસિદ્ધિ] | |||
| સન ૧૯૨૬ | |||
|- | |||
|૯ | |||
|"મા" [અનુવાદ] | |||
| સન ૧૯૨૮ | |||
|- | |||
|૧૦ | |||
|ગીતા–મર્મ | |||
|સન ૧૯૨૮ | |||
|- | |||
|૧૧ | |||
|સાધના [છપાય છે, અનુવાદ] | |||
| સન ૧૯૩૦ | |||
|} | |||
<br> | |||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = આનન્દશંકર બાપુભાઈ ધ્રુવ | |previous = આનન્દશંકર બાપુભાઈ ધ્રુવ | ||
|next = અંબાલાલ બુલાખીરામ જાની | |next = અંબાલાલ બુલાખીરામ જાની | ||
}} | }} | ||