5,061
edits
(+1) |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
| Line 30: | Line 30: | ||
છેલ્લે નોંધવું જોઈએ કે કેટલાક અપવાદો બાદ કરતાં આ વિવેચનગ્રંથોમાં કળાકૃતિનાં મર્મસ્થાનોને ઉદઘાટિત કરતા નૂતન અભિગમોની ગેરહાજરી ખૂંચે છે. સિદ્ધાંતવિવેચન કે વિવેચનવિષયના સળંગ માંડણીબદ્ધ ગ્રંથો ભાગ્યે જ મળે છે. પ્રત્યક્ષ વિવેચનમાં પણ સિદ્ધાંતની પીઠિકાનો આધાર લેવામાં આવ્યો હોતો નથી. મોટાભાગનું વિવેચન અધ્યાપકો દ્વારા કરવામાં આવતું હોવાથી ક્યારેક એવું લાગે કે વિવેચનપ્રવૃતિ અધ્યાપનપ્રવૃત્તિ પૂરતી સીમિત થઈ ગઈ છે. | છેલ્લે નોંધવું જોઈએ કે કેટલાક અપવાદો બાદ કરતાં આ વિવેચનગ્રંથોમાં કળાકૃતિનાં મર્મસ્થાનોને ઉદઘાટિત કરતા નૂતન અભિગમોની ગેરહાજરી ખૂંચે છે. સિદ્ધાંતવિવેચન કે વિવેચનવિષયના સળંગ માંડણીબદ્ધ ગ્રંથો ભાગ્યે જ મળે છે. પ્રત્યક્ષ વિવેચનમાં પણ સિદ્ધાંતની પીઠિકાનો આધાર લેવામાં આવ્યો હોતો નથી. મોટાભાગનું વિવેચન અધ્યાપકો દ્વારા કરવામાં આવતું હોવાથી ક્યારેક એવું લાગે કે વિવેચનપ્રવૃતિ અધ્યાપનપ્રવૃત્તિ પૂરતી સીમિત થઈ ગઈ છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Right| | {{Right|–પારુલ કંદર્પ દેસાઈ}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||