ચૈતર ચમકે ચાંદની/નારંગીનો દેહ ધારણ કરતા કવિ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 17: Line 17:
નારંગી પડી છે, પાંજરા પર રકાબીમાં. ના, એ નારંગી નહિ. હવે અહીં એક કવિ જીવનાનંદ દાસ આવે છે, એ કવિ કહે છે કે હું જો એ નારંગીની પેશી બની જાઉં! પણ એ તો આ દેહે શક્ય કેવી રીતે બને? એટલે પછી કવિ કહે છે :{{Poem2Close}}
નારંગી પડી છે, પાંજરા પર રકાબીમાં. ના, એ નારંગી નહિ. હવે અહીં એક કવિ જીવનાનંદ દાસ આવે છે, એ કવિ કહે છે કે હું જો એ નારંગીની પેશી બની જાઉં! પણ એ તો આ દેહે શક્ય કેવી રીતે બને? એટલે પછી કવિ કહે છે :{{Poem2Close}}


::'''એક વાર જ્યારે દેહમાંથી'''
:'''એક વાર જ્યારે દેહમાંથી'''


'''હું બહાર નીકળી જઈશ,'''
'''હું બહાર નીકળી જઈશ,'''
Line 57: Line 57:
વાતને મેં વધારે પડતી સાદી રીતે, કદાચ કવિને અન્યાય થઈ જાય એ રીતે કરી અને મૂળ બંગાળીમાં વાંચીએ ત્યારે પહેલાં તો લાગે કે કવિએ પણ વાત તો સાદી રીતે જ કરી છે, પરંતુ કવિની એ સાદાઈ તો છેતરામણી છે. વાણીમાં આવી સાદગી લાવવા કવિને વરસોની સાધના કરવી પડે. જરા જુઓ મૂળ બંગાળી લીટીઓ :{{Poem2Close}}
વાતને મેં વધારે પડતી સાદી રીતે, કદાચ કવિને અન્યાય થઈ જાય એ રીતે કરી અને મૂળ બંગાળીમાં વાંચીએ ત્યારે પહેલાં તો લાગે કે કવિએ પણ વાત તો સાદી રીતે જ કરી છે, પરંતુ કવિની એ સાદાઈ તો છેતરામણી છે. વાણીમાં આવી સાદગી લાવવા કવિને વરસોની સાધના કરવી પડે. જરા જુઓ મૂળ બંગાળી લીટીઓ :{{Poem2Close}}


::'''એક બાર જખન દેહ થેકે બાર હયે જાબો!'''
:'''એક બાર જખન દેહ થેકે બાર હયે જાબો!'''


'''આબાર કિ ફિરે આસબોના આમિ પૃથિવીતે?'''
'''આબાર કિ ફિરે આસબોના આમિ પૃથિવીતે?'''
Line 64: Line 64:
{{Poem2Open}}જાણે કોઈ શિશુમનનો પ્રશ્ન. એક વાર દેહમાંથી બહાર નીકળી જઈશ તો ફરી પાછો ધરતી પર નહિ આવું? પછી કહે છે કે આવવાનું થાય તો કયા અવતારે?{{Poem2Close}}
{{Poem2Open}}જાણે કોઈ શિશુમનનો પ્રશ્ન. એક વાર દેહમાંથી બહાર નીકળી જઈશ તો ફરી પાછો ધરતી પર નહિ આવું? પછી કહે છે કે આવવાનું થાય તો કયા અવતારે?{{Poem2Close}}


::'''એકટા હિમ કમલાલેબુર કરુણ માંસ નિયે!'''
:'''એકટા હિમ કમલાલેબુર કરુણ માંસ નિયે!'''


'''કોનો એક પરિચિત મુમૂર્ષુર બિછાનાર કિનારે.'''
'''કોનો એક પરિચિત મુમૂર્ષુર બિછાનાર કિનારે.'''
26,604

edits