કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/કવિ અને કવિતાઃ પ્રિયકાન્ત મણિયાર: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|કવિ અને કવિતાઃ પ્રિયકાન્ત મણિયાર|પ્રિયકાન્ત મણિયાર}} <poem> ૧...")
 
No edit summary
Line 2: Line 2:


{{Heading|કવિ અને કવિતાઃ પ્રિયકાન્ત મણિયાર|પ્રિયકાન્ત મણિયાર}}
{{Heading|કવિ અને કવિતાઃ પ્રિયકાન્ત મણિયાર|પ્રિયકાન્ત મણિયાર}}
<poem>
<center>૧</center>
{{Poem2Open}}
સર્જનાત્મક આવેગથી ભર્યા ભર્યા કવિ પ્રિયકાન્ત મણિયારનો જન્મ તા. ૨૪-૧-૧૯૨૭ના રોજ વિરમગામમાં થયો હતો. પિતા પ્રેમચંદ મણિયાર, માતા પ્રેમકુંવર. વતન અમરેલી. અભ્યાસ માત્ર નવ ધોરણ સુધી. અમદાવાદમાં ચૂડીઓ તૈયાર કરવાનો વ્યવસાય.
સર્જનાત્મક આવેગથી ભર્યા ભર્યા કવિ પ્રિયકાન્ત મણિયારનો જન્મ તા. ૨૪-૧-૧૯૨૭ના રોજ વિરમગામમાં થયો હતો. પિતા પ્રેમચંદ મણિયાર, માતા પ્રેમકુંવર. વતન અમરેલી. અભ્યાસ માત્ર નવ ધોરણ સુધી. અમદાવાદમાં ચૂડીઓ તૈયાર કરવાનો વ્યવસાય.
ઉમાશંકરે પ્રિયકાન્તના, ‘પ્રતીક’ કાવ્યસંગ્રહ વિશેના લેખમાં નોંધ્યું છેઃ
ઉમાશંકરે પ્રિયકાન્તના, ‘પ્રતીક’ કાવ્યસંગ્રહ વિશેના લેખમાં નોંધ્યું છેઃ
Line 12: Line 12:
કવિ શ્રી ઉમાશંકરે તેમના એક લેખના અંતે માર્મિક નોંધ કરી છે  —
કવિ શ્રી ઉમાશંકરે તેમના એક લેખના અંતે માર્મિક નોંધ કરી છે  —
“કવિ પ્રિયકાન્તના ઉદ્ગારો ચિરંજીવી રહેવા નિર્માયા છે.”
“કવિ પ્રિયકાન્તના ઉદ્ગારો ચિરંજીવી રહેવા નિર્માયા છે.”
<center></center>
પ્રિયકાન્તમાં નિસર્ગદત્ત કવિપ્રતિભા હતી. પ્રિયકાન્તે નોંધ્યું છે તેમ બાલ્યવયમાં એમને ગીતસંસ્કાર મળેલા. વહેલી પરોઢે, ઢળતી સંધ્યાઓમાં તેમજ ચાંદનીરાતોમાં એમણે માતા પ્રેમકુંવરના મીઠા કંઠે ગવાયેલાં અસંખ્ય હાલરડાં, ગીતો અને ભજનો સાંભળ્યાં છે. આ લયસંસ્કારો એમની ચેતનામાં એવા તો ઘૂંટાયા કે પાછળથી સહજ રીતે આ સંસ્કારો એમનાં ગીતોમાં ઊતરી આવ્યા.
પ્રિયકાન્તમાં નિસર્ગદત્ત કવિપ્રતિભા હતી. પ્રિયકાન્તે નોંધ્યું છે તેમ બાલ્યવયમાં એમને ગીતસંસ્કાર મળેલા. વહેલી પરોઢે, ઢળતી સંધ્યાઓમાં તેમજ ચાંદનીરાતોમાં એમણે માતા પ્રેમકુંવરના મીઠા કંઠે ગવાયેલાં અસંખ્ય હાલરડાં, ગીતો અને ભજનો સાંભળ્યાં છે. આ લયસંસ્કારો એમની ચેતનામાં એવા તો ઘૂંટાયા કે પાછળથી સહજ રીતે આ સંસ્કારો એમનાં ગીતોમાં ઊતરી આવ્યા.
પાંચ-છ વર્ષની વયે પ્રિયકાન્તે પિતાને કહેલું કે મોટા થઈને તેઓ શબ્દોની દુનિયા બાંધશે. બાળપણનું એમનું બીજું સ્વપ્ન પુસ્તકાલયમાં પુસ્તકોની વચ્ચે રહેવાનું હતું! વિરમગામ પાસેના ગામ માંડલની ‘મોહન વિનય મંદિર શાળા’માં જગજીવનભાઈ નામના ઉત્તમ શિક્ષક મળ્યા. એમની પાસે તેઓ સાહિત્યના પ્રથમ પાઠ ભણ્યા. શાળામાં હતા ત્યારે પ્રિયકાન્તે જિબ્રાનનાં લખાણો તેમજ રવીન્દ્રનાથનાં કાવ્યખંડો નોટબુકમાં ઉતારેલાં. આમ તેઓ નવેક વર્ષની વયે સાહિત્યની આબોહવામાં હતા. શાળાજીવનથી એકલા ઘૂમવાની ટેવ. પ્રકૃતિ અને જીવનથી વાકેફ થતા જતા, સૌંદર્યબોધ એમની ચેતનામાં રોપાતો જતો.
પાંચ-છ વર્ષની વયે પ્રિયકાન્તે પિતાને કહેલું કે મોટા થઈને તેઓ શબ્દોની દુનિયા બાંધશે. બાળપણનું એમનું બીજું સ્વપ્ન પુસ્તકાલયમાં પુસ્તકોની વચ્ચે રહેવાનું હતું! વિરમગામ પાસેના ગામ માંડલની ‘મોહન વિનય મંદિર શાળા’માં જગજીવનભાઈ નામના ઉત્તમ શિક્ષક મળ્યા. એમની પાસે તેઓ સાહિત્યના પ્રથમ પાઠ ભણ્યા. શાળામાં હતા ત્યારે પ્રિયકાન્તે જિબ્રાનનાં લખાણો તેમજ રવીન્દ્રનાથનાં કાવ્યખંડો નોટબુકમાં ઉતારેલાં. આમ તેઓ નવેક વર્ષની વયે સાહિત્યની આબોહવામાં હતા. શાળાજીવનથી એકલા ઘૂમવાની ટેવ. પ્રકૃતિ અને જીવનથી વાકેફ થતા જતા, સૌંદર્યબોધ એમની ચેતનામાં રોપાતો જતો.
ચૂડીઓના ધંધા માટે કુટુંબ અમદાવાદ આવ્યું. બાલાહનુમાનના નાકે ધંધો શરૂ કર્યો. રહેવાનું નજીકની કવીશ્વરની પોળમાં. અહીં પ્રિયકાન્તને નગરજીવનના અનુભવો થતા ગયા. અમદાવાદમાં તેઓ ન્યૂ હાઈસ્કૂલમાં દાખલ થયા, પરંતુ ૧૯૪૨-૪૩ના સ્વાતંત્ર્ય-લડતના દિવસોમાં પ્રિયકાન્તે નવમા ધોરણથી અભ્યાસ છોડી પિતાની દુકાનના કામમાં મન પરોવવા માંડ્યું — હાથીદાંતની ચૂડીઓ સંઘેડાઉતાર ઉતારવા માંડી અને બારીક નકશીકામ પણ તેઓ સરસ કરવા લાગ્યા. કવિતા તો જન્મજાત જાણે એમના લોહીમાં હતી. શાળા છોડીને ધંધામાં જોતરાયા પછી તેઓ કવિતાથી જરીકે દૂર ન થયા. ઘર-દુકાનથી નજીક જ ‘કુમાર’ કાર્યાલય. ત્યાં ‘બુધસભા’ ચાલે. ‘કુમાર’ની બુધસભામાં તેમનું ઘડતર થવા લાગ્યું. નલિન રાવળ તો એમની પોળમાં જ રહેતા. ‘બુધસભા’માં એમને રાજેન્દ્ર, નિરંજન, નલિન, હસમુખ જેવા કવિમિત્રો મળ્યા. અને હાથીદાંતની ચૂડીઓની જેમ કવિતા ઉતરવા માંડી ને કવિતામાંય ઝીણું નકશીકામ થવા લાગ્યું.
ચૂડીઓના ધંધા માટે કુટુંબ અમદાવાદ આવ્યું. બાલાહનુમાનના નાકે ધંધો શરૂ કર્યો. રહેવાનું નજીકની કવીશ્વરની પોળમાં. અહીં પ્રિયકાન્તને નગરજીવનના અનુભવો થતા ગયા. અમદાવાદમાં તેઓ ન્યૂ હાઈસ્કૂલમાં દાખલ થયા, પરંતુ ૧૯૪૨-૪૩ના સ્વાતંત્ર્ય-લડતના દિવસોમાં પ્રિયકાન્તે નવમા ધોરણથી અભ્યાસ છોડી પિતાની દુકાનના કામમાં મન પરોવવા માંડ્યું — હાથીદાંતની ચૂડીઓ સંઘેડાઉતાર ઉતારવા માંડી અને બારીક નકશીકામ પણ તેઓ સરસ કરવા લાગ્યા. કવિતા તો જન્મજાત જાણે એમના લોહીમાં હતી. શાળા છોડીને ધંધામાં જોતરાયા પછી તેઓ કવિતાથી જરીકે દૂર ન થયા. ઘર-દુકાનથી નજીક જ ‘કુમાર’ કાર્યાલય. ત્યાં ‘બુધસભા’ ચાલે. ‘કુમાર’ની બુધસભામાં તેમનું ઘડતર થવા લાગ્યું. નલિન રાવળ તો એમની પોળમાં જ રહેતા. ‘બુધસભા’માં એમને રાજેન્દ્ર, નિરંજન, નલિન, હસમુખ જેવા કવિમિત્રો મળ્યા. અને હાથીદાંતની ચૂડીઓની જેમ કવિતા ઉતરવા માંડી ને કવિતામાંય ઝીણું નકશીકામ થવા લાગ્યું.
<center></center>
પ્રિયકાન્ત મણિયારમાં ફૂલોની, સર્જકતાની ગતિ પ્રબલ છે. એમની કવિતામાં ઝાડ પણ દોડે છે! —
પ્રિયકાન્ત મણિયારમાં ફૂલોની, સર્જકતાની ગતિ પ્રબલ છે. એમની કવિતામાં ઝાડ પણ દોડે છે! —
{{Poem2Close}}
<poem>
‘ફૂલનું પ્રગટ કરવા મધુર મુખ
‘ફૂલનું પ્રગટ કરવા મધુર મુખ
લઈને વસંત વાટમાં એકલ
::: લઈને વસંત વાટમાં એકલ
ઝાડ કાંઈ દોડ્યું છે!’
:::: ઝાડ કાંઈ દોડ્યું છે!’
*
*
‘મૂળિયાંની ત્યાં મુઠ્ઠીઓ વાળી
‘મૂળિયાંની ત્યાં મુઠ્ઠીઓ વાળી
ધરતી ભીતર ઝાડ કાંઈ દોડ્યું છે!’
ધરતી ભીતર ઝાડ કાંઈ દોડ્યું છે!’
</poem>
{{Poem2Open}}
બહારની સાથે ભીતરની દોડ પણ વેગીલી છે આ કવિમાં. પ્રિયકાન્તમાં સર્જકતાનું પ્રબલ પૂર હોવા છતાં, બારીક નકશીકામના કસબના કારણે એમની ગતિ શુદ્ધ કવિતા ભણીની છે. એમના શબ્દોને હાથ છે, જે વિરાટનેય બાથ ભીડી શકે છે. એમના શબ્દોને ટેરવાં છે, જે ફોરમનેય સ્પર્શી શકે છે. એમના શબ્દોને આંખો છે, જે અદીઠનેય નીરખી શકે છે. એમના શબ્દોને કાન છે, જે મૌનને સાંભળી શકે છે! મૂળિયાંની જેમ પ્રતીક એમનાં કાવ્યોમાં નિઃશબ્દ વિસ્તરે છે; એમનાં કાવ્યોમાં કલ્પનો વ્યોમલિપિ આલેખે છે. એમનાં ગીતોનો ઢાળ લીલેરો છે. મનુષ્યની પીડા એમના હૈયાની સમીપ છે. એમનો ગોપીભાવ ભાવકનેય મોરપિચ્છની જેમ સ્પર્શ કર્યા કરે છે. એમના સર્જક-હાથમાં શબ્દ જાણે ફૂલ થઈને ફોરવા લાગે છે. એમનાં કાવ્યોમાંથી પસાર થતાં આપણી ભીતર પણ જાણે ફૂલો ફૂટવા લાગે છે ને એનાં મહેક મહેક રૂપ આપણનેય સરવરજલની જેમ ભીંજવે છે. આ ફૂલના કવિમાં ફૂલો કેવાં ફૂટે છે, ફોરે છે! —
બહારની સાથે ભીતરની દોડ પણ વેગીલી છે આ કવિમાં. પ્રિયકાન્તમાં સર્જકતાનું પ્રબલ પૂર હોવા છતાં, બારીક નકશીકામના કસબના કારણે એમની ગતિ શુદ્ધ કવિતા ભણીની છે. એમના શબ્દોને હાથ છે, જે વિરાટનેય બાથ ભીડી શકે છે. એમના શબ્દોને ટેરવાં છે, જે ફોરમનેય સ્પર્શી શકે છે. એમના શબ્દોને આંખો છે, જે અદીઠનેય નીરખી શકે છે. એમના શબ્દોને કાન છે, જે મૌનને સાંભળી શકે છે! મૂળિયાંની જેમ પ્રતીક એમનાં કાવ્યોમાં નિઃશબ્દ વિસ્તરે છે; એમનાં કાવ્યોમાં કલ્પનો વ્યોમલિપિ આલેખે છે. એમનાં ગીતોનો ઢાળ લીલેરો છે. મનુષ્યની પીડા એમના હૈયાની સમીપ છે. એમનો ગોપીભાવ ભાવકનેય મોરપિચ્છની જેમ સ્પર્શ કર્યા કરે છે. એમના સર્જક-હાથમાં શબ્દ જાણે ફૂલ થઈને ફોરવા લાગે છે. એમનાં કાવ્યોમાંથી પસાર થતાં આપણી ભીતર પણ જાણે ફૂલો ફૂટવા લાગે છે ને એનાં મહેક મહેક રૂપ આપણનેય સરવરજલની જેમ ભીંજવે છે. આ ફૂલના કવિમાં ફૂલો કેવાં ફૂટે છે, ફોરે છે! —
{{Poem2Close}}
<poem>
‘ફૂલ એક ફૂટ્યું ને લોચનિયે ચૂંટ્યું
‘ફૂલ એક ફૂટ્યું ને લોચનિયે ચૂંટ્યું
કે પાંખડી એવી ને એવી રે લોલ!’
કે પાંખડી એવી ને એવી રે લોલ!’
Line 46: Line 52:
હું આ બધું શું અરે બોલી ગયો
હું આ બધું શું અરે બોલી ગયો
ફૂલથી કે ભૂલથી?’
ફૂલથી કે ભૂલથી?’
</poem>
‘અળગાપણાની મોકળાશે’ લેટનાર, નગરજીવનની ભીંસ અનુભવનાર આ કવિનો ‘હું’ ‘આપણે’માં જાણે છિન્નભિન્ન થઈને ઓળખ ગુમાવી બેસે છે —
‘અળગાપણાની મોકળાશે’ લેટનાર, નગરજીવનની ભીંસ અનુભવનાર આ કવિનો ‘હું’ ‘આપણે’માં જાણે છિન્નભિન્ન થઈને ઓળખ ગુમાવી બેસે છે —
‘મારા-તમારામાં કશોયે ભેદ ના.
‘મારા-તમારામાં કશોયે ભેદ ના.
કોક છાપાની હજારો પ્રત સમા સૌ આપણે.’
કોક છાપાની હજારો પ્રત સમા સૌ આપણે.’
આ કવિ મનુષ્યને ફૂલની જેમ ચાહે છે. મનુષ્યની પીડા આ કવિને વલોવી નાખે છે. શોષિતોની પીડા આ કવિથી સહન થતી નથી. સામાજિક નિસબત એમની ભીતરથી સહજ પ્રગટે છે, જેમાંથી ‘એ લોકો’ જેવાં કાવ્યો પ્રગટે છે —
આ કવિ મનુષ્યને ફૂલની જેમ ચાહે છે. મનુષ્યની પીડા આ કવિને વલોવી નાખે છે. શોષિતોની પીડા આ કવિથી સહન થતી નથી. સામાજિક નિસબત એમની ભીતરથી સહજ પ્રગટે છે, જેમાંથી ‘એ લોકો’ જેવાં કાવ્યો પ્રગટે છે —
‘એ લોકો પ્હેલાં કાપડના તાકા ભરી રાખે છે
‘એ લોકો પ્હેલાં કાપડના તાકા ભરી રાખે છે
18,450

edits

Navigation menu