કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/કવિ અને કવિતાઃ પ્રિયકાન્ત મણિયાર: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 54: Line 54:
</poem>
</poem>
‘અળગાપણાની મોકળાશે’ લેટનાર, નગરજીવનની ભીંસ અનુભવનાર આ કવિનો ‘હું’ ‘આપણે’માં જાણે છિન્નભિન્ન થઈને ઓળખ ગુમાવી બેસે છે —
‘અળગાપણાની મોકળાશે’ લેટનાર, નગરજીવનની ભીંસ અનુભવનાર આ કવિનો ‘હું’ ‘આપણે’માં જાણે છિન્નભિન્ન થઈને ઓળખ ગુમાવી બેસે છે —
 
<poem>
‘મારા-તમારામાં કશોયે ભેદ ના.
‘મારા-તમારામાં કશોયે ભેદ ના.
કોક છાપાની હજારો પ્રત સમા સૌ આપણે.’
કોક છાપાની હજારો પ્રત સમા સૌ આપણે.’
Line 119: Line 119:
તળાવ પાછું
તળાવ પાછું
શાંત!
શાંત!
</poem>
{{Poem2Open}}
કેવી દૃશ્યાત્મકતા સાથે આ કવિ કેવી કાવ્યક્ષણ — જવના દાણા જેવી! — કહો કે જીવનક્ષણ પકડે છે.
કેવી દૃશ્યાત્મકતા સાથે આ કવિ કેવી કાવ્યક્ષણ — જવના દાણા જેવી! — કહો કે જીવનક્ષણ પકડે છે.
માત્રામેળ છંદો આ કવિ પર મન મૂકીને વરસ્યા છે. પરંપરિત ઝૂલણા, કટાવ, ગુલબંકી, પરંપરિત હરિગીત આ કવિમાં સહજ પ્રગટ થાય છે. શાર્દૂલ, વસંતતિલકા, શિખરિણી, મંદાક્રાન્તા જેવા છંદો પર પણ આ કવિની સચોટ પકડ છે.
માત્રામેળ છંદો આ કવિ પર મન મૂકીને વરસ્યા છે. પરંપરિત ઝૂલણા, કટાવ, ગુલબંકી, પરંપરિત હરિગીત આ કવિમાં સહજ પ્રગટ થાય છે. શાર્દૂલ, વસંતતિલકા, શિખરિણી, મંદાક્રાન્તા જેવા છંદો પર પણ આ કવિની સચોટ પકડ છે.
ગીતોનો લીલેરો લય આ કવિને ગળથૂથીમાંથી મળ્યો છે. ઝરણાંની જેમ એમને ગીતો ફૂટે છે. આથી જ તેઓ ગીતને વાયુમાં વાવી શકે છે ને કવિતામાં ‘વાયુનાં શિલ્પ’ રચી શકે છે! હાથીદાંતની ચૂડીઓ ઉતારીને એમાં નકશીકામ કરતા કસબીની કલમે કાવ્યો ઊતર્યાં છે —
ગીતોનો લીલેરો લય આ કવિને ગળથૂથીમાંથી મળ્યો છે. ઝરણાંની જેમ એમને ગીતો ફૂટે છે. આથી જ તેઓ ગીતને વાયુમાં વાવી શકે છે ને કવિતામાં ‘વાયુનાં શિલ્પ’ રચી શકે છે! હાથીદાંતની ચૂડીઓ ઉતારીને એમાં નકશીકામ કરતા કસબીની કલમે કાવ્યો ઊતર્યાં છે —
{{Poem2Close}}
<poem>
‘ગીત એક ગાયું ને વાયરે વાવ્યું
‘ગીત એક ગાયું ને વાયરે વાવ્યું
કે છોડ એનો છુટ્ટો મેલ્યો રે લોલ!’
:: કે છોડ એનો છુટ્ટો મેલ્યો રે લોલ!’
પ્રણયનો પવન આ કવિના ‘હૈયાનાં લોચને’ વાયો છે, એમાંથી ‘એ સોળ વરસની છોરી’, ‘ઝરૂખે’ જેવાં ગીતો ફોર્યાં છે —
પ્રણયનો પવન આ કવિના ‘હૈયાનાં લોચને’ વાયો છે, એમાંથી ‘એ સોળ વરસની છોરી’, ‘ઝરૂખે’ જેવાં ગીતો ફોર્યાં છે —
‘એ સોળ વરસની છોરી,
‘એ સોળ વરસની છોરી,
Line 132: Line 136:
વાંસળી કેટલી દૂર અને તે વાગતી કોની ફૂંકે?’
વાંસળી કેટલી દૂર અને તે વાગતી કોની ફૂંકે?’
સર્જકતાનું પૂર અને પ્રણયનો પ્રબલ આ-વેગ; આથી કંચુકી-બંધ ન છૂટે તો જ નવાઈ —
સર્જકતાનું પૂર અને પ્રણયનો પ્રબલ આ-વેગ; આથી કંચુકી-બંધ ન છૂટે તો જ નવાઈ —
‘કંચુકી-બંધ છૂટ્યા ને હટ્યું જ્યાં હીર-ગુંઠન,
‘કંચુકી-બંધ છૂટ્યા ને હટ્યું જ્યાં હીર-ગુંઠન,
હૈયાનાં લોચનો જેવાં દીઠાં બે તાહરાં સ્તન.
હૈયાનાં લોચનો જેવાં દીઠાં બે તાહરાં સ્તન.
વૃત્તિઓ પ્રેમની સર્વ કેન્દ્રિત થઈ જ્યાં રહી;
વૃત્તિઓ પ્રેમની સર્વ કેન્દ્રિત થઈ જ્યાં રહી;
પ્રીતના પક્ષીનો માળો રાતી નીલી નસો મહીં.’
પ્રીતના પક્ષીનો માળો રાતી નીલી નસો મહીં.’
</poem>
આ કવિને કંચુકી-બંધને ખોલતાં ને સાથે ‘રહસ્ય-બંધ’ને બાંધતાંય આવડે છે.
આ કવિને કંચુકી-બંધને ખોલતાં ને સાથે ‘રહસ્ય-બંધ’ને બાંધતાંય આવડે છે.
નવશેકા પાણીમાં હાથ બોળીએ એમ સૂર્યમાં નજરો બોળતા આ કવિમાં પ્રણયરાગ, રતિરાગ સેન્દ્રિયતાથી પ્રગટે છે. ‘હું સ્નિગ્ધમાં સરકતો’થી શરૂ થતા ‘સંયોગ’ જેવા કાવ્યમાં રતિરાગના સંદર્ભો કલાસંયમ સાથે બંધ કળી ખૂલે તેમ ખૂલે-ખીલે-મહેકે છે.
નવશેકા પાણીમાં હાથ બોળીએ એમ સૂર્યમાં નજરો બોળતા આ કવિમાં પ્રણયરાગ, રતિરાગ સેન્દ્રિયતાથી પ્રગટે છે. ‘હું સ્નિગ્ધમાં સરકતો’થી શરૂ થતા ‘સંયોગ’ જેવા કાવ્યમાં રતિરાગના સંદર્ભો કલાસંયમ સાથે બંધ કળી ખૂલે તેમ ખૂલે-ખીલે-મહેકે છે.
આદિવાસી બોલી તથા જીવનની ગહેક-મહેકભર્યા ગીત ‘તને એક...’માં આ કવિનો માતૃભાવ ધાવણની જેમ ઊભરાય છે —
આદિવાસી બોલી તથા જીવનની ગહેક-મહેકભર્યા ગીત ‘તને એક...’માં આ કવિનો માતૃભાવ ધાવણની જેમ ઊભરાય છે —
<poem>
‘તને એક પૂંપરો હુવે!
‘તને એક પૂંપરો હુવે!
કૅડમાં પણે ક્હાનજી તેડ્યો કોઈ જશોદા તુજમાં જુએ!’
કૅડમાં પણે ક્હાનજી તેડ્યો કોઈ જશોદા તુજમાં જુએ!’
Line 144: Line 151:
દરિયા બેઉ દૂધના ભર્યા,
દરિયા બેઉ દૂધના ભર્યા,
આંખમાં રાખી ઘોડિયું એનું ભરવા પાણી જાય તું કૂવે!’
આંખમાં રાખી ઘોડિયું એનું ભરવા પાણી જાય તું કૂવે!’
પ્રિયકાન્તના નામની સાથે જે ગીત તરત સાંભરે એ ‘કૃષ્ણ-રાધા’—
પ્રિયકાન્તના નામની સાથે જે ગીત તરત સાંભરે એ ‘કૃષ્ણ-રાધા’—
‘આ નભ ઝૂક્યું તે કાનજી
‘આ નભ ઝૂક્યું તે કાનજી
ને ચાંદની તે રાધા રે,
::: ને ચાંદની તે રાધા રે,
આ સરવરજલ તે કાનજી
આ સરવરજલ તે કાનજી
ને પોયણી તે રાધા રે,
::: ને પોયણી તે રાધા રે,
...
...
આ લોચન મારાં કાનજી
આ લોચન મારાં કાનજી
ને નજરું જુએ તે રાધા રે!’
::: ને નજરું જુએ તે રાધા રે!’
</poem>
{{Poem2Open}}
કવિ શ્રી ચંદ્રકાન્ત શેઠે નોંધ્યું છે તેમ, આ ગીત ‘રસ-રહસ્યની પરાકોટિ સિદ્ધ કરે છે.’
કવિ શ્રી ચંદ્રકાન્ત શેઠે નોંધ્યું છે તેમ, આ ગીત ‘રસ-રહસ્યની પરાકોટિ સિદ્ધ કરે છે.’
મકરંદ દવે જેવી શૈલી તથા રહસ્યભાવ ધરાવતા ગીતકાવ્ય ‘સાંઈ’માં આ કવિએ ‘ધૂળમાં નાવ ચલાવી’ છે અને ‘કાઠની ગાય દુઝાવી’ છે. આ કવિને કવિતાના ‘ઇલમની લાકડી’ જરૂર મળી ગઈ છે. આથી જ તો આ કવિમાં કવિતાના મીઠા સૂર મલકે છે, ગરવી ગાયની ડોકમાં હાર સોહાય એમ શ્રાવણની સાંજનો તડકો ચોકમાં ઢોળાય છે, ફૂલ ટહુકે છે, પુષ્પોના ઢગલાને પાંખો મળે છે, અંધકારની કાજળડબ્બી ઊઘડે છે ને મહીંથી ચંદ્રકિરણનો કટકો નીકળે છે, કૃષ્ણ-રાધાનું અદ્ભુત સાયુજ્ય રચાય છે.
મકરંદ દવે જેવી શૈલી તથા રહસ્યભાવ ધરાવતા ગીતકાવ્ય ‘સાંઈ’માં આ કવિએ ‘ધૂળમાં નાવ ચલાવી’ છે અને ‘કાઠની ગાય દુઝાવી’ છે. આ કવિને કવિતાના ‘ઇલમની લાકડી’ જરૂર મળી ગઈ છે. આથી જ તો આ કવિમાં કવિતાના મીઠા સૂર મલકે છે, ગરવી ગાયની ડોકમાં હાર સોહાય એમ શ્રાવણની સાંજનો તડકો ચોકમાં ઢોળાય છે, ફૂલ ટહુકે છે, પુષ્પોના ઢગલાને પાંખો મળે છે, અંધકારની કાજળડબ્બી ઊઘડે છે ને મહીંથી ચંદ્રકિરણનો કટકો નીકળે છે, કૃષ્ણ-રાધાનું અદ્ભુત સાયુજ્ય રચાય છે.
ગીતમાં સહજ ફોરી ઊઠતા આ કવિએ ક્યારેક ગઝલ ઉપર પણ હાથ અજમાવ્યો છે. એક શેર જોઈએ —
ગીતમાં સહજ ફોરી ઊઠતા આ કવિએ ક્યારેક ગઝલ ઉપર પણ હાથ અજમાવ્યો છે. એક શેર જોઈએ —
{Poem2Close}}
<poem>
‘ફૂલનો બોજો કદી કો ડાળને હોતો નથી,
‘ફૂલનો બોજો કદી કો ડાળને હોતો નથી,
જાણીબૂઝીને હું હવે આ આંસુને લ્હોતો નથી.’
જાણીબૂઝીને હું હવે આ આંસુને લ્હોતો નથી.’
</poem>
આ કવિની કલમને સતત ફૂલો ફૂટતાં રહ્યાં છે ને સ્થળ-કાળ ઓળંગીને ભીતર-બહાર સતત મહેકતાં રહ્યાં છે. ફૂલોના આ કવિને જય શ્રીકૃષ્ણ, ‘રાધા-કૃષ્ણ’, ‘કૃષ્ણ-રાધા’!
આ કવિની કલમને સતત ફૂલો ફૂટતાં રહ્યાં છે ને સ્થળ-કાળ ઓળંગીને ભીતર-બહાર સતત મહેકતાં રહ્યાં છે. ફૂલોના આ કવિને જય શ્રીકૃષ્ણ, ‘રાધા-કૃષ્ણ’, ‘કૃષ્ણ-રાધા’!
તા. ૮-૭-૨૦૨૧
તા. ૮-૭-૨૦૨૧<br>
અમદાવાદ
અમદાવાદ<br>
{{Right|— યોગેશ જોષી}}
{{Right|— યોગેશ જોષી}}
18,450

edits

Navigation menu