મોરનાં ઈંડાં/‘મોરનાં ઈંડાં’ નાટ્યકૃતિ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 31: Line 31:
જોતા’તા — ઉમાશંકર જોશી, નીરક્ષીર
જોતા’તા — ઉમાશંકર જોશી, નીરક્ષીર
14-2-’57{{Poem2Close}}
14-2-’57{{Poem2Close}}


{{Poem2Open}}
{{Poem2Open}}
પ્રથમ ભજવાયું.
પ્રથમ ભજવાયું.


શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવન : ભાવનગર
શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવન : ભાવનગર
દશેરા : 1989 (1932)
દશેરા : 1989 (1932)


પ્રો. અભિજિત : શ્રી. નટવરલાલ બૂચ, એમ.એ.
પ્રો. અભિજિત : શ્રી. નટવરલાલ બૂચ, એમ.એ.
Line 43: Line 46:
સોમ : શ્રી માધવજી રિબડિયા
સોમ : શ્રી માધવજી રિબડિયા
વિદુર : શ્રી મહેન્દ્ર ભટ્ટ અને બીજાં —
વિદુર : શ્રી મહેન્દ્ર ભટ્ટ અને બીજાં —


આજે કોસાંબીજીને કંચનભાઈનાં પંખીઓ બતાવવા લઈ ગયો. બે કલાક પંખીઓ બતાવ્યા પછી ઈંડાંનો પરિચય આપવો એમણે શરૂ કર્યો. એક સાવ ધોળું ઈંડું હાથમાં લઈ જ્યારે એમણે કહ્યું કે એ મોરનું છે, ત્યારે મારા અચંબાનો પાર ન રહ્યો. ખૂબ નાનપણમાં કસ્તુરિ મા પાસેથી ‘મોરનાં ઈંડાં તે કાંઈ ચીતરવા પડે!’ એ ઉક્તિ સાંભળેલી. મનમાં રહી ગયેલું કે મોરનાં ઈંડાં તો ચીતરેલાં જ હશે! અને આ તો બગલાની પાંખ જેવું સાવ ધોળું શેતર! કંચનભાઈએ અંતે ભરમ ભાંગ્યો : ‘એ કહેવતનો અર્થ તો એમ કે અંદરના રંગરાજ માટે ઉપરના ઓપની આવશ્યકતા નથી!’ — અને મેં એ તત્કાળ સ્વાકારી લીધું.
આજે કોસાંબીજીને કંચનભાઈનાં પંખીઓ બતાવવા લઈ ગયો. બે કલાક પંખીઓ બતાવ્યા પછી ઈંડાંનો પરિચય આપવો એમણે શરૂ કર્યો. એક સાવ ધોળું ઈંડું હાથમાં લઈ જ્યારે એમણે કહ્યું કે એ મોરનું છે, ત્યારે મારા અચંબાનો પાર ન રહ્યો. ખૂબ નાનપણમાં કસ્તુરિ મા પાસેથી ‘મોરનાં ઈંડાં તે કાંઈ ચીતરવા પડે!’ એ ઉક્તિ સાંભળેલી. મનમાં રહી ગયેલું કે મોરનાં ઈંડાં તો ચીતરેલાં જ હશે! અને આ તો બગલાની પાંખ જેવું સાવ ધોળું શેતર! કંચનભાઈએ અંતે ભરમ ભાંગ્યો : ‘એ કહેવતનો અર્થ તો એમ કે અંદરના રંગરાજ માટે ઉપરના ઓપની આવશ્યકતા નથી!’ — અને મેં એ તત્કાળ સ્વાકારી લીધું.
(માનસી, પાનું 22: પોથી ત્રીજી : તા. 9-12-1928 દ. મૂ) (1934) {{Poem2Close}}
(માનસી, પાનું 22: પોથી ત્રીજી : તા. 9-12-1928 દ. મૂ) (1934) {{Poem2Close}}
26,604

edits

Navigation menu