એકાંકી નાટકો /કૃતિ-પરિચય: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
Line 7: Line 7:
‘પિયો ગોરી’ 1946માં સ્વતંત્ર પુસ્તિકા રૂપે પણ પ્રગટ થયેલું. (લખાયેલું તો1934 પહેલાં).  એ સમયની એક નોંધપાત્ર પ્રયોગલક્ષી કૃતિ તરીકે એ શ્રીધરાણીની એક કીતિર્દા કૃતિ બનેલી. વાસ્તવની ભોંય પર ટકી રહેતું આ નાટક એની પાત્રોચિત ને સહજ બોલચાલની ભાષાથી પણ રસપ્રદ બને છે. ભાષામાં જે વાગ્મિતા છે એ જૂની રંગભૂમિની ભાષાશૈલીને યોજતી યુક્તિ તરીકે આવે છે. ઘટના જૂની નાટકકંપનીનાં પાત્રોવાળી હોવાથી નાટકમાં નાટક એવા બે સ્તરે રહેતું આ એકાંકી દિલચશ્પ બને છે. આજનો કોઈ દિગ્દર્શક પણ એને અજમાવે તો એ સફળ પ્રયોગ બની શકે.
‘પિયો ગોરી’ 1946માં સ્વતંત્ર પુસ્તિકા રૂપે પણ પ્રગટ થયેલું. (લખાયેલું તો1934 પહેલાં).  એ સમયની એક નોંધપાત્ર પ્રયોગલક્ષી કૃતિ તરીકે એ શ્રીધરાણીની એક કીતિર્દા કૃતિ બનેલી. વાસ્તવની ભોંય પર ટકી રહેતું આ નાટક એની પાત્રોચિત ને સહજ બોલચાલની ભાષાથી પણ રસપ્રદ બને છે. ભાષામાં જે વાગ્મિતા છે એ જૂની રંગભૂમિની ભાષાશૈલીને યોજતી યુક્તિ તરીકે આવે છે. ઘટના જૂની નાટકકંપનીનાં પાત્રોવાળી હોવાથી નાટકમાં નાટક એવા બે સ્તરે રહેતું આ એકાંકી દિલચશ્પ બને છે. આજનો કોઈ દિગ્દર્શક પણ એને અજમાવે તો એ સફળ પ્રયોગ બની શકે.
શ્રીધરાણીની આવી વિલક્ષણ નાટ્યકૃતિઓમાં એક ભાવક તરીકે આપણે હવે પ્રવેશીશું ને? {{Poem2Close}} {{Right|'''— રમણ સોની'''|}}
શ્રીધરાણીની આવી વિલક્ષણ નાટ્યકૃતિઓમાં એક ભાવક તરીકે આપણે હવે પ્રવેશીશું ને? {{Poem2Close}} {{Right|'''— રમણ સોની'''|}}
{{HeaderNav
|previous = [[એકાંકી નાટકો/પિયો ગોરી|પિયો ગોરી]]
|next = [[એકાંકી નાટકો/પિયો ગોરી : લેખકનો પત્ર, ઝવેરચંદ મેઘાણીને|પિયો ગોરી : લેખકનો પત્ર, ઝવેરચંદ મેઘાણીને]]
}}
26,604

edits

Navigation menu