ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ઘ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
Line 3: Line 3:


{{Poem2Open}}  
{{Poem2Open}}  
ઘેમર : [               ]: ૪ કડીના ૧ પદ(મુ.)ના કર્તા.
<span style="color:#0000ff">'''ઘેમર'''</span> : [               ]: ૪ કડીના ૧ પદ(મુ.)ના કર્તા.
કૃતિ : પરમાનંદ પ્રકાશ પદમાલા, પ્ર. રજનીકાન્ત જે. પટેલ, સં. ૨૦૩૦ (ત્રીજી આ.). [કી.જો.]
કૃતિ : પરમાનંદ પ્રકાશ પદમાલા, પ્ર. રજનીકાન્ત જે. પટેલ, સં. ૨૦૩૦ (ત્રીજી આ.). {{Right|[કી.જો.]}}
<br>
   
   
ઘેમલસી : જુઓ ગેમલ.
<span style="color:#0000ff">'''ઘેમલસી'''</span> : જુઓ ગેમલ.
   
   
ઘેલાભાઈ-૧ [  ] : ૭ કડવાંનો ‘સુરતીબાઈનો વિવાહ’, ૭ પદનો ‘પિતા-પુત્રનો સંવાદ’, ૮ પદનો ‘રાધાકૃષ્ણવિનોદ’, સવૈયાની ૪૦ કડીની ‘દાણલીલા’, ‘ઈશ્વરસ્તુતિનાં મોતીદામ છંદ’, ‘શિખામણનો મોતીદામ છંદ’ તથા અન્ય કેટલાંક ધોળ-પદોના કર્તા.
<span style="color:#0000ff">'''ઘેલાભાઈ-૧'''</span> [  ] : ૭ કડવાંનો ‘સુરતીબાઈનો વિવાહ’, ૭ પદનો ‘પિતા-પુત્રનો સંવાદ’, ૮ પદનો ‘રાધાકૃષ્ણવિનોદ’, સવૈયાની ૪૦ કડીની ‘દાણલીલા’, ‘ઈશ્વરસ્તુતિનાં મોતીદામ છંદ’, ‘શિખામણનો મોતીદામ છંદ’ તથા અન્ય કેટલાંક ધોળ-પદોના કર્તા.
સંદર્ભ : ૧ પ્રાકકૃતિઓ;  ૨. સાહિત્ય, ફેબ્રુ. ૧૯૧૬ - ‘ગુજરાતી કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય’, છગનલાલ વિ. રાવળ;  ૩. ગૂહાયાદી. [કા.શા.]
સંદર્ભ : ૧ પ્રાકકૃતિઓ;  ૨. સાહિત્ય, ફેબ્રુ. ૧૯૧૬ - ‘ગુજરાતી કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય’, છગનલાલ વિ. રાવળ;  ૩. ગૂહાયાદી. {{Right|[કા.શા.]}}
<br>
   
   
ઘેલાભાઈ(શેઠ)-૨ [  ] : જૈન શ્રાવક. ૫ ઢાળની ‘પાંચસુમતિની સઝાયો’ (મુ.)ના કર્તા.
<span style="color:#0000ff">'''ઘેલાભાઈ(શેઠ)-૨'''</span>  [  ] : જૈન શ્રાવક. ૫ ઢાળની ‘પાંચસુમતિની સઝાયો’ (મુ.)ના કર્તા.
કૃતિ : ૧. મોસસંગ્રહ; ૨. સઝાયમાલા, પ્ર. વિદ્યાશાલા, સં. ૧૯૨૧. [કી.જો.]
કૃતિ : ૧. મોસસંગ્રહ; ૨. સઝાયમાલા, પ્ર. વિદ્યાશાલા, સં. ૧૯૨૧. {{Right|[કી.જો.]}}
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits

Navigation menu