ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ઠ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| ઠ | }} {{Poem2Open}} ઠાકુર [ઈ.૧૭મી સદી મધ્યભાગ] : વડ તપગચ્છના જૈન સાધ...")
 
No edit summary
Line 5: Line 5:


{{Poem2Open}}
{{Poem2Open}}
ઠાકુર [ઈ.૧૭મી સદી મધ્યભાગ] : વડ તપગચ્છના જૈન સાધુ. પાર્શ્વચંદ્રની પરંપરામાં હીરાનંદચંદ્રના શિષ્ય. સ્થૂલિભદ્રનું સમગ્ર ચરિત્ર વર્ણવતી ૫૮ કડીની ‘સ્થૂલિભદ્ર-સઝાય/સ્થૂલિભદ્રઅષ્ટ પંચાશિકા-પ્રબંધ’ (ર.ઈ.૧૬૪૩; મુ.) અને ૮ કડીની બીજી ‘સ્થૂલિભદ્ર-સઝાય’ (ર.ઈ.૧૬૫૨/સં. ૧૭૦૮. જેઠ સુદ ૭; મુ.), બહુધા નેમિનાથ પ્રત્યેના રાજુલના સ્નેહભર્યા ઉદ્ગારો રૂપે ચાલતી ૧૮ કડીની ‘નેમ રાજુલપ્રીતિ’ (ર.ઈ.૧૬૪૩; મુ.), રાજૂલના વિરહોદ્ગાર રૂપે રચાયેલી ૧૭ કડીની ‘નેમરાજુલ-બારમાસી’ (મુ.) તથા ૧૧ અને ૭ કડીના એમ ૨ ‘સીમંધરસ્વામી-સ્તવન’ (મુ.)ના કર્તા.
<span style="color:#0000ff">'''ઠાકુર'''</span> [ઈ.૧૭મી સદી મધ્યભાગ] : વડ તપગચ્છના જૈન સાધુ. પાર્શ્વચંદ્રની પરંપરામાં હીરાનંદચંદ્રના શિષ્ય. સ્થૂલિભદ્રનું સમગ્ર ચરિત્ર વર્ણવતી ૫૮ કડીની ‘સ્થૂલિભદ્ર-સઝાય/સ્થૂલિભદ્રઅષ્ટ પંચાશિકા-પ્રબંધ’ (ર.ઈ.૧૬૪૩; મુ.) અને ૮ કડીની બીજી ‘સ્થૂલિભદ્ર-સઝાય’ (ર.ઈ.૧૬૫૨/સં. ૧૭૦૮. જેઠ સુદ ૭; મુ.), બહુધા નેમિનાથ પ્રત્યેના રાજુલના સ્નેહભર્યા ઉદ્ગારો રૂપે ચાલતી ૧૮ કડીની ‘નેમ રાજુલપ્રીતિ’ (ર.ઈ.૧૬૪૩; મુ.), રાજૂલના વિરહોદ્ગાર રૂપે રચાયેલી ૧૭ કડીની ‘નેમરાજુલ-બારમાસી’ (મુ.) તથા ૧૧ અને ૭ કડીના એમ ૨ ‘સીમંધરસ્વામી-સ્તવન’ (મુ.)ના કર્તા.
કૃતિ : ષટ્દ્રવ્ય નય વિચારાદિ પ્રકરણ સંગ્રહ, પ્ર. જૈન હઠીસિંગ સભા, સં. ૧૯૬૯. [પા.માં.]
કૃતિ : ષટ્દ્રવ્ય નય વિચારાદિ પ્રકરણ સંગ્રહ, પ્ર. જૈન હઠીસિંગ સભા, સં. ૧૯૬૯. {{Right|[પા.માં.]}}
<br>
   
   
ઠાકુરસી [ઈ.૧૫૨૯માં હયાત] : જૈન. ‘પંચેન્દ્રિય વેલી’. (ર.ઈ.૧૫૨૯)ના કર્તા.
<span style="color:#0000ff">'''ઠાકુરસી'''</span> [ઈ.૧૫૨૯માં હયાત] : જૈન. ‘પંચેન્દ્રિય વેલી’. (ર.ઈ.૧૫૨૯)ના કર્તા.
સંદર્ભ : રાહસૂચિ :૨. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : રાહસૂચિ :૨.{{Right|[શ્ર.ત્રિ.]}}
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits

Navigation menu