ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 8: Line 8:
<br>
<br>


દયા/દયો : આ નામોથી ૬૬ કડીની ‘સત્યભામાનું રૂસણું’ (મુ.) તથા ૯ કડીની શિવજીની સ્તુતિ (મુ.) મળે છે પરંતુ આ કૃતિઓના કર્તા કયા દયા છે તે વિશે નિશ્ચિતપણે કંઈ કહી શકાય તેમ નથી.  
<span style="color:#0000ff">'''દયા/દયો'''</span> : આ નામોથી ૬૬ કડીની ‘સત્યભામાનું રૂસણું’ (મુ.) તથા ૯ કડીની શિવજીની સ્તુતિ (મુ.) મળે છે પરંતુ આ કૃતિઓના કર્તા કયા દયા છે તે વિશે નિશ્ચિતપણે કંઈ કહી શકાય તેમ નથી.  
કૃતિ : ૧. અંબિકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. બુકસેલર સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩ (ત્રીજી આ.); ૨. દેવી મહાત્મ્ય અથવા ગરબાસંગ્રહ : ૨, પ્ર. વિશ્વનાથ ગો. દ્વિવેદી, ઈ.૧૮૯૭. [કી.જો.]
કૃતિ : ૧. અંબિકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. બુકસેલર સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩ (ત્રીજી આ.); ૨. દેવી મહાત્મ્ય અથવા ગરબાસંગ્રહ : ૨, પ્ર. વિશ્વનાથ ગો. દ્વિવેદી, ઈ.૧૮૯૭.{{Right|[કી.જો.]}}
<br>
   
   
દયાકુશલ : આ નામે ‘મૌનએકાદશી-સ્તોત્ર’ (લે.ઈ.૧૬૨૬), ૪ કડીની ‘પાર્શ્વનાથની સ્તુતિ’ (મુ.) તથા ૮ કડીની ‘મુખવસ્ત્રિકા-સઝાય’ એ રચનાઓ મળે છે. આ કયા તે સ્પષ્ટ થતું નથી.  
દયાકુશલ : આ નામે ‘મૌનએકાદશી-સ્તોત્ર’ (લે.ઈ.૧૬૨૬), ૪ કડીની ‘પાર્શ્વનાથની સ્તુતિ’ (મુ.) તથા ૮ કડીની ‘મુખવસ્ત્રિકા-સઝાય’ એ રચનાઓ મળે છે. આ કયા તે સ્પષ્ટ થતું નથી.  
26,604

edits

Navigation menu