સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/યાસીન દલાલ, ઇલા પાઠક/આવો, આત્મપરીક્ષણ કરીએ!: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} {{space}} ગુજરાતનાસાહિત્યકારોએગુજરાતનુંક્લુષિતવાતાવરણદૂરકરવા...")
 
No edit summary
Line 5: Line 5:
સાહિત્યકારોનીઉદાસીનતાનોદાખલોઆપુંતોકે. કા. શાસ્ત્રીનોતોફાનોવખતનોસ્ફોટકઇન્ટરવ્યૂયાદઆવેછે. એમાંએમણેવટથીએમતલબનુંકહ્યંુહતુંકે, અમદાવાદનાંતોફાનોબદલમનેકોઈશરમનથીપણગર્વછે. તોફાનોકરનારનેપોલીસપકડીજશેતોવિશ્વહિન્દુપરિષદપાસેઅબજોનુંભંડોળપડ્યુંછે. એમાંથીમોંઘામાંમોંઘાવકીલરોકીનેઅમેએમનેછોડાવીલાવીશું. આશબ્દોકોનાછે? શ્રીશાસ્ત્રીમાત્ર‘વિહિપ’નાનેતાનથી, પણજાણીતાસાહિત્યકાર, સંશોધકઅનેગુજરાતનાસાહિત્યસભાનાપ્રમુખછે.
સાહિત્યકારોનીઉદાસીનતાનોદાખલોઆપુંતોકે. કા. શાસ્ત્રીનોતોફાનોવખતનોસ્ફોટકઇન્ટરવ્યૂયાદઆવેછે. એમાંએમણેવટથીએમતલબનુંકહ્યંુહતુંકે, અમદાવાદનાંતોફાનોબદલમનેકોઈશરમનથીપણગર્વછે. તોફાનોકરનારનેપોલીસપકડીજશેતોવિશ્વહિન્દુપરિષદપાસેઅબજોનુંભંડોળપડ્યુંછે. એમાંથીમોંઘામાંમોંઘાવકીલરોકીનેઅમેએમનેછોડાવીલાવીશું. આશબ્દોકોનાછે? શ્રીશાસ્ત્રીમાત્ર‘વિહિપ’નાનેતાનથી, પણજાણીતાસાહિત્યકાર, સંશોધકઅનેગુજરાતનાસાહિત્યસભાનાપ્રમુખછે.
નર્મદાવિવાદહોય, સ્વાધ્યાયપરિવારનોમુદ્દોહોયકેકોમીરમખાણોનોપ્રશ્નહોય, ગુજરાતનોએકવર્ગઅસહિષ્ણુબન્યોછેએહકીકતછે. એકગુજરાતીહોવાનુંમનેગૌરવછે, પણમારાગુજરાતમાંઆવીદુઃખદઘટનાઓબનેછેત્યારેએગર્વશરમમાંફેરવાઈજાયછે. આવો, આપણેઆવાસ્તવિકતાનોસ્વીકારકરીએઅનેઆત્મપરીક્ષણકરીનેઆકલુષિતવાતાવરણનેશુદ્ધકરવાનાયજ્ઞમાંલાગીજઈએ.
નર્મદાવિવાદહોય, સ્વાધ્યાયપરિવારનોમુદ્દોહોયકેકોમીરમખાણોનોપ્રશ્નહોય, ગુજરાતનોએકવર્ગઅસહિષ્ણુબન્યોછેએહકીકતછે. એકગુજરાતીહોવાનુંમનેગૌરવછે, પણમારાગુજરાતમાંઆવીદુઃખદઘટનાઓબનેછેત્યારેએગર્વશરમમાંફેરવાઈજાયછે. આવો, આપણેઆવાસ્તવિકતાનોસ્વીકારકરીએઅનેઆત્મપરીક્ષણકરીનેઆકલુષિતવાતાવરણનેશુદ્ધકરવાનાયજ્ઞમાંલાગીજઈએ.
યાસીનદલાલ
 
{{Right|યાસીનદલાલ}}
*
*
૨૦૦૨નાએપ્રિલથીશરૂકરીનેઆજસુધીમનેરંજરહ્યોછેકેગુજરાતનાકોઈકવિએકેકોઈલેખકે૨૦૦૨નાહિંસકબનાવોપછીતેનીવેદનાઆલેખીનથી. મનેદુઃખથયુંછેકેવિશ્વયુદ્ધનીપરદેશીકવિઓનીવેદનાથીછિન્નથયેલાગુજરાતીસાહિત્યકારોતેમનીઅત્યંતનજીકબનેલાબનાવોથીખિન્નથયાનથી. તેમનાંમાહ્યલાનેતેસ્પર્શ્યુંજનથી.
૨૦૦૨નાએપ્રિલથીશરૂકરીનેઆજસુધીમનેરંજરહ્યોછેકેગુજરાતનાકોઈકવિએકેકોઈલેખકે૨૦૦૨નાહિંસકબનાવોપછીતેનીવેદનાઆલેખીનથી. મનેદુઃખથયુંછેકેવિશ્વયુદ્ધનીપરદેશીકવિઓનીવેદનાથીછિન્નથયેલાગુજરાતીસાહિત્યકારોતેમનીઅત્યંતનજીકબનેલાબનાવોથીખિન્નથયાનથી. તેમનાંમાહ્યલાનેતેસ્પર્શ્યુંજનથી.
2,457

edits