ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ધ/ધ્વનિ અને ધ્વનિભેદ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ધ્વનિ અને ધ્વનિભેદ'''</span> : કાવ્યશાસ્ત્રીય વિભ...")
 
No edit summary
Line 13: Line 13:
આ પ્રતીયમાન વિગતના જે ત્રણ ભેદ આપ્યા : વસ્તુ, અલંકાર અને રસ, તેમાં પ્રથમ બે પ્રકારો તો સ્વશબ્દવાચ્ય બને છે. પરંતુ રસધ્વનિ તો ક્યારેય સ્વશબ્દવાચ્ય બનતો નથી. અને એ રીતે તે અલૌકિક મનાયો છે. તે તો વાચ્યના સામર્થ્યથી આક્ષિપ્ત થઈને પ્રકાશિત થતો જણાય છે અને કેવળ કાવ્યવ્યાપારનો જ વિષય બને છે.  
આ પ્રતીયમાન વિગતના જે ત્રણ ભેદ આપ્યા : વસ્તુ, અલંકાર અને રસ, તેમાં પ્રથમ બે પ્રકારો તો સ્વશબ્દવાચ્ય બને છે. પરંતુ રસધ્વનિ તો ક્યારેય સ્વશબ્દવાચ્ય બનતો નથી. અને એ રીતે તે અલૌકિક મનાયો છે. તે તો વાચ્યના સામર્થ્યથી આક્ષિપ્ત થઈને પ્રકાશિત થતો જણાય છે અને કેવળ કાવ્યવ્યાપારનો જ વિષય બને છે.  
અભિનવગુપ્તે ‘લોચન’માં (ધ્વન્યા૦ ૧/૧) ઉપર પ્રતીયમાનના મુખ્ય બે ભેદ કહ્યા : લૌકિક અને અલૌકિક. જે લૌકિક છે તે ક્યારેક સ્વશબ્દ વડે વાચ્ય બની શકે છે. તે વિધિ, નિષેધ વગેરે અનેક પ્રકારનો છે અને વસ્તુરૂપ કહેવાય છે. તેના બે ભેદ છે : વસ્તુમાત્ર અને અલંકાર. અલંકારધ્વનિ એવી સંજ્ઞા પ્રયોજવાનું કારણ એ છે કે પહેલાં ઉપમા વગેરે અલંકાર રૂપે પ્રતીત થયેલ હોય પણ પછી પોતે ગૌણભાવ છોડી પ્રધાન વ્યંગ્ય બને ત્યારે તે અલંકાર મટી અલંકારધ્વનિ બને છે તે બ્રાહ્મણશ્રમણન્યાયે. પૂર્વાવસ્થાનો બ્રાહ્મણ શ્રમણ બન્યા પછી પણ બ્રાહ્મણશ્રમણ કહેવાય તેમ, પહેલાં તે અલંકાર હતો તેથી તે અલંકારધ્વનિ કહેવાય છે. તૃતીયપદ તે રસાદિરૂપ ધ્વનિ છે જે સ્વસંવેદનસિદ્ધ છે.  
અભિનવગુપ્તે ‘લોચન’માં (ધ્વન્યા૦ ૧/૧) ઉપર પ્રતીયમાનના મુખ્ય બે ભેદ કહ્યા : લૌકિક અને અલૌકિક. જે લૌકિક છે તે ક્યારેક સ્વશબ્દ વડે વાચ્ય બની શકે છે. તે વિધિ, નિષેધ વગેરે અનેક પ્રકારનો છે અને વસ્તુરૂપ કહેવાય છે. તેના બે ભેદ છે : વસ્તુમાત્ર અને અલંકાર. અલંકારધ્વનિ એવી સંજ્ઞા પ્રયોજવાનું કારણ એ છે કે પહેલાં ઉપમા વગેરે અલંકાર રૂપે પ્રતીત થયેલ હોય પણ પછી પોતે ગૌણભાવ છોડી પ્રધાન વ્યંગ્ય બને ત્યારે તે અલંકાર મટી અલંકારધ્વનિ બને છે તે બ્રાહ્મણશ્રમણન્યાયે. પૂર્વાવસ્થાનો બ્રાહ્મણ શ્રમણ બન્યા પછી પણ બ્રાહ્મણશ્રમણ કહેવાય તેમ, પહેલાં તે અલંકાર હતો તેથી તે અલંકારધ્વનિ કહેવાય છે. તૃતીયપદ તે રસાદિરૂપ ધ્વનિ છે જે સ્વસંવેદનસિદ્ધ છે.  
આ ઉપરાંત વ્યંજકભેદે પણ ધ્વનિના ભેદો વિચારાયા છે. પ્રધાન વ્યંગ્યાર્થ અને વ્યંગ્યાર્થપ્રધાન કાવ્ય એ બન્ને ‘ધ્વનિ’ કહેવાય છે. ધ્વનિ દ્વારા વ્યંજક શબ્દ, વ્યંજક અર્થ, વ્યંગ્યાર્થ તથા વ્યંજનાવ્યાપાર એ સર્વનું પણ ગ્રહણ થાય છે પરંતુ ધ્વનિ એટલે વ્યંગ્યાર્થ – વ્યંજિત થતો અર્થ એ બાબત કદાચ વિશેષતયા સ્વીકૃત બની હોઈ વ્યંગ્યાર્થની દૃષ્ટિએ ધ્વનિભેદનું વસ્તુધ્વનિ, અલંકારધ્વનિ અને રસધ્વનિ એમ ત્રિરૂપ સામાન્ય નિરૂપણ કરાયું છે અને સાથે સાથે વ્યંજકની દૃષ્ટિએ પણ ધ્વનિભેદ વિચારાયા છે.  
આ ઉપરાંત વ્યંજકભેદે પણ ધ્વનિના ભેદો વિચારાયા છે. પ્રધાન વ્યંગ્યાર્થ અને વ્યંગ્યાર્થપ્રધાન કાવ્ય એ બન્ને ‘ધ્વનિ’ કહેવાય છે. ધ્વનિ દ્વારા વ્યંજક શબ્દ, વ્યંજક અર્થ, વ્યંગ્યાર્થ તથા વ્યંજનાવ્યાપાર એ સર્વનું પણ ગ્રહણ થાય છે પરંતુ ધ્વનિ એટલે વ્યંગ્યાર્થ – વ્યંજિત થતો અર્થ એ બાબત કદાચ વિશેષતયા સ્વીકૃત બની હોઈ વ્યંગ્યાર્થની દૃષ્ટિએ ધ્વનિભેદનું વસ્તુધ્વનિ, અલંકારધ્વનિ અને રસધ્વનિ એમ ત્રિરૂપ સામાન્ય નિરૂપણ કરાયું છે અને સાથે સાથે વ્યંજકની દૃષ્ટિએ પણ ધ્વનિભેદ વિચારાયા છે.  
આનંદવર્ધને ‘ધ્વન્યાલોક’ના દ્વિતીય ઉદ્યોતમાં વ્યંગ્યાર્થની દૃષ્ટિએ ધ્વનિભેદ આપ્યા છે. ધ્વનિ એટલે વ્યંગ્યાર્થ અને ધ્વનિકાવ્ય એટલે વ્યંગ્યાર્થપ્રધાન કાવ્ય. આ વ્યંગ્યાર્થનો બોધ વ્યંજના દ્વારા થાય છે. અને આ વ્યંજનાવ્યાપાર કાં તો અભિધાને અવલંબીને પ્રવૃત્ત થાય છે કે પછી લક્ષણાને આધારે પ્રવર્તે છે. તેથી સૌપ્રથમ ધ્વનિ અભિધામૂલ અને લક્ષણામૂલ એમ દ્વિભાજિત બને છે. તે પૈકી અભિધામૂલને વિવક્ષિતાન્યપરવાચ્યધ્વનિ કહે છે, જ્યારે લક્ષણામૂલને અવિવક્ષિતવાચ્યધ્વનિ કહે છે. તેમનાં નામ સાર્થક છે, કેમકે તેમાં તે પ્રકારે વાચ્યની સ્થિતિ રહેલી હોય છે.  
આનંદવર્ધને ‘ધ્વન્યાલોક’ના દ્વિતીય ઉદ્યોતમાં વ્યંગ્યાર્થની દૃષ્ટિએ ધ્વનિભેદ આપ્યા છે. ધ્વનિ એટલે વ્યંગ્યાર્થ અને ધ્વનિકાવ્ય એટલે વ્યંગ્યાર્થપ્રધાન કાવ્ય. આ વ્યંગ્યાર્થનો બોધ વ્યંજના દ્વારા થાય છે. અને આ વ્યંજનાવ્યાપાર કાં તો અભિધાને અવલંબીને પ્રવૃત્ત થાય છે કે પછી લક્ષણાને આધારે પ્રવર્તે છે. તેથી સૌપ્રથમ ધ્વનિ અભિધામૂલ અને લક્ષણામૂલ એમ દ્વિભાજિત બને છે. તે પૈકી અભિધામૂલને વિવક્ષિતાન્યપરવાચ્યધ્વનિ કહે છે, જ્યારે લક્ષણામૂલને અવિવક્ષિતવાચ્યધ્વનિ કહે છે. તેમનાં નામ સાર્થક છે, કેમકે તેમાં તે પ્રકારે વાચ્યની સ્થિતિ રહેલી હોય છે.  
અહીં એ નોંધવું જોઈએ કે અભિધા એ શબ્દની મુખ્યાવૃત્તિ હોઈ અભિધામૂલ ધ્વનિનું નિરૂપણ પહેલાં કરવું જોઈએ અને પછી લક્ષણામૂલનું. પરંતુ આનંદવર્ધન, મમ્મટ, વિશ્વનાથ સહુએ પહેલાં લક્ષણામૂલ અવિવક્ષિતવાચ્ય ધ્વનિનું નિરૂપણ કર્યુ છે. તેનું કારણ એ છે કે તેનું ક્ષેત્ર મર્યાદિત છે, જ્યારે વિવક્ષિતાન્યપરવાચ્યધ્વનિનું ફલક ઘણું વિશાળ છે. તેથી જ સૂચિકરાહન્યાયે આલંકારિકો લક્ષણામૂલને અગ્રિમતા આપે છે.
અહીં એ નોંધવું જોઈએ કે અભિધા એ શબ્દની મુખ્યાવૃત્તિ હોઈ અભિધામૂલ ધ્વનિનું નિરૂપણ પહેલાં કરવું જોઈએ અને પછી લક્ષણામૂલનું. પરંતુ આનંદવર્ધન, મમ્મટ, વિશ્વનાથ સહુએ પહેલાં લક્ષણામૂલ અવિવક્ષિતવાચ્ય ધ્વનિનું નિરૂપણ કર્યુ છે. તેનું કારણ એ છે કે તેનું ક્ષેત્ર મર્યાદિત છે, જ્યારે વિવક્ષિતાન્યપરવાચ્યધ્વનિનું ફલક ઘણું વિશાળ છે. તેથી જ સૂચિકરાહન્યાયે આલંકારિકો લક્ષણામૂલને અગ્રિમતા આપે છે.
અવિવક્ષિતવાચ્યધ્વનિમાં વાચ્યાર્થ અસંગત જણાતો હોઈ તે અવિવક્ષિત બની જાય છે, જ્યારે વિવક્ષિતાન્યપરવાચ્યધ્વનિમાં વાચ્યાર્થ બંધબેસતો હોય છે અને વિવક્ષિત પણ હોય છે, પરંતુ તે એ રીતે કહેવાય છે કે જેથી તેમાંથી બીજો અર્થ વ્યંજિત થાય છે. આ બંને ભેદ પૈકી પ્રથમમાં અર્થ અવિવક્ષિત હોઈ મુખ્યત્વે શબ્દ વ્યંજક બને છે તો દ્વિતીયમાં એક અર્થ બીજા અર્થને વ્યંજિત કરે છે.  
અવિવક્ષિતવાચ્યધ્વનિમાં વાચ્યાર્થ અસંગત જણાતો હોઈ તે અવિવક્ષિત બની જાય છે, જ્યારે વિવક્ષિતાન્યપરવાચ્યધ્વનિમાં વાચ્યાર્થ બંધબેસતો હોય છે અને વિવક્ષિત પણ હોય છે, પરંતુ તે એ રીતે કહેવાય છે કે જેથી તેમાંથી બીજો અર્થ વ્યંજિત થાય છે. આ બંને ભેદ પૈકી પ્રથમમાં અર્થ અવિવક્ષિત હોઈ મુખ્યત્વે શબ્દ વ્યંજક બને છે તો દ્વિતીયમાં એક અર્થ બીજા અર્થને વ્યંજિત કરે છે.  
અવિવક્ષિતવાચ્યને ‘લોચન’કાર આ રીતે સમજાવે છે : ૧, અવિવક્ષિત કરાયો છે વાચ્યરૂપ પોતાનો આત્મા જેના દ્વારા, એટલેકે વાચ્ય અર્થ. ૨, જેમાં વાચ્યને અવિવક્ષિત કરી દેવામાં આવે છે તે એટલેકે વ્યંજનાવ્યાપાર. ૩, જેના દ્વારા વાચ્ય અવિવક્ષિત બને છે તે અર્થાત્ વ્યંજનાવ્યાપારના વાચ્યસામર્થ્ય વગેરે હેતુ. ૪, અવિવક્ષિત છે વાચ્ય જેનું તે એટલેકે વાચ્યશબ્દ. ૫, જેના માટે વાચ્યને અવિવક્ષિત કરવામાં આવે છે તે અર્થાત્ વ્યંગ્યાર્થ. આ રીતે ધ્વનિના પાંચ અર્થોની દૃષ્ટિએ બહુવ્રીહિ સમાસ વિચારી શકાય. અથવા કર્મધારય પ્રમાણે – જે અવિવક્ષિત છે અને વાચ્ય છે તે અવિવક્ષિતવાચ્ય. આ જ પ્રમાણે વિવક્ષિતાન્યપરવાચ્યને પણ સમજાવી શકાય.  
અવિવક્ષિતવાચ્યને ‘લોચન’કાર આ રીતે સમજાવે છે : ૧, અવિવક્ષિત કરાયો છે વાચ્યરૂપ પોતાનો આત્મા જેના દ્વારા, એટલેકે વાચ્ય અર્થ. ૨, જેમાં વાચ્યને અવિવક્ષિત કરી દેવામાં આવે છે તે એટલેકે વ્યંજનાવ્યાપાર. ૩, જેના દ્વારા વાચ્ય અવિવક્ષિત બને છે તે અર્થાત્ વ્યંજનાવ્યાપારના વાચ્યસામર્થ્ય વગેરે હેતુ. ૪, અવિવક્ષિત છે વાચ્ય જેનું તે એટલેકે વાચ્યશબ્દ. ૫, જેના માટે વાચ્યને અવિવક્ષિત કરવામાં આવે છે તે અર્થાત્ વ્યંગ્યાર્થ. આ રીતે ધ્વનિના પાંચ અર્થોની દૃષ્ટિએ બહુવ્રીહિ સમાસ વિચારી શકાય. અથવા કર્મધારય પ્રમાણે – જે અવિવક્ષિત છે અને વાચ્ય છે તે અવિવક્ષિતવાચ્ય. આ જ પ્રમાણે વિવક્ષિતાન્યપરવાચ્યને પણ સમજાવી શકાય.  
એમ કહી શકાય કે વસ્તુ, અલંકાર અને રસ એ ત્રિરૂપ ધ્વનિભેદ વ્યંજિત થતી વિગતના સ્વરૂપની દૃષ્ટિએ અપાયેલ છે તો અવિવક્ષિતવાચ્ય અને વિવક્ષિતાન્યપરવાચ્ય એ બે ભેદ વ્યંગ્યાર્થ કઈ રીતે વ્યંજિત થાય છે તે પ્રક્રિયાની દૃષ્ટિએ અપાયા છે. આ બે મુખ્ય ભેદ જ આગળ જતાં અનેકાનેક ભેદપ્રભેદોમાં વિભાજિત થઈ અનેકગણા બને છે તે હવે જોઈએ.
એમ કહી શકાય કે વસ્તુ, અલંકાર અને રસ એ ત્રિરૂપ ધ્વનિભેદ વ્યંજિત થતી વિગતના સ્વરૂપની દૃષ્ટિએ અપાયેલ છે તો અવિવક્ષિતવાચ્ય અને વિવક્ષિતાન્યપરવાચ્ય એ બે ભેદ વ્યંગ્યાર્થ કઈ રીતે વ્યંજિત થાય છે તે પ્રક્રિયાની દૃષ્ટિએ અપાયા છે. આ બે મુખ્ય ભેદ જ આગળ જતાં અનેકાનેક ભેદપ્રભેદોમાં વિભાજિત થઈ અનેકગણા બને છે તે હવે જોઈએ.
અવિવક્ષિતવાચ્યધ્વનિના બે પેટાભેદ સંભવે છે : અર્થાન્તરસંક્રમિતવાચ્ય અને અત્યન્તતિરસ્કૃતવાચ્ય. અર્થાન્તરસંક્રમિતવાચ્યમાં વાચ્યાર્થ અપૂર્ણ હોય છે ને તેથી તે બીજા અર્થ સાથે ભળી જાય છે ને બીજાના જેવો પ્રતીત થાય છે, જ્યારે વાચ્યાર્થ બિલકુલ જ અસંગત અને અનુપપન્ન જણાય ત્યારે અત્યન્તતિરસ્કૃતવાચ્યધ્વનિ બને છે. તેમાં વાચ્યાર્થ અન્ય અર્થની પ્રતીતિમાં ઉપાયભૂત જ હોય છે અને પાછળથી એનો તિરસ્કાર થતો જણાય છે.  
અવિવક્ષિતવાચ્યધ્વનિના બે પેટાભેદ સંભવે છે : અર્થાન્તરસંક્રમિતવાચ્ય અને અત્યન્તતિરસ્કૃતવાચ્ય. અર્થાન્તરસંક્રમિતવાચ્યમાં વાચ્યાર્થ અપૂર્ણ હોય છે ને તેથી તે બીજા અર્થ સાથે ભળી જાય છે ને બીજાના જેવો પ્રતીત થાય છે, જ્યારે વાચ્યાર્થ બિલકુલ જ અસંગત અને અનુપપન્ન જણાય ત્યારે અત્યન્તતિરસ્કૃતવાચ્યધ્વનિ બને છે. તેમાં વાચ્યાર્થ અન્ય અર્થની પ્રતીતિમાં ઉપાયભૂત જ હોય છે અને પાછળથી એનો તિરસ્કાર થતો જણાય છે.  
વિવક્ષિતાન્યપરવાચ્યધ્વનિના પણ પહેલાં બે મુખ્ય પેટાભેદ પડે છે : અસંલક્ષ્યક્રમવ્યંગ્ય અને સંલક્ષ્યક્રમવ્યંગ્ય. વાચ્યાર્થમાંથી વ્યંગ્યાર્થની પ્રતીતિ દરમ્યાન તે બંને વચ્ચેનો ક્રમ જણાય છે કે કેમ તેને અનુલક્ષીને આ ભેદ વિચારાયા છે. વાસ્તવમાં તો વાચ્યાર્થ અને વ્યંગ્યાર્થ વચ્ચે ક્રમ તો અવશ્ય હોય જ, પરંતુ તે ક્યારેક જણાય તો ક્યારેક ન પણ જણાય. જેમ કમળની પાંખડીઓમાં સોય નાખવામાં આવે તો તે ક્રમે કરીને જ બધી પાંખડીઓમાંથી પસાર થાય છતાં તે ક્રિયા એટલી ઝડપથી થઈ જતી હોય છે કે ક્રમ જણાય જ નહીં, અથવા તો ઘંટારવ પછીના અનુરણનની જેમ ક્યારેક ક્રમ સ્પષ્ટ રૂપે જણાય પણ ખરો. આ રીતે અસંલક્ષ્યક્રમવ્યંગ્ય અને સંલક્ષ્યક્રમવ્યંગ્ય એવા ભેદો વિચારાયા છે.  
વિવક્ષિતાન્યપરવાચ્યધ્વનિના પણ પહેલાં બે મુખ્ય પેટાભેદ પડે છે : અસંલક્ષ્યક્રમવ્યંગ્ય અને સંલક્ષ્યક્રમવ્યંગ્ય. વાચ્યાર્થમાંથી વ્યંગ્યાર્થની પ્રતીતિ દરમ્યાન તે બંને વચ્ચેનો ક્રમ જણાય છે કે કેમ તેને અનુલક્ષીને આ ભેદ વિચારાયા છે. વાસ્તવમાં તો વાચ્યાર્થ અને વ્યંગ્યાર્થ વચ્ચે ક્રમ તો અવશ્ય હોય જ, પરંતુ તે ક્યારેક જણાય તો ક્યારેક ન પણ જણાય. જેમ કમળની પાંખડીઓમાં સોય નાખવામાં આવે તો તે ક્રમે કરીને જ બધી પાંખડીઓમાંથી પસાર થાય છતાં તે ક્રિયા એટલી ઝડપથી થઈ જતી હોય છે કે ક્રમ જણાય જ નહીં, અથવા તો ઘંટારવ પછીના અનુરણનની જેમ ક્યારેક ક્રમ સ્પષ્ટ રૂપે જણાય પણ ખરો. આ રીતે અસંલક્ષ્યક્રમવ્યંગ્ય અને સંલક્ષ્યક્રમવ્યંગ્ય એવા ભેદો વિચારાયા છે.  
26,604

edits

Navigation menu