ભારતીય કથાવિશ્વ૧/આત્મા એટલે શું: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| આત્મા એટલે શું? | }} {{Poem2Open}} એક વેળા ઉપમન્યુપુત્ર પ્રાચીનશાલ...")
 
No edit summary
 
Line 6: Line 6:
એક વેળા ઉપમન્યુપુત્ર પ્રાચીનશાલ, પુલુષપુત્ર સત્યયજ્ઞ, ભાલ્લવિપુત્ર ઇન્દ્રદ્યુમ્ન, અશ્વતરાક્ષપુત્ર, બુડિલ, શર્કરાક્ષપુત્ર જન- આ બધાએ ભેગા થઈને જિજ્ઞાસા વ્યકત કરી કે આત્મા એટલે શું? બ્રહ્મ એટલે શું?  
એક વેળા ઉપમન્યુપુત્ર પ્રાચીનશાલ, પુલુષપુત્ર સત્યયજ્ઞ, ભાલ્લવિપુત્ર ઇન્દ્રદ્યુમ્ન, અશ્વતરાક્ષપુત્ર, બુડિલ, શર્કરાક્ષપુત્ર જન- આ બધાએ ભેગા થઈને જિજ્ઞાસા વ્યકત કરી કે આત્મા એટલે શું? બ્રહ્મ એટલે શું?  
એટલે તેઓ ઉદ્દાલક ઋષિ પાસે ગયા, પણ આ વિષયમાં ઋષિની જાણકારી ઓછી હતી એટલે તેઓ બધાને અશ્વપતિ પાસે લઈ ગયા.  
એટલે તેઓ ઉદ્દાલક ઋષિ પાસે ગયા, પણ આ વિષયમાં ઋષિની જાણકારી ઓછી હતી એટલે તેઓ બધાને અશ્વપતિ પાસે લઈ ગયા.  
અશ્વપતિ રાજાએ કહ્યું, ‘મારા રાજ્યમાં કોઈ ચોરી કરતું નથી. દાન ન આપે એવું કોઈ નથી, કોઈ મદ્યપાન કરતું નથી, બધા વિદ્વાન છે, વ્યભિચારી નથી- હું થોડા દિવસમાં યજ્ઞ કરીશ. બીજાઓના જેટલંુ દાન તમને પણ આપીશ. તમે મારે ત્યાં નિરાંતે રહો.  
અશ્વપતિ રાજાએ કહ્યું, ‘મારા રાજ્યમાં કોઈ ચોરી કરતું નથી. દાન ન આપે એવું કોઈ નથી, કોઈ મદ્યપાન કરતું નથી, બધા વિદ્વાન છે, વ્યભિચારી નથી- હું થોડા દિવસમાં યજ્ઞ કરીશ. બીજાઓના જેટલું દાન તમને પણ આપીશ. તમે મારે ત્યાં નિરાંતે રહો.  
પછી અશ્વપતિએ તેમને ઉપદેશ કર્યો.  
પછી અશ્વપતિએ તેમને ઉપદેશ કર્યો.  


Navigation menu