ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પિંગલશાસ્ત્ર: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 131: Line 131:
જે કૈં માણ્યા, મિત્રજૂથો શું સ્નેહ.
જે કૈં માણ્યા, મિત્રજૂથો શું સ્નેહ.
પહેલો ખંડ ચાર ગુરુનો હોવાથી તરત યતિ આવે છે. યતિ પૂર્વે પ્રત્યેક છંદમાં ગુરુ આવે છે. આ છંદમાંથી અનેક છંદો બનેલા છે એ યથાસ્થાને નોંધીશું. ગુજરાતીમાં ખાસ નહીં વપરાયેલો વૈશ્વદેવી શાલિનીના પહેલા ખંડમાં એક ગુરુના ઉમેરણથી બનેલો છે. એટલે વૈશ્વદેવીનો પહેલો ખંડ પાંચ ગુરુનો (કુલ અક્ષર : ૧૨) બનેલો છે.
પહેલો ખંડ ચાર ગુરુનો હોવાથી તરત યતિ આવે છે. યતિ પૂર્વે પ્રત્યેક છંદમાં ગુરુ આવે છે. આ છંદમાંથી અનેક છંદો બનેલા છે એ યથાસ્થાને નોંધીશું. ગુજરાતીમાં ખાસ નહીં વપરાયેલો વૈશ્વદેવી શાલિનીના પહેલા ખંડમાં એક ગુરુના ઉમેરણથી બનેલો છે. એટલે વૈશ્વદેવીનો પહેલો ખંડ પાંચ ગુરુનો (કુલ અક્ષર : ૧૨) બનેલો છે.
લલિત :
'''લલિત''' :
'''અક્ષર''' : ૧૧ ગણ : ન, ર, ર + લગા, યતિ : છઠ્ઠા અક્ષરે
અક્ષર: ૧૧ ગણ : ન, ર, ર + લગા, યતિ : છઠ્ઠા અક્ષરે
લલલ ગાલગા, ગાલગા લગા
લલલ ગાલગા, ગાલગા લગા
ઉદા. શરદ શી સુહે! વાદળાં ગયાં
ઉદા. શરદ શી સુહે! વાદળાં ગયાં
Line 332: Line 332:
લખી ,તેજના શબ્દથી ,મંત્રમાળા
લખી ,તેજના શબ્દથી ,મંત્રમાળા
સ્રગ્વિણી છંદમાં પણ ગાલગા સંધિ ચાર ચાર આવે છે. ભુજંગીમાં પ્રથમ ગુરુ મૂકીને અંત્ય ગુરુ બાદ કરાયો છે.
સ્રગ્વિણી છંદમાં પણ ગાલગા સંધિ ચાર ચાર આવે છે. ભુજંગીમાં પ્રથમ ગુરુ મૂકીને અંત્ય ગુરુ બાદ કરાયો છે.
વૈતાલીય કુળ :
'''વૈતાલીય કુળ''' :
આ કુળના છંદોને અર્ધસમ વૃત્તો કહે છે. મૂળ એ માત્રાગર્ભવૃત્તો છે. એમાં વિયોગિની છંદનું પહેલું અને ત્રીજું ચરણ માત્રામેળ છંદનું છે અને બીજું તથા ચોથું ચરણ અક્ષરમેળ/રૂપમેળ છંદનું છે.
આ કુળના છંદોને અર્ધસમ વૃત્તો કહે છે. મૂળ એ માત્રાગર્ભવૃત્તો છે. એમાં વિયોગિની છંદનું પહેલું અને ત્રીજું ચરણ માત્રામેળ છંદનું છે અને બીજું તથા ચોથું ચરણ અક્ષરમેળ/રૂપમેળ છંદનું છે.
દદદા દદ ગાલ ગાલગા
દદદા દદ ગાલ ગાલગા
Line 383: Line 383:
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
<br>
{{HeaderNav2
|previous = પિયાલો
|next = પી.ઈ.એન.
}}
26,604

edits