આત્માની માતૃભાષા/20: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 115: Line 115:
જાહ્નવી : અમદાવાદ નથી. કવિતામાં કવિએ ‘અમ્દા તે વાદ’ કર્યું છે. એ ખાલી લય માટે કર્યું હશે કે…
જાહ્નવી : અમદાવાદ નથી. કવિતામાં કવિએ ‘અમ્દા તે વાદ’ કર્યું છે. એ ખાલી લય માટે કર્યું હશે કે…
જિજ્ઞા : હા એવું ખરું પણ અમ્દાવાદ કરીને ગ્રામીણ છાપ પણ જળવાય છે. સાહેબે ‘સાબરદર્શન’ કવિતા યાદ કરાવેલી ને, એમાં વળી બીજો નાયક સાબરને સંગ નીકળી પડ્યો છે. એ કવિની જ આપવીતી છે. જુઓ સંભળાવું:
જિજ્ઞા : હા એવું ખરું પણ અમ્દાવાદ કરીને ગ્રામીણ છાપ પણ જળવાય છે. સાહેબે ‘સાબરદર્શન’ કવિતા યાદ કરાવેલી ને, એમાં વળી બીજો નાયક સાબરને સંગ નીકળી પડ્યો છે. એ કવિની જ આપવીતી છે. જુઓ સંભળાવું:
{{Poem2Close}}
<poem>
“લાડકડી, ધપતી ડુંગરડા છોડી તું, ત્યમ હુંય;
“લાડકડી, ધપતી ડુંગરડા છોડી તું, ત્યમ હુંય;
પ્રવાસિની, મારેય કેડી-દર-કેડી ખેડવી ભૂંય,
પ્રવાસિની, મારેય કેડી-દર-કેડી ખેડવી ભૂંય,
::: મળીશું રાજનગરને તીર,
::: મળીશું રાજનગરને તીર,
::: સંતની જ્યાં જગજ્યોત કુટીર.”
::: સંતની જ્યાં જગજ્યોત કુટીર.”
</poem>
{{Poem2Open}}
— આપણો કવિ પણ ગામથી શબ્દ લઈને નીકળી ગયેલો. પણ ‘રાજનગરને તીર’ એને તો આશ્વાસન છે ‘સંત'ની જગારા મારતી કુટીરનું. આ સંત કોણ એ તમે કહી શકો?
— આપણો કવિ પણ ગામથી શબ્દ લઈને નીકળી ગયેલો. પણ ‘રાજનગરને તીર’ એને તો આશ્વાસન છે ‘સંત'ની જગારા મારતી કુટીરનું. આ સંત કોણ એ તમે કહી શકો?
સતીશ : જેનો મંગલ શબ્દ કવિએ જગતને સંભળાવ્યો તે મહાત્મા. જિજ્ઞા, આપણા વણજારાની દશા તો કવિ કરતાં નોખી છે. કરુણ છે. ‘શહેરની લ્હેર્યો'નો કટાક્ષ ન સમજાય એટલા ‘સ્વર્ગસ્થ’ તો આપણે નથી હોં!
સતીશ : જેનો મંગલ શબ્દ કવિએ જગતને સંભળાવ્યો તે મહાત્મા. જિજ્ઞા, આપણા વણજારાની દશા તો કવિ કરતાં નોખી છે. કરુણ છે. ‘શહેરની લ્હેર્યો'નો કટાક્ષ ન સમજાય એટલા ‘સ્વર્ગસ્થ’ તો આપણે નથી હોં!
18,450

edits