પરિષદ-પ્રમુખનાં ભાષણો/૭.: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 257: Line 257:
આમ કેટલેક સ્થળે અખો ઘણી સ્ફુટ ને કડવી પણ સત્ય વાણીમાં તે સમયના સ્વાર્થી ગુરુનું સ્વરૂપ ઉઘાડું કરી વેદાન્ત સિદ્ધાન્તોનો ઉપદેશ કરે છે.
આમ કેટલેક સ્થળે અખો ઘણી સ્ફુટ ને કડવી પણ સત્ય વાણીમાં તે સમયના સ્વાર્થી ગુરુનું સ્વરૂપ ઉઘાડું કરી વેદાન્ત સિદ્ધાન્તોનો ઉપદેશ કરે છે.
‘ભાષાના અંગ’માં અખો કહે છે કે –
‘ભાષાના અંગ’માં અખો કહે છે કે –
‘ભાષાને શું વળગે ભૂર, જે રણમાં જીતે તે શૂર;  
'''‘ભાષાને શું વળગે ભૂર, જે રણમાં જીતે તે શૂર;'''
સંસ્કૃત બોલે તે શું થયું, કાંઇ પ્રાકૃતમાંથી નાશી ગયું?
'''સંસ્કૃત બોલે તે શું થયું, કાંઇ પ્રાકૃતમાંથી નાશી ગયું?'''
બાવનનો સઘળો વિસ્તાર, આખા ત્રેપનમો જાણે પાર.’
'''બાવનનો સઘળો વિસ્તાર, આખા ત્રેપનમો જાણે પાર.’'''
<br>
<br>
 
<center>'''‘શીલવતીનો રાસ’'''</center>
આજ મધ્યકાળમાં જૈન કવિ નેમિવિજયે ‘શીલવતી રાસો’ નામનો ઉત્તમ રાસો રચ્યો છે અને વલ્લભે ‘બહુચરાજીનો ગરબો’ વીરરસમાં યોજ્યો છે.
<br>
<br>
 
<center>'''ધીરો ભક્ત'''</center>
આની પછીના ૧૮મા સૈકામાં પણ ધીરો ભક્ત, નીરાંત, તેમના શિષ્ય બાપુસાહેબ ગાયકવાડ, તથા લજ્જારામ અને પ્રીતમદાસ, તેમજ સ્વામીનારાયણના પંથના મુક્તાનંદ, બ્રહ્માનંદ, ને નિષ્કુલાનંદ, એ ભક્ત કવિનાં કાવ્યોમાં ધર્મ ને નીતિની ભાવના ઓતપ્રોત થઈ છે. સદ્ગુરુના સંસર્ગથી કેટલો લાભ થાય છે તે ધીરાની કવિતાથી જણાય છે. એને કેળવણીનો સંસ્કાર મળ્યો નહોતો; તો પણ એક સંન્યાસીના સત્સંગથી એને જ્ઞાન પ્રાપ્ત થયું. એનાં કાવ્યોમાં ગુરુભક્તિને વેદાન્તજ્ઞાન સ્થળે સ્થળે જણાઈ આવે છે. જેમ છપ્પા સામળના તેમ કાફી તો ધીરા ભક્તની જ. એ કાફી ઘણી લોકપ્રિય થઈ છે. નીચેની ઉત્તમ છેઃ
 
 




26,604

edits

Navigation menu