છેલ્લું પ્રયાણ/૩. સજણ ગિયાં ને શેરીયું રહી!: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 180: Line 180:
જાતાં જાણ્યું હોત તો, ઉછી ઉધારાં કરત.
જાતાં જાણ્યું હોત તો, ઉછી ઉધારાં કરત.
</poem>
</poem>
{{Poem2Open}}
*  
*  
નાની એવી બે પંક્તિમાં પણ રૂડું રૂપક મૂકી આપ્યું -'ચાર્યું માજમ રાત’ : વનવાસી સંસારની માટીમાંથી આપોઆપ ઉદ્ભવતી એ કલ્પના લોકસાહિત્યનો વિશિષ્ટ પ્રકાર બતાવે છે. પશુઓને આખી રાત પહર ચારનારાં માનવો જોબનને એમની ન્યારી રીતે પિછાને છે.  
નાની એવી બે પંક્તિમાં પણ રૂડું રૂપક મૂકી આપ્યું -'ચાર્યું માજમ રાત’ : વનવાસી સંસારની માટીમાંથી આપોઆપ ઉદ્ભવતી એ કલ્પના લોકસાહિત્યનો વિશિષ્ટ પ્રકાર બતાવે છે. પશુઓને આખી રાત પહર ચારનારાં માનવો જોબનને એમની ન્યારી રીતે પિછાને છે.  
*  
*  
{{Poem2Close}}
<poem>
દાંતને પણ પડતા દેખીને લોકકવિ ઉપાલંભ દે છે :  
દાંતને પણ પડતા દેખીને લોકકવિ ઉપાલંભ દે છે :  
દંતડા, દિન સંભાર, શી શી ચીજું ચખાડિયું,  
દંતડા, દિન સંભાર, શી શી ચીજું ચખાડિયું,  
લાજ્યા નહિ લગાર! હાડાં પહેલા હાલિયા!  
લાજ્યા નહિ લગાર! હાડાં પહેલા હાલિયા!  
</poem>
{{Poem2Open}}
પણ લોકકવિતા ‘ફસ્ટ્રેશન'નું – વિફલતાનું શરણું સ્વીકારતી નથી. સમાધાનવૃત્તિ એ એનું મોટું લક્ષણ છે. વિદાય લેતા દાંત સ્વામીના એ ઉપાલંભને તરત જવાબ વાળે છે –  
પણ લોકકવિતા ‘ફસ્ટ્રેશન'નું – વિફલતાનું શરણું સ્વીકારતી નથી. સમાધાનવૃત્તિ એ એનું મોટું લક્ષણ છે. વિદાય લેતા દાંત સ્વામીના એ ઉપાલંભને તરત જવાબ વાળે છે –  
{{Poem2Close}}
<poem>
અમને ન દેજો દોષ, જાયું તે સૌ જાવશે,  
અમને ન દેજો દોષ, જાયું તે સૌ જાવશે,  
રૂદા ન ધરજો રોષ, (અમારાં) પેઢાં પ્રતમ્યા પાળશે.  
રૂદા ન ધરજો રોષ, (અમારાં) પેઢાં પ્રતમ્યા પાળશે.  
</poem>
{{Poem2Open}}
એવા વાર્ધક્યના વિચાર-પગથિયેથી જ શું મારો ભરૂ (ભરવાડ) ભાઈબંધ યાત્રાસ્થાનોની યાદમાં ઉતરી પડ્યો હશે ? ત્રૂટક છૂટક અને પરાપૂર્વના સંબંધ વિનાનું એનું કાવ્ય-રટન ઉંડાણે એના અંતસ્તલમાં શું કઈ સંબદ્ધતા અને સુમેળ સૂચવતું હતું? એણે ગિરનારના કોઈ તીર્થસલિલને સંભાર્યુ :  
એવા વાર્ધક્યના વિચાર-પગથિયેથી જ શું મારો ભરૂ (ભરવાડ) ભાઈબંધ યાત્રાસ્થાનોની યાદમાં ઉતરી પડ્યો હશે ? ત્રૂટક છૂટક અને પરાપૂર્વના સંબંધ વિનાનું એનું કાવ્ય-રટન ઉંડાણે એના અંતસ્તલમાં શું કઈ સંબદ્ધતા અને સુમેળ સૂચવતું હતું? એણે ગિરનારના કોઈ તીર્થસલિલને સંભાર્યુ :  
{{Poem2Close}}
<poem>
મરઘી કંડના પથ્થરા, (તુંને) કેતા જુગ થિયા?  
મરઘી કંડના પથ્થરા, (તુંને) કેતા જુગ થિયા?  
માનવી હતાં તે મરી ખૂટ્યાં, પથરા ઈના ઈ રિયા!  
માનવી હતાં તે મરી ખૂટ્યાં, પથરા ઈના ઈ રિયા!  
Line 206: Line 218:
ભારી દેરું ભીમાણંદનું, નૈ પગથિયાંનો પાર.  
ભારી દેરું ભીમાણંદનું, નૈ પગથિયાંનો પાર.  
*
*
</poem>
આમ ફરી ફરી પાછા તીર્થપથે પણ ‘સજણા'નાં સ્મરણો પાની ખૂંદતાં પાછળ પડે છે! કોણ જાણે કેમ પણ પહાડની સ્મૃતિની પછવાડે નદીની યાદ ગુંજે છે—
આમ ફરી ફરી પાછા તીર્થપથે પણ ‘સજણા'નાં સ્મરણો પાની ખૂંદતાં પાછળ પડે છે! કોણ જાણે કેમ પણ પહાડની સ્મૃતિની પછવાડે નદીની યાદ ગુંજે છે—
<poem>
માતાની શેતલ સુકાણી, નિર્જળ નદી-નવાણ,  
માતાની શેતલ સુકાણી, નિર્જળ નદી-નવાણ,  
આભેથી ફોરું નવ પડ્યું, કુંજડી ગઈ મેરાણ.  
આભેથી ફોરું નવ પડ્યું, કુંજડી ગઈ મેરાણ.  
કુંજડી ગઈ મેરાણ તે નિસાસા નાખી,  
કુંજડી ગઈ મેરાણ તે નિસાસા નાખી,  
સુકાણા પાન ને વનરા થઈ ઝાંખી.
સુકાણા પાન ને વનરા થઈ ઝાંખી.
</poem>
અને પરોડથી સવાર સુધી રેલગાડીનો આ સંગાથી ધોળા જંકશન ઢુંકડું આવતાં, જીવની આખરી ગતિને યાદ કરાવતું એક ભજન ગાઈને જુદો પડ્યો –  
અને પરોડથી સવાર સુધી રેલગાડીનો આ સંગાથી ધોળા જંકશન ઢુંકડું આવતાં, જીવની આખરી ગતિને યાદ કરાવતું એક ભજન ગાઈને જુદો પડ્યો –  
<poem>
ચેતનહારા ચેતી લેને ભાઈ!
ચેતનહારા ચેતી લેને ભાઈ!
જાવું છે નિરવાણી,  
જાવું છે નિરવાણી,  
Line 225: Line 241:
ઈદરનું ઈંદ્રાસન જાશે  
ઈદરનું ઈંદ્રાસન જાશે  
બ્રહ્મા ને બ્રહ્માણી રે–ચેતનહારાo
બ્રહ્મા ને બ્રહ્માણી રે–ચેતનહારાo
*  
*  
અવિચળ વાસ ગુરુને ચરણે,  
અવિચળ વાસ ગુરુને ચરણે,  
Line 230: Line 247:
ગુરુ પ્રતાપ ગાય અમરસીંગ
ગુરુ પ્રતાપ ગાય અમરસીંગ
બોલ્યા અમર વાણી—ચેતનહારાo
બોલ્યા અમર વાણી—ચેતનહારાo
</poem>
{Poem2Open}}
સ્મશાનની સેલી (રાખ)થી શરૂઆત કરીને સમાપ્તિ પણ ‘જાવું છે નિરવાણી' થકી જ કરી. વચ્ચે એણે સજણાનાં સૌંદર્ય, વરમાળ, માયરા, વિદાય, શેરીઓના સૂનકાર, ખાલી પડેલ ખોરડાં, ચાલી નીકળેલ સ્વજનની વેલ્યની ઊડતી ખેપટ, આડા દેવાઈ ગયેલાં વન, સ્વપનાલિંગન, ખોબલે ખોબલે આંસુડાં, પલંગ પછડાતા હાથ-એમ પ્રગાઢ પ્રણયની આરઝૂઓ ગાઈ. પછી, વહી જતા જોબનની વિદાય ગાઈ, શૂન્ય સંસારને પાછળ છોડી તીર્થશૃંગોનાં ચડાણ ગાયાં, ને છેલ્લે નિર્વાણ ગાયું. એ ગાન એક ને અખંડ છે. લોકકવિતા સમુચ્ચયસ્વરૂપ છે. સમગ્રતાએ જ એનું ગાયેલું ગ્રહવું જોઈએ. એના એકાદ કોઈ પ્રદેશને છૂટો પાડીને સમૂહ-જીવનનું તત્ત્વરહસ્ય તોળાય નહિ.  
સ્મશાનની સેલી (રાખ)થી શરૂઆત કરીને સમાપ્તિ પણ ‘જાવું છે નિરવાણી' થકી જ કરી. વચ્ચે એણે સજણાનાં સૌંદર્ય, વરમાળ, માયરા, વિદાય, શેરીઓના સૂનકાર, ખાલી પડેલ ખોરડાં, ચાલી નીકળેલ સ્વજનની વેલ્યની ઊડતી ખેપટ, આડા દેવાઈ ગયેલાં વન, સ્વપનાલિંગન, ખોબલે ખોબલે આંસુડાં, પલંગ પછડાતા હાથ-એમ પ્રગાઢ પ્રણયની આરઝૂઓ ગાઈ. પછી, વહી જતા જોબનની વિદાય ગાઈ, શૂન્ય સંસારને પાછળ છોડી તીર્થશૃંગોનાં ચડાણ ગાયાં, ને છેલ્લે નિર્વાણ ગાયું. એ ગાન એક ને અખંડ છે. લોકકવિતા સમુચ્ચયસ્વરૂપ છે. સમગ્રતાએ જ એનું ગાયેલું ગ્રહવું જોઈએ. એના એકાદ કોઈ પ્રદેશને છૂટો પાડીને સમૂહ-જીવનનું તત્ત્વરહસ્ય તોળાય નહિ.  
*  
*  
18,450

edits

Navigation menu