કાવ્યાસ્વાદ/૨૦: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૨૦|}} {{Poem2Open}} રૂમાનિયામાં જન્મેલા અને જર્મન ભાષામાં કાવ્યરચ...")
 
No edit summary
Line 10: Line 10:
સેલત્નના માતાપિતા હિટલરે ઊભી કરેલી મૃત્યુછાવણીમાં મરી પરવાર્યાં હતાં. સદ્ભાગ્યે કવિ પોતે ઊગરી ગયા. છેક ઓગણીસસો સિત્તેર સુધી પેરીસમાં જર્મન સાહિત્યનું અધ્યાપન કર્યુ. એ વર્ષે જ એણે જળસમાધિ લઈને આત્મહત્યા કરી. એણે મરણને પણ રસની સામગ્રી બનાવીને મૃત્યુછાવણીઓ પ્રત્યે રોષ પ્રકટ ન કર્યો એવો એના પર આરોપ છે, પણ તે સાચો નથી. એની બધી જ કવિતાનો આંગળિયાત રસ ભયાનક છે. એણે આ મૃત્યુછાવણીઓનો પોતાની કવિતા માટે ‘લાભ ઉઠાવ્યો’ નથી. સેલાનની કવિતાના વાતાવરણમાં જે હવા છે તે, ઊંચા પર્વતો પર હોય છે એવી, પાતળી છે. એથી એમાં કશુંક અપાર્થિવ રહેલું લાગે છે જે આપણાથી ઝટ દઈને પારખી લઈ શકાતું નથી. એને મએ ભાષા જ એક એવી વસ્તુ છે જેને આપખ્ે દુષ્પ્રાપ્ય ગણી લઈ શક્યા નથી, આપણુ બીજું બધું ખોઈ બેસીએ, પણ ભાષાને આપણે કદી ખોઈ દઈ શકતા નથી.
સેલત્નના માતાપિતા હિટલરે ઊભી કરેલી મૃત્યુછાવણીમાં મરી પરવાર્યાં હતાં. સદ્ભાગ્યે કવિ પોતે ઊગરી ગયા. છેક ઓગણીસસો સિત્તેર સુધી પેરીસમાં જર્મન સાહિત્યનું અધ્યાપન કર્યુ. એ વર્ષે જ એણે જળસમાધિ લઈને આત્મહત્યા કરી. એણે મરણને પણ રસની સામગ્રી બનાવીને મૃત્યુછાવણીઓ પ્રત્યે રોષ પ્રકટ ન કર્યો એવો એના પર આરોપ છે, પણ તે સાચો નથી. એની બધી જ કવિતાનો આંગળિયાત રસ ભયાનક છે. એણે આ મૃત્યુછાવણીઓનો પોતાની કવિતા માટે ‘લાભ ઉઠાવ્યો’ નથી. સેલાનની કવિતાના વાતાવરણમાં જે હવા છે તે, ઊંચા પર્વતો પર હોય છે એવી, પાતળી છે. એથી એમાં કશુંક અપાર્થિવ રહેલું લાગે છે જે આપણાથી ઝટ દઈને પારખી લઈ શકાતું નથી. એને મએ ભાષા જ એક એવી વસ્તુ છે જેને આપખ્ે દુષ્પ્રાપ્ય ગણી લઈ શક્યા નથી, આપણુ બીજું બધું ખોઈ બેસીએ, પણ ભાષાને આપણે કદી ખોઈ દઈ શકતા નથી.
સેલાનની કેટલીક પંક્તિઓ તો આપણી સ્મૃતિમાં રહી રહીને ઝબક્યા કરે એવી છે. ‘મારા હોઠ પર તમારા મુખને શોધશો નહિ, દરવાજા આગળ કોઈ અજનબીને શોધશો નહિ, આંસુને આંખમાં શોધશો નહિ. સાત રાત્રિ જેટલો ઊંચો રાતો રંગ હતાશ લાદૃે છે, સાત હૃદય જેટલે ઊંડેથી હાથ બારણું ઠોકે છે. ગત ગુલાબ જેટલો સમય વીત્યા પછી ફુવારો છબછબિયાં કરવા માંડે છે.’ બીજા એક કાવ્યમાં એણે કહું છે, ‘હવે તો એવું સાંભળવામાં આવ્યું છે કે કુહાડીને ફૂલ ફૂટ્યાં છે. મેં સાંભળ્યું છે કે એ સ્થળનું નામ દઈ શકાય તેમ નથી.
સેલાનની કેટલીક પંક્તિઓ તો આપણી સ્મૃતિમાં રહી રહીને ઝબક્યા કરે એવી છે. ‘મારા હોઠ પર તમારા મુખને શોધશો નહિ, દરવાજા આગળ કોઈ અજનબીને શોધશો નહિ, આંસુને આંખમાં શોધશો નહિ. સાત રાત્રિ જેટલો ઊંચો રાતો રંગ હતાશ લાદૃે છે, સાત હૃદય જેટલે ઊંડેથી હાથ બારણું ઠોકે છે. ગત ગુલાબ જેટલો સમય વીત્યા પછી ફુવારો છબછબિયાં કરવા માંડે છે.’ બીજા એક કાવ્યમાં એણે કહું છે, ‘હવે તો એવું સાંભળવામાં આવ્યું છે કે કુહાડીને ફૂલ ફૂટ્યાં છે. મેં સાંભળ્યું છે કે એ સ્થળનું નામ દઈ શકાય તેમ નથી.
<br>
{{HeaderNav2
|previous = ૧૯
|next = ૨૧
}}


{{Poem2Close}}
{{Poem2Close}}
18,450

edits

Navigation menu