મનોહર ત્રિવેદીનાં કાવ્યો: Difference between revisions

Jump to navigation Jump to search
()
()
Line 227: Line 227:
દિનાન્તે ગોખોના દીપ પ્રગટતા જાય મિતવા....  
દિનાન્તે ગોખોના દીપ પ્રગટતા જાય મિતવા....  
{{Space}}ચરણ સરતા જાય મિતવા....
{{Space}}ચરણ સરતા જાય મિતવા....
'''બે'''
{{Space}}{{Space}}આંગણમાં આવીને
કોનો અણસાર સખિ, નેવાંની હેઠ મને ખેંચે છે ઘરમાંથી લાવીને
:::તડકા જો હોત તો તો સમજ્યાં કે
::::જાળીથી વાયરાઓ લાવે છે લૂ
:::ખાંગા થૈ ચોમાસાં વરસે છે રાતના
::::::ને પળે પળે દાઝું છું હું
હૈયું છે હૈયું, એ છોકરું નથી કે એને ચપટીમાં રાખીએ મનાવીને
:::આભેથી ઝીલીને ભોંય પછી મેલે છે
::::સીમ ભણી ખળખળતાં વ્હેણ
:::સુક્કાં તે પાંદડાંના છૂટશે તરાપા
::::::પણ કૈ કૈ પા મોકલવાં ક્હેણ
એટલીયે સમજણ આ મનને નથી ને આમ જાગે છે નીંદર સજાવીને
::::::::આંગણમાં આવીને
'''બે'''
::::::બાઈ
નદીએ ના’વાને હું તો એક વાર ગૈ’તી ત્યાં રામ જાણે ગઈ ક્યાં અટવાઈ!
:::::કંચવો ઉતારીને પાણીમાં ગઈ
:::::એમાં એવી તે ભૂલ કઈ કીધી?
::::ઝાડવાની આડશમાં આંખો માંડીને
:::::એણે પાણીની જેમ મને પીધી
::લૂગડાં નીચોવીને વળગણીએ સૂકવ્યાં ને એમ અમે ચાલ્યાં સુકાઈ
:::પોપચાં મીંચીને સ્હેજ પડખાભર થૈ’તી
::::ત્યાં નદી થઈ વ્હેતી પરસાળ
:::મેં જોયુંઃ અંબોડો છૂટતાં તણાઈ ગયો
::::::એક મારો સોનેરી વાળ
સાંજુકા, વાળ અને કુંવરીની વાત માંડી ઠૉળ કરે વચલી ભોજાઈ
</poem>
</poem>


26,604

edits

Navigation menu