ચારણી સાહિત્ય/2.શાંતિનિકેતનનાં સંસ્મરણો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|2.શાંતિનિકેતનનાં સંસ્મરણો| }} {{Poem2Open}} ઇતિહાસ નર છે, લોકવાણી ના...")
 
No edit summary
Line 3: Line 3:


{{Poem2Open}}
{{Poem2Open}}
ઇતિહાસ નર છે, લોકવાણી નારી છે
<center>'''ઇતિહાસ નર છે, લોકવાણી નારી છે'''</center>
“આ બાજુ આવો ખરા?” એવું પુછાણ ત્રણેક માસ પર શાંતિનિકેતનમાં ભણતા ગુજરાતી વિદ્યાર્થી ભાઈનું આવ્યું. એમણે લખેલું કે “આંહીંની અમારી ગુજરાતી સંસદ તમને સત્કારશે.”
“આ બાજુ આવો ખરા?” એવું પુછાણ ત્રણેક માસ પર શાંતિનિકેતનમાં ભણતા ગુજરાતી વિદ્યાર્થી ભાઈનું આવ્યું. એમણે લખેલું કે “આંહીંની અમારી ગુજરાતી સંસદ તમને સત્કારશે.”
મેં જવાબ વાળ્યો : “ત્યાં આવવાનું ઇજન તો આઠ વર્ષોથી ઊભેલું છે.” મેં યાદ આપ્યું : કવિવર ટાગોર મુંબઈ આવેલા, વિશ્વભારતી માટે નાણાં મેળવવા નાટ્યમંડળી લઈને, તે વખતે ઓચિંતા એક સ્નેહીને ઘેર કવિવરના સાથી ને વિશ્વવિખ્યાત કલાધરશ્રી નંદબાબુની જોડે પ્રસંગ પડેલ, ગુજરાતી લોકગીતો એમને કાને નાખેલ, ને એમણે જઈ કવિવરને વિનવેલ કે ગુજરાતનું આ સાહિત્ય આપે એકવાર સાંભળવું ઘટે. પરિણામે વળતા દિવસના પ્રભાતે, નંદબાબુના સૌજન્યના ફળ રૂપે, કવિવરના માનીતા ગુજરાતી શિષ્યો શ્રી બચુભાઈ શુક્લ ને શ્રી પિનાકીન ત્રિવેદી કવિવરે આપેલ સમયે મને એમના ઉતારે લઈ ગયેલા, ને મેં એમને ગીતો સંભળાવેલાં. એમણે પોતાની પાસે હતો તે કરતાં ત્રણ ગણો સમય આ ગીતોના શ્રવણપાનને આપ્યો, તેમના મોં પર પ્રસન્નતા છવાઈ ને તેમણે મને કહ્યું : “તું અમારે ત્યાં શાંતિનિકેતન આવ, આપણે ત્યાં તમારાં ગુજરાતી લોકગીતો ને અમારાં બંગાળી લોકગીતોની મેળવણી કરશું, ને એમાંથી ચૂંટીને અંગ્રેજી અનુવાદ સાથે પ્રકટ કરશું. તું જરૂર આવ. ને શિયાળામાં આવજે, હો! ઉનાળો બહુ ગરમ હોય છે અમારે ત્યાં.”
મેં જવાબ વાળ્યો : “ત્યાં આવવાનું ઇજન તો આઠ વર્ષોથી ઊભેલું છે.” મેં યાદ આપ્યું : કવિવર ટાગોર મુંબઈ આવેલા, વિશ્વભારતી માટે નાણાં મેળવવા નાટ્યમંડળી લઈને, તે વખતે ઓચિંતા એક સ્નેહીને ઘેર કવિવરના સાથી ને વિશ્વવિખ્યાત કલાધરશ્રી નંદબાબુની જોડે પ્રસંગ પડેલ, ગુજરાતી લોકગીતો એમને કાને નાખેલ, ને એમણે જઈ કવિવરને વિનવેલ કે ગુજરાતનું આ સાહિત્ય આપે એકવાર સાંભળવું ઘટે. પરિણામે વળતા દિવસના પ્રભાતે, નંદબાબુના સૌજન્યના ફળ રૂપે, કવિવરના માનીતા ગુજરાતી શિષ્યો શ્રી બચુભાઈ શુક્લ ને શ્રી પિનાકીન ત્રિવેદી કવિવરે આપેલ સમયે મને એમના ઉતારે લઈ ગયેલા, ને મેં એમને ગીતો સંભળાવેલાં. એમણે પોતાની પાસે હતો તે કરતાં ત્રણ ગણો સમય આ ગીતોના શ્રવણપાનને આપ્યો, તેમના મોં પર પ્રસન્નતા છવાઈ ને તેમણે મને કહ્યું : “તું અમારે ત્યાં શાંતિનિકેતન આવ, આપણે ત્યાં તમારાં ગુજરાતી લોકગીતો ને અમારાં બંગાળી લોકગીતોની મેળવણી કરશું, ને એમાંથી ચૂંટીને અંગ્રેજી અનુવાદ સાથે પ્રકટ કરશું. તું જરૂર આવ. ને શિયાળામાં આવજે, હો! ઉનાળો બહુ ગરમ હોય છે અમારે ત્યાં.”
Line 10: Line 10:
વાત વિચારમાં નાખનારી હતી. એક બાજુએ ગુજરાતના લોકસાહિત્યને આંતરપ્રાંતીય દુનિયાને દ્વારે લઈ જવાની કેટલાક સમયથી અભિલાષા હતી, ને સાથે સાથે શ્રદ્ધા પણ હતી કે અન્ય પ્રાંતોના લોકસાહિત્યની સરખામણીમાં આપણું આ આત્મધન ઊતરતું નથી, અવશ્ય એ બીજાને આંગણે શોભા પાથરશે. બીજી તરફ દિલને સંકોચ પણ ઓછો નહોતો. અંગ્રેજીમાં આ વિષયને મૂકવાનો મહાવરો નહોતો, ને એક વિશ્વ-કવિનાં ગાને-સાહિત્યે રસાતી-પોષાતી, ભિન્ન પ્રાંતીય જનતાની બનેલી મહાન સંસ્થાની સામે ખડા થવાનું હતું. ડર તો લાગ્યો જ હતો.
વાત વિચારમાં નાખનારી હતી. એક બાજુએ ગુજરાતના લોકસાહિત્યને આંતરપ્રાંતીય દુનિયાને દ્વારે લઈ જવાની કેટલાક સમયથી અભિલાષા હતી, ને સાથે સાથે શ્રદ્ધા પણ હતી કે અન્ય પ્રાંતોના લોકસાહિત્યની સરખામણીમાં આપણું આ આત્મધન ઊતરતું નથી, અવશ્ય એ બીજાને આંગણે શોભા પાથરશે. બીજી તરફ દિલને સંકોચ પણ ઓછો નહોતો. અંગ્રેજીમાં આ વિષયને મૂકવાનો મહાવરો નહોતો, ને એક વિશ્વ-કવિનાં ગાને-સાહિત્યે રસાતી-પોષાતી, ભિન્ન પ્રાંતીય જનતાની બનેલી મહાન સંસ્થાની સામે ખડા થવાનું હતું. ડર તો લાગ્યો જ હતો.
આખરે વિચાર્યું : હું કવિવરનો કરજદાર છું. આઠ વર્ષનું વ્યાજ પણ ચડ્યું છે; ઉપરાંત, ગુજરાતી વિદ્યાર્થીઓની ઇજ્જતનો પણ આ સવાલ છે. ન જવામાં કાયરતા છે. અને મારા ઇષ્ટ વિષયનું શ્રેય અને મારી પ્રગતિશીલતાની કસોટી પણ ત્યાં જઈને ઊભવામાં, ત્યાંની સુવર્ણ-તુલાએ ચડી તોળાવામાં જ છે. મોડું થઈ ન શક્યું. નોતરનારા અધીરા બન્યા હતા, સત્રની સમાપ્તિ નજીક આવતી હતી : કાગળો આવતા હતા : ‘ઝટ આવો, જલદી આવો.’
આખરે વિચાર્યું : હું કવિવરનો કરજદાર છું. આઠ વર્ષનું વ્યાજ પણ ચડ્યું છે; ઉપરાંત, ગુજરાતી વિદ્યાર્થીઓની ઇજ્જતનો પણ આ સવાલ છે. ન જવામાં કાયરતા છે. અને મારા ઇષ્ટ વિષયનું શ્રેય અને મારી પ્રગતિશીલતાની કસોટી પણ ત્યાં જઈને ઊભવામાં, ત્યાંની સુવર્ણ-તુલાએ ચડી તોળાવામાં જ છે. મોડું થઈ ન શક્યું. નોતરનારા અધીરા બન્યા હતા, સત્રની સમાપ્તિ નજીક આવતી હતી : કાગળો આવતા હતા : ‘ઝટ આવો, જલદી આવો.’
j
 
પહોંચ્યો તે દિવસ માર્ચની 12મી હતી : સમ્મેલનીના ત્રણ પ્રતિનિધિઓ બર્દવાન સુધી સામા આવેલા. બોલપુર સ્વાગત થયું. પણ તે પછી એક એવો કાર્યક્રમ તે જ સાંજે ગોઠવાયો હતો કે જેને માટે હું જરાય તૈયાર નહોતો. શાંતિનિકેતનના સર્વશ્રેષ્ઠ અતિથિગૃહ તાતા-કુઠીમાં મને ઉતારો આપેલ ત્યાં એક વ્યક્તિ મળવા આવી : બેઠી દડીનો દેહ, કાબરી દાઢી, ખુલ્લું ટાલદાર મસ્તક, ચમકતો ગુલાબી ચહેરો, પરિશુદ્ધ નેત્રો, ને 40નું વય છતાં, કૈં કૈં આપદા-ભારે ક્ષીણકાય બનેલ વિનયમૂર્તિ શ્રી મલ્લિકજી. આખું નામ શ્રી ગુરુદયાળ મલ્લિક. મૂળ રહીશ ડેરા ધરમાલ ખાનના : સરહદી ખમીર : ગ્રેજ્યુએટ ઝેવિયર કૉલેજના : અદ્યારમાં સ્વ. એની બેસન્ટ પાસે રહેલા, ને ‘ન્યુ ઇન્ડિયા’ દૈનિકના સંચાલનમાં સાથે હતા, ગાંધીજીની પાસે હતા, ને આજે ચુસ્ત ગાંધીવાદી છે, સંત એન્ડ્રુઝના મંત્રી હતા ને આજે એકવીસ વર્ષથી શાંતિનિકેતનના સેવક બની રહ્યા છે : ગુરુદેવ ટાગોરના પ્રીતિપાત્ર, નાનાં-મોટાં સર્વ વિદ્યાર્થીઓના વહાલસોયા, સૌના સહાયક, સૌના સરખા આદરણીય, અગિયાર ભાષા જાણનારા : ગુજરાતી તો જાણે એમની માતૃભાષા જ હોયની!
પહોંચ્યો તે દિવસ માર્ચની 12મી હતી : સમ્મેલનીના ત્રણ પ્રતિનિધિઓ બર્દવાન સુધી સામા આવેલા. બોલપુર સ્વાગત થયું. પણ તે પછી એક એવો કાર્યક્રમ તે જ સાંજે ગોઠવાયો હતો કે જેને માટે હું જરાય તૈયાર નહોતો. શાંતિનિકેતનના સર્વશ્રેષ્ઠ અતિથિગૃહ તાતા-કુઠીમાં મને ઉતારો આપેલ ત્યાં એક વ્યક્તિ મળવા આવી : બેઠી દડીનો દેહ, કાબરી દાઢી, ખુલ્લું ટાલદાર મસ્તક, ચમકતો ગુલાબી ચહેરો, પરિશુદ્ધ નેત્રો, ને 40નું વય છતાં, કૈં કૈં આપદા-ભારે ક્ષીણકાય બનેલ વિનયમૂર્તિ શ્રી મલ્લિકજી. આખું નામ શ્રી ગુરુદયાળ મલ્લિક. મૂળ રહીશ ડેરા ધરમાલ ખાનના : સરહદી ખમીર : ગ્રેજ્યુએટ ઝેવિયર કૉલેજના : અદ્યારમાં સ્વ. એની બેસન્ટ પાસે રહેલા, ને ‘ન્યુ ઇન્ડિયા’ દૈનિકના સંચાલનમાં સાથે હતા, ગાંધીજીની પાસે હતા, ને આજે ચુસ્ત ગાંધીવાદી છે, સંત એન્ડ્રુઝના મંત્રી હતા ને આજે એકવીસ વર્ષથી શાંતિનિકેતનના સેવક બની રહ્યા છે : ગુરુદેવ ટાગોરના પ્રીતિપાત્ર, નાનાં-મોટાં સર્વ વિદ્યાર્થીઓના વહાલસોયા, સૌના સહાયક, સૌના સરખા આદરણીય, અગિયાર ભાષા જાણનારા : ગુજરાતી તો જાણે એમની માતૃભાષા જ હોયની!
એમણે આવીને કહ્યું, સાંજે તમારા માટે માનપત્રનો સમારંભ છે! આ અકળામણ નવા જ પ્રકારની હતી. બાપગોતર કોઈ દિવસ માનપત્ર દીઠેલું નહિ! પણ મારો વાંધો ને વિનવણી અતિ મોડાં હતાં. ચીના-ભુવન નામની સંસ્થાની અગાસી પરની સભામાં મને વાંચી બતાવવામાં આવેલું એ માનપત્ર માનપત્ર નહિ પણ પ્રેમપત્ર હતું એમ કહું તો જ એમાં મને અપાયેલ અંજલિનો બચાવ થઈ શકે. એ પ્રેમપત્રમાં મેં છેલ્લાં 21 વર્ષમાં કરેલી લોકસાહિત્યની ઉપાસનાનો ઉલ્લેખ હતો. જનસાધારણનાં હૈયાંમાં પડેલી આપદાઓ, કામનાઓ અને ઉત્કંઠા-અશ્રુધારાઓના એ સાહિત્ય દ્વારા મેં કરાવેલ પરિચયની પ્રશંસા હતી.
એમણે આવીને કહ્યું, સાંજે તમારા માટે માનપત્રનો સમારંભ છે! આ અકળામણ નવા જ પ્રકારની હતી. બાપગોતર કોઈ દિવસ માનપત્ર દીઠેલું નહિ! પણ મારો વાંધો ને વિનવણી અતિ મોડાં હતાં. ચીના-ભુવન નામની સંસ્થાની અગાસી પરની સભામાં મને વાંચી બતાવવામાં આવેલું એ માનપત્ર માનપત્ર નહિ પણ પ્રેમપત્ર હતું એમ કહું તો જ એમાં મને અપાયેલ અંજલિનો બચાવ થઈ શકે. એ પ્રેમપત્રમાં મેં છેલ્લાં 21 વર્ષમાં કરેલી લોકસાહિત્યની ઉપાસનાનો ઉલ્લેખ હતો. જનસાધારણનાં હૈયાંમાં પડેલી આપદાઓ, કામનાઓ અને ઉત્કંઠા-અશ્રુધારાઓના એ સાહિત્ય દ્વારા મેં કરાવેલ પરિચયની પ્રશંસા હતી.
Line 18: Line 18:
“એ બતાવે છે ગુજરાતનો સંસ્કાર. અમારી ગુજરાતને વિદ્યા પરમ વહાલી છે. સત્તાવાદ અમને સ્પર્શ્યો નથી. એ વિદ્યારસને પોષવામાં લોકસાહિત્યે કેવો ભાગ ભજવ્યો છે તે એક જ દાખલાથી કહું. મેં ય વીસ વર્ષ પર જ્યારે આ સાહિત્યની શોધખોળ અને એની જાહેર લહાણી આદરી ત્યારે મને વિરોધ મળેલો, મારી હાંસી થયેલી, ને એક પ્રથમ હરોળના ગુજરાતી વિદ્વાનો તો એમ પણ કહેલું કે આવી ‘વલ્ગર’ (ગમાર, ગ્રામીણ) વસ્તુને તું શીદ જોર આપી રહ્યો છે! એનો જવાબ તે દિવસ મારી પાસે નહોતો. પણ કાળે જે એનો જવાબ આજે દીધો છે. અને કારાવાસ ભોગવતા એ જ વિદ્વાને, હિન્દી માસિક ‘સર્વોદય’માં આજની કોમી અધોગતિની સામે એક નૂતન આદર્શનો પુરાતન કિસ્સો રજૂ કરેલ છે — ને તે ક્યાંથી? મારા સંગ્રહેલ લોકસાહિત્યમાંથી. મૂળીના પરમાર યોદ્ધા આસા અને સિંધના જત યોદ્ધા ઇસા વચ્ચે પાંચ સૈકા પર બનેલો એક યુદ્ધભૂમિ પરના સંધ્યાકાળનો એ પ્રસંગ છે :
“એ બતાવે છે ગુજરાતનો સંસ્કાર. અમારી ગુજરાતને વિદ્યા પરમ વહાલી છે. સત્તાવાદ અમને સ્પર્શ્યો નથી. એ વિદ્યારસને પોષવામાં લોકસાહિત્યે કેવો ભાગ ભજવ્યો છે તે એક જ દાખલાથી કહું. મેં ય વીસ વર્ષ પર જ્યારે આ સાહિત્યની શોધખોળ અને એની જાહેર લહાણી આદરી ત્યારે મને વિરોધ મળેલો, મારી હાંસી થયેલી, ને એક પ્રથમ હરોળના ગુજરાતી વિદ્વાનો તો એમ પણ કહેલું કે આવી ‘વલ્ગર’ (ગમાર, ગ્રામીણ) વસ્તુને તું શીદ જોર આપી રહ્યો છે! એનો જવાબ તે દિવસ મારી પાસે નહોતો. પણ કાળે જે એનો જવાબ આજે દીધો છે. અને કારાવાસ ભોગવતા એ જ વિદ્વાને, હિન્દી માસિક ‘સર્વોદય’માં આજની કોમી અધોગતિની સામે એક નૂતન આદર્શનો પુરાતન કિસ્સો રજૂ કરેલ છે — ને તે ક્યાંથી? મારા સંગ્રહેલ લોકસાહિત્યમાંથી. મૂળીના પરમાર યોદ્ધા આસા અને સિંધના જત યોદ્ધા ઇસા વચ્ચે પાંચ સૈકા પર બનેલો એક યુદ્ધભૂમિ પરના સંધ્યાકાળનો એ પ્રસંગ છે :
“શુદ્ધ હિંદુ દેવને પૂજનારા ચુસ્ત રાજપૂત પરમારોએ, કોઈ પણ ઠેકાણે આશરો ન મેળવી શકનાર અને કચ્છ, નગર જેવાં મહાન રાજ્યોમાંથી પણ જાકારો પામનાર મુસ્લિમ જતોને આશ્રય આપ્યો હતો. જતોની પાછળ સિંધનો સુમરો રાજા પડ્યો હતો. સુમરાને જત આગેવાનની રૂપાળી દીકરી જનાનામાં પૂરવા જોઈતી હતી. સુમરાનાં દાવાનલ સરીખા સૈન્યોએ આવી પરમારોનું મૂળી ઘેર્યું. પરમારોએ લડાઈ આપી. જત-પુત્રીને ખેસવી નાખીને જતો ને પરમારો સુમરાઓને હાથે ત્યાં કપાયા. એ જખમીઓ પૈકીના બે પડ્યા હતા. એક ટેકરી ઉપર ઇસો જત ઊંચાણે ને આસો પરમાર નીચાણમાં. ઇસાના જખ્મોમાંથી વહી જતું લોહી નીચાણે ઢળે છે. ને તે દેખી ઇસો જત પોતાની મૃત્યુઘડીનું રહ્યુંસહ્યું જોર વાપરી હાથેથી એ પોતાના લોહીની નીક આડે માટીની પાળ કરે છે, પ્રવાહને આસાજીથી બીજી દિશામાં વાળવા મથે છે. આસો પૂછે છે કે ‘ઈસા, શું કરે છે?’ ઇસો કહે છે કે ‘તારા જેવા ધર્મનિષ્ઠ હિંદુનું મોત, મારા મુસ્લિમ લોહીના સ્પર્શે આભડછેટ ન પામે માટે બીજી દિશાએ વાળું છું’. આસોજી પરમાર એને વારે છે —
“શુદ્ધ હિંદુ દેવને પૂજનારા ચુસ્ત રાજપૂત પરમારોએ, કોઈ પણ ઠેકાણે આશરો ન મેળવી શકનાર અને કચ્છ, નગર જેવાં મહાન રાજ્યોમાંથી પણ જાકારો પામનાર મુસ્લિમ જતોને આશ્રય આપ્યો હતો. જતોની પાછળ સિંધનો સુમરો રાજા પડ્યો હતો. સુમરાને જત આગેવાનની રૂપાળી દીકરી જનાનામાં પૂરવા જોઈતી હતી. સુમરાનાં દાવાનલ સરીખા સૈન્યોએ આવી પરમારોનું મૂળી ઘેર્યું. પરમારોએ લડાઈ આપી. જત-પુત્રીને ખેસવી નાખીને જતો ને પરમારો સુમરાઓને હાથે ત્યાં કપાયા. એ જખમીઓ પૈકીના બે પડ્યા હતા. એક ટેકરી ઉપર ઇસો જત ઊંચાણે ને આસો પરમાર નીચાણમાં. ઇસાના જખ્મોમાંથી વહી જતું લોહી નીચાણે ઢળે છે. ને તે દેખી ઇસો જત પોતાની મૃત્યુઘડીનું રહ્યુંસહ્યું જોર વાપરી હાથેથી એ પોતાના લોહીની નીક આડે માટીની પાળ કરે છે, પ્રવાહને આસાજીથી બીજી દિશામાં વાળવા મથે છે. આસો પૂછે છે કે ‘ઈસા, શું કરે છે?’ ઇસો કહે છે કે ‘તારા જેવા ધર્મનિષ્ઠ હિંદુનું મોત, મારા મુસ્લિમ લોહીના સ્પર્શે આભડછેટ ન પામે માટે બીજી દિશાએ વાળું છું’. આસોજી પરમાર એને વારે છે —
[દુહો]
<center>'''[દુહો]'''</center>
ઈસા, સુણ! આસો કહે : મરતાં પાળ મ બાંધ,  
ઈસા, સુણ! આસો કહે : મરતાં પાળ મ બાંધ,  
જત-પરમારાં એક જો, રાંધ્યો ફરી મ રાંધ!
જત-પરમારાં એક જો, રાંધ્યો ફરી મ રાંધ!
Line 28: Line 28:
“એવાંઓની વાણી લઈને હું તમારી પાસે હાજર થયો છું. તમને પુન: પુન: વંદું છું, તમારી ઉદારતા મને પાવન કરે છે.”
“એવાંઓની વાણી લઈને હું તમારી પાસે હાજર થયો છું. તમને પુન: પુન: વંદું છું, તમારી ઉદારતા મને પાવન કરે છે.”
આ જવાબને તેઓ જાણે પીતાં હોય એવી શાંતિથી સાંભળતાં હતાં. આ જવાબ દ્વારા મારી ને મારાં શ્રોતાઓની વચ્ચે એક ભૂમિકા ઊભી થઈ ગઈ, ને એ ઝાંખા તારાપ્રકાશમાં મેં નિહાળ્યા — અનેક ઉત્કંઠિત, પુલકિત, પારદર્શક પ્રેમલ યુવાન ચહેરાઓ. આસ્થા ને આદર તેમના ઉપર પથરાયાં હતાં. એક અજાણ્યા ગુજરાતીની આવડી મોટી ધૃષ્ટતા પ્રત્યે રંચ માત્ર તુચ્છકાર કે સંકુચિતતા એ ચહેરાઓ પર દીઠી નહિ. મારો ડર ગયો.
આ જવાબને તેઓ જાણે પીતાં હોય એવી શાંતિથી સાંભળતાં હતાં. આ જવાબ દ્વારા મારી ને મારાં શ્રોતાઓની વચ્ચે એક ભૂમિકા ઊભી થઈ ગઈ, ને એ ઝાંખા તારાપ્રકાશમાં મેં નિહાળ્યા — અનેક ઉત્કંઠિત, પુલકિત, પારદર્શક પ્રેમલ યુવાન ચહેરાઓ. આસ્થા ને આદર તેમના ઉપર પથરાયાં હતાં. એક અજાણ્યા ગુજરાતીની આવડી મોટી ધૃષ્ટતા પ્રત્યે રંચ માત્ર તુચ્છકાર કે સંકુચિતતા એ ચહેરાઓ પર દીઠી નહિ. મારો ડર ગયો.
j
 
લોકવાણી પડકારે છે માનવભક્ષી મહાકાળને
<center>'''લોકવાણી પડકારે છે માનવભક્ષી મહાકાળને'''</center>
વ્યાખ્યાનો વગેરેનો સમય શાંતિનિકેતનમાં સંધ્યા પછીનો, પોણા સાતે ઉપાસના ખતમ થયા પછી આઠ વાગ્યે ભોજનનો ઘંટારવ થાય ત્યાં સુધીનો હમેશાંને માટે મુકરર કરેલો છે. આ એક સુખની વાત હતી. બે ઘંટારવોની પાળ વચ્ચે જ વ્યાખ્યાતાએ પોતાનું વક્તવ્ય વહેતું રાખવું પડે એટલે કોઈ ભાષણકાર લસણ લઈને લાગ્યો જ ન રહે, તેમ બીજી બાજુએ શ્રોતાઓ પણ રાતનું ભોજન પેટમાં ઠાંસીને કેવળ લહેરને ખાતર સાંભળવા આવી, ઝોલાં ખાતાં ખાતાં ન બેસે. પ્રમુખસ્થાનનો શિષ્ટાચાર પણ મારા સમારંભોમાં નહોતો રખાયો એટલે મારી જવાબદારી વિશેષ હતી. સવા કલાક સુધી મારે જ એકલાને પેટ ભરી બોલવાનું હતું, ને એ સવા કલાકનો સમય પરમ ગંભીર પળોનો બનેલો હતો, હળવોફૂલ હતો, મુદ્દાસર બોલવા ગાવા ને અંગ્રેજીમાં સમજાવવા માટે ગનીમત હતો.
વ્યાખ્યાનો વગેરેનો સમય શાંતિનિકેતનમાં સંધ્યા પછીનો, પોણા સાતે ઉપાસના ખતમ થયા પછી આઠ વાગ્યે ભોજનનો ઘંટારવ થાય ત્યાં સુધીનો હમેશાંને માટે મુકરર કરેલો છે. આ એક સુખની વાત હતી. બે ઘંટારવોની પાળ વચ્ચે જ વ્યાખ્યાતાએ પોતાનું વક્તવ્ય વહેતું રાખવું પડે એટલે કોઈ ભાષણકાર લસણ લઈને લાગ્યો જ ન રહે, તેમ બીજી બાજુએ શ્રોતાઓ પણ રાતનું ભોજન પેટમાં ઠાંસીને કેવળ લહેરને ખાતર સાંભળવા આવી, ઝોલાં ખાતાં ખાતાં ન બેસે. પ્રમુખસ્થાનનો શિષ્ટાચાર પણ મારા સમારંભોમાં નહોતો રખાયો એટલે મારી જવાબદારી વિશેષ હતી. સવા કલાક સુધી મારે જ એકલાને પેટ ભરી બોલવાનું હતું, ને એ સવા કલાકનો સમય પરમ ગંભીર પળોનો બનેલો હતો, હળવોફૂલ હતો, મુદ્દાસર બોલવા ગાવા ને અંગ્રેજીમાં સમજાવવા માટે ગનીમત હતો.
‘ચીના ભુવન’ નામે ઓળખાતા ચીનાઈ વિદ્યાસંસ્કૃતિની ‘ચૅર’ માટે નિર્માણ પામેલા એ સુંદર મકાનનો મધ્યખંડ મને તો અનાયાસે મળેલા લાભ જેવો હતો. (કાયમી સભાગૃહમાં પરીક્ષાઓ ચાલતી હતી.) એ વ્યાખ્યાન-ખંડની દીવાલોએ ચારેય દિવસ સુધી મારા કંઠનું લાલન કર્યું, મને જરાકે શ્રમ ન પડવા દીધો.
‘ચીના ભુવન’ નામે ઓળખાતા ચીનાઈ વિદ્યાસંસ્કૃતિની ‘ચૅર’ માટે નિર્માણ પામેલા એ સુંદર મકાનનો મધ્યખંડ મને તો અનાયાસે મળેલા લાભ જેવો હતો. (કાયમી સભાગૃહમાં પરીક્ષાઓ ચાલતી હતી.) એ વ્યાખ્યાન-ખંડની દીવાલોએ ચારેય દિવસ સુધી મારા કંઠનું લાલન કર્યું, મને જરાકે શ્રમ ન પડવા દીધો.
Line 40: Line 40:
“અભણ અને અક્ષરજ્ઞાન વગરનાં માનવીઓ, સત્તા-જુલમોમાં ભુંજાતાં ને રૂઢિ તેમજ ધર્મઢોંગની વચ્ચે પિસાતાં માનવીઓ પોતાના જીવનક્રમની પ્રત્યેક ક્રિયાને, ગર્ભાધાનને, જન્મને, પારણે પોઢતી બાલ્યાવસ્થાને, ડગુમગુ પગ માંડતી પંગૂ-દશાને, આંગણાં તેમ જ શેરીઓમાં નાચવા-કૂદવાની ચેષ્ટાને, ભણતરને, પરણેતરને અને આખરે મરણને પણ ગીતો કથાઓમાં લાડ લડાવી વ્યક્ત કરે, કવિતામાં એ સર્વ સ્થિતિઓને ઉચ્ચારણ આપે — ને એક-બે કે પાંચ-પચાસ કે પાંચસો સાધનવંતો ને નવરાંઓ નહિ પણ લાખો-કરોડો ઘરેઘરમાં એનું કાવ્યોચ્ચારણ કરે, એકાદ-બે પ્રસંગો-સમારંભો પૂરતા જ નહિ પણ સેંકડો વર્ષોથી વહેતી જીવનની સમસ્ત ધારાને કાવ્યે ને કલ્પનાએ, રૂપકે ને ઉપમાએ, ગાને ને છંદે કે તાલે ને નૃત્યે નવતર તેમ જ નિરોગી રાખે — એને આપણે માનવ-કુલનું પરમ ગૌરવાન્વિત મહિમા-દૃશ્ય કેમ ન કહીએ?”
“અભણ અને અક્ષરજ્ઞાન વગરનાં માનવીઓ, સત્તા-જુલમોમાં ભુંજાતાં ને રૂઢિ તેમજ ધર્મઢોંગની વચ્ચે પિસાતાં માનવીઓ પોતાના જીવનક્રમની પ્રત્યેક ક્રિયાને, ગર્ભાધાનને, જન્મને, પારણે પોઢતી બાલ્યાવસ્થાને, ડગુમગુ પગ માંડતી પંગૂ-દશાને, આંગણાં તેમ જ શેરીઓમાં નાચવા-કૂદવાની ચેષ્ટાને, ભણતરને, પરણેતરને અને આખરે મરણને પણ ગીતો કથાઓમાં લાડ લડાવી વ્યક્ત કરે, કવિતામાં એ સર્વ સ્થિતિઓને ઉચ્ચારણ આપે — ને એક-બે કે પાંચ-પચાસ કે પાંચસો સાધનવંતો ને નવરાંઓ નહિ પણ લાખો-કરોડો ઘરેઘરમાં એનું કાવ્યોચ્ચારણ કરે, એકાદ-બે પ્રસંગો-સમારંભો પૂરતા જ નહિ પણ સેંકડો વર્ષોથી વહેતી જીવનની સમસ્ત ધારાને કાવ્યે ને કલ્પનાએ, રૂપકે ને ઉપમાએ, ગાને ને છંદે કે તાલે ને નૃત્યે નવતર તેમ જ નિરોગી રાખે — એને આપણે માનવ-કુલનું પરમ ગૌરવાન્વિત મહિમા-દૃશ્ય કેમ ન કહીએ?”
આટલા પ્રાથમિક વિવેચન વડે મારા શ્રોતાસમૂહને મેં મારું લક્ષ્ય સમજાવીને પછી ગર્ભાધાનથી માંડી, પ્રસવનાં ગીતો, હાલરડાં, નચાવવા-કુદાવવાનાં જોડકણાં, શેરી-ગીતો, લગ્નગીતો વગેરે બારેક ગીતો ગાઈ બતાવ્યાં, ને તેના અર્થો કરતો ગયો. સ્ત્રીજનોને ને બાળકોને બેઠાં બેઠાં કે કૂદતાં કૂદતાં ગાવાનાં ગીતોના વિભાગોમાં શ્રોતાજનોને ફેરવીને મેં ‘સ્ટ્રીટ-સીંગર’ના અર્થાત્ આપણી શેરીઓમાં ને ગલીઓમાં, ઘરને ઉંબરે ને બહારવટિયાઓને ડુંગરે ટુકડો રોટીથી સંતોષાઈને ભટકતા રાવણહથ્થાવાળાઓના ગીતપ્રદેશમાં જરાક ડોકિયું કરાવી, સ્ત્રીઓનાં ગરબા-સાહિત્યને આરે આણી મૂક્યાં. સૈકાઓથી ચગદાતા-ભુંજાતા સ્ત્રીજીવનમાં એ ગીત-નૃત્ય ને કવિતાનું સુંદર શક્તિત્વ મૂકવા માટે પુરુષ પોતે જ કેવો કોડભર્યો રહેતો તે દાખવતું છેલ્લું ગાયું :
આટલા પ્રાથમિક વિવેચન વડે મારા શ્રોતાસમૂહને મેં મારું લક્ષ્ય સમજાવીને પછી ગર્ભાધાનથી માંડી, પ્રસવનાં ગીતો, હાલરડાં, નચાવવા-કુદાવવાનાં જોડકણાં, શેરી-ગીતો, લગ્નગીતો વગેરે બારેક ગીતો ગાઈ બતાવ્યાં, ને તેના અર્થો કરતો ગયો. સ્ત્રીજનોને ને બાળકોને બેઠાં બેઠાં કે કૂદતાં કૂદતાં ગાવાનાં ગીતોના વિભાગોમાં શ્રોતાજનોને ફેરવીને મેં ‘સ્ટ્રીટ-સીંગર’ના અર્થાત્ આપણી શેરીઓમાં ને ગલીઓમાં, ઘરને ઉંબરે ને બહારવટિયાઓને ડુંગરે ટુકડો રોટીથી સંતોષાઈને ભટકતા રાવણહથ્થાવાળાઓના ગીતપ્રદેશમાં જરાક ડોકિયું કરાવી, સ્ત્રીઓનાં ગરબા-સાહિત્યને આરે આણી મૂક્યાં. સૈકાઓથી ચગદાતા-ભુંજાતા સ્ત્રીજીવનમાં એ ગીત-નૃત્ય ને કવિતાનું સુંદર શક્તિત્વ મૂકવા માટે પુરુષ પોતે જ કેવો કોડભર્યો રહેતો તે દાખવતું છેલ્લું ગાયું :
{{Poem2Close}}
<poem>
ગોરી મોરી, આછા સાળુ ઓઢો જો,  
ગોરી મોરી, આછા સાળુ ઓઢો જો,  
પરબતડી ભીડો તો દીસો પાતળાં રે લોલ.  
પરબતડી ભીડો તો દીસો પાતળાં રે લોલ.  
Line 48: Line 50:
ગોરી મોરી, ઝીણા રાગે ગાજો જો,  
ગોરી મોરી, ઝીણા રાગે ગાજો જો,  
જશોદાનો જીવણ જોવા આવશે રે લોલ.
જશોદાનો જીવણ જોવા આવશે રે લોલ.
</poem>
{{Poem2Open}}
એ ગરબા-પ્રદેશને બીજા દિવસ પર રાખીને મેં વાળુનો ઘંટ પડતાં પહેલી સાંજ ખતમ કરી. એ રીતે બે દિવસ હું નિયમિત રહ્યો તેની છાપ સારી પડી : મને કહેવામાં આવ્યું કે ‘કેટલાક પ્રખર વક્તાઓ, આંહીંનો સમય ન સાચવતાં આગળ ને આગળ ઝીંક્યે જાય છે ને શ્રોતાઓની સ્થિતિ વિકટ કરી મૂકે છે. એટલે તારી ચીવટ અમને ગમી છે’.
એ ગરબા-પ્રદેશને બીજા દિવસ પર રાખીને મેં વાળુનો ઘંટ પડતાં પહેલી સાંજ ખતમ કરી. એ રીતે બે દિવસ હું નિયમિત રહ્યો તેની છાપ સારી પડી : મને કહેવામાં આવ્યું કે ‘કેટલાક પ્રખર વક્તાઓ, આંહીંનો સમય ન સાચવતાં આગળ ને આગળ ઝીંક્યે જાય છે ને શ્રોતાઓની સ્થિતિ વિકટ કરી મૂકે છે. એટલે તારી ચીવટ અમને ગમી છે’.
પહેલી સાંજ પતાવી બહાર નીકળતાં જ મને ભિન્ન ભિન્ન પ્રાંતોના અધ્યાપકોએ તેમ જ વિદ્યાર્થીઓએ મળી મળીને જે કહેવા માંડ્યું તેનો મર્મ આ છે કે : અમારા કાન પર તારા આ લોકસ્વરો જાણે અમારા પોતાના હોય, ને અમે અમારી ભૂમિનાં પડમાંથી જાણે સદા સાંભળ્યાં જ કર્યા હોય તેવા લાગે છે. સ્વરો તો પોતાના લાગે છે તે સાથે આ ગીતોની રચનાઓ, મરોડો, ભાવસ્પન્દનો, ભાષામર્મો, ને ચિત્રોના પ્રકારો વગેરે બધું જ અમારું લાગે છે.
પહેલી સાંજ પતાવી બહાર નીકળતાં જ મને ભિન્ન ભિન્ન પ્રાંતોના અધ્યાપકોએ તેમ જ વિદ્યાર્થીઓએ મળી મળીને જે કહેવા માંડ્યું તેનો મર્મ આ છે કે : અમારા કાન પર તારા આ લોકસ્વરો જાણે અમારા પોતાના હોય, ને અમે અમારી ભૂમિનાં પડમાંથી જાણે સદા સાંભળ્યાં જ કર્યા હોય તેવા લાગે છે. સ્વરો તો પોતાના લાગે છે તે સાથે આ ગીતોની રચનાઓ, મરોડો, ભાવસ્પન્દનો, ભાષામર્મો, ને ચિત્રોના પ્રકારો વગેરે બધું જ અમારું લાગે છે.
Line 53: Line 57:
વળતા દિવસે તો લોકસાહિત્યનાં પ્રેમીજનોનું કૂંડાળું પહોળાયું. આથમણી સાગર-પાળેથી ઊઠેલા સોરઠી લોકસૂરના પડઘા જાણે ઉત્તરાદા હિમાલયમાંથી ઊઠ્યા, ને દક્ષિણાદા આંધ્રમાંથીયે ઊઠ્યા. લોકસાહિત્યે મને એ દિવસે ત્યાં પહાડનાં બે બાળકોનો સંપર્ક કરાવ્યો. એક તો મને નિમંત્રણ મોકલનાર, તે વખતના સમ્મેલની-પ્રમુખ શ્રી ત્રિભુવન પાંડે, ને બીજાં એમનાં બહેનજી કુ. જયન્તીબહેન પાંડે. શાંતિનિકેતનમાં ભણતાં તેમ જ ભણાવતાં આ ગ્રેજ્યુએટ બહેને, પોતાની વાત કરી : પોતાનું ઘર આલ્મોડામાં છે. પિતાજી રાજકોટ રાજકુમાર કૉલેજના અધ્યાપક હોઈ બેઉ ભાંડુ સોળ વર્ષો સુધી તો સૌરાષ્ટ્રને ખોળે જ ખેલ્યાં ને ભણ્યાં છે. પોતે આલ્મોડા જાય ત્યારે સુંદર પહાડી, ગઢવાલી ને કુમાઉની ગીતો એકઠાં કરે, કુટુંબીજનોમાં આ ગીતો હલકાં લેખાય એટલે પ્રોત્સાહનને બદલે હાંસી જ સાંપડે, છતાં પોતે એ ગીતોના સૌંદર્ય પર શ્રદ્ધા રાખીને મોટી સંખ્યામાં સંગ્રહ કર્યો, પોતાને બીજાઓ તરફથી આ ગીતો પ્રસિદ્ધ કરવાનો ઘણો આગ્રહ છતાં પોતે વધુ નક્કર સંગ્રહ ન કરે ત્યાં સુધી પ્રકટ કરવાની ઇચ્છા થતી નથી ને પિતાજી હવે બેંગ્લોર તરફ રહે છે એટલે પહાડોની હિમાલય-ગોદમાં જવાનું સુલભ નથી વગેરે વગેરે વાતો કરીને એ બહેને, પોતાને ક્ષોભ થતો હોઈ, એક બંગાળી વિદ્યાર્થી પાસે આ ગીતો પૈકી કેટલાંક ગવરાવ્યાં.
વળતા દિવસે તો લોકસાહિત્યનાં પ્રેમીજનોનું કૂંડાળું પહોળાયું. આથમણી સાગર-પાળેથી ઊઠેલા સોરઠી લોકસૂરના પડઘા જાણે ઉત્તરાદા હિમાલયમાંથી ઊઠ્યા, ને દક્ષિણાદા આંધ્રમાંથીયે ઊઠ્યા. લોકસાહિત્યે મને એ દિવસે ત્યાં પહાડનાં બે બાળકોનો સંપર્ક કરાવ્યો. એક તો મને નિમંત્રણ મોકલનાર, તે વખતના સમ્મેલની-પ્રમુખ શ્રી ત્રિભુવન પાંડે, ને બીજાં એમનાં બહેનજી કુ. જયન્તીબહેન પાંડે. શાંતિનિકેતનમાં ભણતાં તેમ જ ભણાવતાં આ ગ્રેજ્યુએટ બહેને, પોતાની વાત કરી : પોતાનું ઘર આલ્મોડામાં છે. પિતાજી રાજકોટ રાજકુમાર કૉલેજના અધ્યાપક હોઈ બેઉ ભાંડુ સોળ વર્ષો સુધી તો સૌરાષ્ટ્રને ખોળે જ ખેલ્યાં ને ભણ્યાં છે. પોતે આલ્મોડા જાય ત્યારે સુંદર પહાડી, ગઢવાલી ને કુમાઉની ગીતો એકઠાં કરે, કુટુંબીજનોમાં આ ગીતો હલકાં લેખાય એટલે પ્રોત્સાહનને બદલે હાંસી જ સાંપડે, છતાં પોતે એ ગીતોના સૌંદર્ય પર શ્રદ્ધા રાખીને મોટી સંખ્યામાં સંગ્રહ કર્યો, પોતાને બીજાઓ તરફથી આ ગીતો પ્રસિદ્ધ કરવાનો ઘણો આગ્રહ છતાં પોતે વધુ નક્કર સંગ્રહ ન કરે ત્યાં સુધી પ્રકટ કરવાની ઇચ્છા થતી નથી ને પિતાજી હવે બેંગ્લોર તરફ રહે છે એટલે પહાડોની હિમાલય-ગોદમાં જવાનું સુલભ નથી વગેરે વગેરે વાતો કરીને એ બહેને, પોતાને ક્ષોભ થતો હોઈ, એક બંગાળી વિદ્યાર્થી પાસે આ ગીતો પૈકી કેટલાંક ગવરાવ્યાં.
એ પહાડી સૂરોએ મારા અંતર પર જે વ્યથાયુક્ત સંજીવનીનાં નીર છાંટ્યાં છે તેનું વર્ણન હું અત્યારે કરતો નથી; હું તો શ્રી જયન્તીબહેને જે કહેલું તે દૃશ્ય જ કલ્પનામાં ગોઠવી રહ્યો છું, કે એક પહાડ પરથી એક પુરુષ ગાય, બીજા પહાડ પર ઊભેલ સ્ત્રી કે પુરુષ બીજી કડી ગાય, ત્રીજી ટૂકેથી ત્રીજું માનવી ટૌકી ઊઠે : પહાડોનાં કલેજાં જાણે ગળી પડે : હિમાલય પોતાની પુત્રીઓનાં ક્રંદનોમાં સાદ પુરાવે : એવાં એ નાનાં નાનાં કુમાઉની ગીતોના થોડા નમૂના, ખોબો ભરીને શ્રી જયન્તીબહેને આપ્યા તે આ રહ્યા —
એ પહાડી સૂરોએ મારા અંતર પર જે વ્યથાયુક્ત સંજીવનીનાં નીર છાંટ્યાં છે તેનું વર્ણન હું અત્યારે કરતો નથી; હું તો શ્રી જયન્તીબહેને જે કહેલું તે દૃશ્ય જ કલ્પનામાં ગોઠવી રહ્યો છું, કે એક પહાડ પરથી એક પુરુષ ગાય, બીજા પહાડ પર ઊભેલ સ્ત્રી કે પુરુષ બીજી કડી ગાય, ત્રીજી ટૂકેથી ત્રીજું માનવી ટૌકી ઊઠે : પહાડોનાં કલેજાં જાણે ગળી પડે : હિમાલય પોતાની પુત્રીઓનાં ક્રંદનોમાં સાદ પુરાવે : એવાં એ નાનાં નાનાં કુમાઉની ગીતોના થોડા નમૂના, ખોબો ભરીને શ્રી જયન્તીબહેને આપ્યા તે આ રહ્યા —
{{Poem2Close}}
<poem>
યો આયો ચૅત કો મહિના  
યો આયો ચૅત કો મહિના  
ઇજુ મેરી રોલી  
ઇજુ મેરી રોલી  
મેરી ઇજુકી બાંય્યું લટી  
મેરી ઇજુકી બાંય્યું લટી  
છે મહિના માં ખોલી.
છે મહિના માં ખોલી.
</poem>
{{Poem2Open}}
[સાસરવાસી પહાડ-બાળા ગાય છે કે આ ચૈત્ર મહિનો આવ્યો. મારી મા રોતી હશે. માએ બાંધી દીધેલ લટોના મીંડલા મેં છ મહિને છોડ્યા છે. (સાસરીમાં દીકરીનું માથું જોવા-ઓળવા-ગૂંથવાની કોઈ પરવા નહિ કરે એ બીકે માએ લટો ન છૂટે તેવી ગૂંથેલી.)]
[સાસરવાસી પહાડ-બાળા ગાય છે કે આ ચૈત્ર મહિનો આવ્યો. મારી મા રોતી હશે. માએ બાંધી દીધેલ લટોના મીંડલા મેં છ મહિને છોડ્યા છે. (સાસરીમાં દીકરીનું માથું જોવા-ઓળવા-ગૂંથવાની કોઈ પરવા નહિ કરે એ બીકે માએ લટો ન છૂટે તેવી ગૂંથેલી.)]
{{Poem2Close}}
<poem>
ગાય ગોઠ બલ્દ ઘાંટ  
ગાય ગોઠ બલ્દ ઘાંટ  
બાજન્ છૅ ટિન્ટિના  
બાજન્ છૅ ટિન્ટિના  
માયા લાગી બારો માસા  
માયા લાગી બારો માસા  
બાટુલી દિન્દિના
બાટુલી દિન્દિના
</poem>
[મહિયર-ઘરની ગાયોની ગમાણ (ગોઠ)માં બળદોની ડોકેથી ટિન્ટિન ઘંટડીઓ બજતી સાંભળું છું. ને બારે માસ ઘરની એવી માયા લાગી છે કે રોજેરોજ મને હેડકી (બાટુલી) આવે છે.]
[મહિયર-ઘરની ગાયોની ગમાણ (ગોઠ)માં બળદોની ડોકેથી ટિન્ટિન ઘંટડીઓ બજતી સાંભળું છું. ને બારે માસ ઘરની એવી માયા લાગી છે કે રોજેરોજ મને હેડકી (બાટુલી) આવે છે.]
પંછી બાંશુ બારો માસા  
પંછી બાંશુ બારો માસા  
<poem>
કપૂ બાંશુ જેઠ,  
કપૂ બાંશુ જેઠ,  
હામી પરદેશ ઇજુ  
હામી પરદેશ ઇજુ  
કબ હોલી ભેટ!
કબ હોલી ભેટ!
</poem>
<poem>
[બીજાં પંખી તો દર મહિને આવે છે, પણ કપૂ નામની ચકલી તો ફક્ત જેઠમાં જ આવે. (કપૂ= કોયલ) હું તો પરદેશમાં છું, મા, મને ક્યારે એનો મેળાપ થશે?]
[બીજાં પંખી તો દર મહિને આવે છે, પણ કપૂ નામની ચકલી તો ફક્ત જેઠમાં જ આવે. (કપૂ= કોયલ) હું તો પરદેશમાં છું, મા, મને ક્યારે એનો મેળાપ થશે?]
પડી ગો બરફ  
પડી ગો બરફ  
Line 75: Line 89:
બેડુ પાકો બારો માસા,  
બેડુ પાકો બારો માસા,  
કાફલ પાકો ચૈતા  
કાફલ પાકો ચૈતા  
મેરી છૈલા!
મેરી છૈલા!
[બેડુ (અંજીર) ફળ તો બારેય માસ પાકે છે, પણ કાફલ (એ નામનું કુમાઉ વૅલીનું મીઠું ફળ) તો ચૈત્રમાં જ પાકે છે, હે મારી છેલડી! (વહાલી!)]
[બેડુ (અંજીર) ફળ તો બારેય માસ પાકે છે, પણ કાફલ (એ નામનું કુમાઉ વૅલીનું મીઠું ફળ) તો ચૈત્રમાં જ પાકે છે, હે મારી છેલડી! (વહાલી!)]
ભાંગી ભાંગી રીતુ બેની,  
ભાંગી ભાંગી રીતુ બેની,  
Line 81: Line 95:
નેનીતાલા નંદાદેવી  
નેનીતાલા નંદાદેવી  
ફુલ ચઢુંની પાતી  
ફુલ ચઢુંની પાતી  
મેરી છૈલા!
મેરી છૈલા!
[એકની એક ઋતુઓ આવ્યા કરે છે; જેઠ મહિનો ગમતો નથી. મને મારે માવતર મોકલી દે, તો નૈનીતાલના નંદાદેવી મંદિરે ફૂલ ચડાવી શકીશ, હે મારા છેલ!]
[એકની એક ઋતુઓ આવ્યા કરે છે; જેઠ મહિનો ગમતો નથી. મને મારે માવતર મોકલી દે, તો નૈનીતાલના નંદાદેવી મંદિરે ફૂલ ચડાવી શકીશ, હે મારા છેલ!]
સુવા રીટો હાંગ ફાંગ  
સુવા રીટો હાંગ ફાંગ  
Line 97: Line 111:
નાંછના બટી!
નાંછના બટી!
[હે અત્તરની પૂંભડી! (અથવા હે ગાંજાની કળી! મારી પ્રિયતમા) તારા ગળાના આગલા ભાગમાં (છાતીએ) મગમાળા ઝૂલે છે ને પાછલા ભાગમાં (પીઠ પર) વેણી ઝૂલે છે. તારી ને મારી પ્રીત તો નાનપણથી જ લાગી છે.]
[હે અત્તરની પૂંભડી! (અથવા હે ગાંજાની કળી! મારી પ્રિયતમા) તારા ગળાના આગલા ભાગમાં (છાતીએ) મગમાળા ઝૂલે છે ને પાછલા ભાગમાં (પીઠ પર) વેણી ઝૂલે છે. તારી ને મારી પ્રીત તો નાનપણથી જ લાગી છે.]
j
</poem>
{{Poem2Open}}
આવાં પાણીદાર ગીત-મોતીડાંનો સંગ્રહ પોતે જલદી સંપાદન કરે ને પોતાના ભાઈ શ્રી ત્રિભીની મદદથી તે પ્રત્યેકના દેવનાગરી પાઠની સામે અંગ્રેજી ભાષાન્તર પણ મૂકીને પ્રકટ કરે તેવો ખૂબ ખૂબ અનુરોધ શ્રી જયન્તીબહેનને હું કરતો આવ્યો છું, કારણ કે મેં એને કહ્યું છે કે સાત માળનાં મહાલયો પડી જશે તો ફરી બાંધી શકાશે પણ તૂટેલા એકેય ડુંગરાને કોઈ ઇજનેર ઊભો કરી શકવાના નથી. ફુવારા ચણી શકાશે પણ કુદરતી ઝરણાં તો એકવાર વિનાશ પામ્યાં તે સદાને સારુ, તેવી જ મિસાલે આ ગીતો જો ગુમાવ્યાં તો ફરી સાંપડવાનાં નથી.
આવાં પાણીદાર ગીત-મોતીડાંનો સંગ્રહ પોતે જલદી સંપાદન કરે ને પોતાના ભાઈ શ્રી ત્રિભીની મદદથી તે પ્રત્યેકના દેવનાગરી પાઠની સામે અંગ્રેજી ભાષાન્તર પણ મૂકીને પ્રકટ કરે તેવો ખૂબ ખૂબ અનુરોધ શ્રી જયન્તીબહેનને હું કરતો આવ્યો છું, કારણ કે મેં એને કહ્યું છે કે સાત માળનાં મહાલયો પડી જશે તો ફરી બાંધી શકાશે પણ તૂટેલા એકેય ડુંગરાને કોઈ ઇજનેર ઊભો કરી શકવાના નથી. ફુવારા ચણી શકાશે પણ કુદરતી ઝરણાં તો એકવાર વિનાશ પામ્યાં તે સદાને સારુ, તેવી જ મિસાલે આ ગીતો જો ગુમાવ્યાં તો ફરી સાંપડવાનાં નથી.
મારી દલીલો એ બહેનને ગળે ઊતરી છે ને આ રજામાં જ પોતે એ કામ હાથ પર લેવાનાં છે એવું જ્યારે એમના જેવાં જ્ઞાનગંભીરને મોંએથી સાંભળવા પામ્યો ત્યારે મેં એને મારી યાત્રાની એક મોટી સફળતા માની. સામાં હૈયામાં પડઘા ઊઠતા જોઈ મને મારા બીજા કાર્યક્રમમાં બેવડો ઉલ્લાસ પ્રકટ્યો.
મારી દલીલો એ બહેનને ગળે ઊતરી છે ને આ રજામાં જ પોતે એ કામ હાથ પર લેવાનાં છે એવું જ્યારે એમના જેવાં જ્ઞાનગંભીરને મોંએથી સાંભળવા પામ્યો ત્યારે મેં એને મારી યાત્રાની એક મોટી સફળતા માની. સામાં હૈયામાં પડઘા ઊઠતા જોઈ મને મારા બીજા કાર્યક્રમમાં બેવડો ઉલ્લાસ પ્રકટ્યો.
j
 
સોરઠનું લોકસાહિત્ય
<center>'''સોરઠનું લોકસાહિત્ય'''</center>
બીજો દિવસ ‘ટેઇલ્સ ટોલ્ડ ઇન વર્સ’, ગીતોમાં, ખાસ કરીને ગરબા-ગીતોમાં, નિરૂપેલી જાતજાતની જીવનકથાઓનો હતો. તેનું વિવરણ કરતાં હું બોલેલો કે —
બીજો દિવસ ‘ટેઇલ્સ ટોલ્ડ ઇન વર્સ’, ગીતોમાં, ખાસ કરીને ગરબા-ગીતોમાં, નિરૂપેલી જાતજાતની જીવનકથાઓનો હતો. તેનું વિવરણ કરતાં હું બોલેલો કે —
“તે કાળનું જીવન-કૂંડાળું સાંકડું અને એકસૂરીલું હતું. એના પરિણામે તે કાળની આ લોકકવિતા, અમુક થોડા વિષયોના વર્તુલમાં જ પુરાઈ રહી સમાપ્ત થતી હતી, એ તો સ્વાભાવિક જ હતું. કારણ કે લોકકવિતા એટલે સત્યપરાયણ કવિતા : ‘સિન્સીઅર પોએટ્રી’. ખુદ અંતરમાં જેટલું અનુભવાય તેટલું જ કવિતામાં સીંચાય. અનુભવ વગરની બનાવટ એમાં પેસી શકતી નહિ. એટલે એ કવિતાનો ભંડોળ ભલે વિપુલ ન બન્યો. (ને કોને ખબર છે કેટલાંય ગીતો ગવાયા પછી કાળપલટાને પરિણામે અવાસ્તવિક ઠરીને કાળ-ભગવાનની ચાળણીમાંથી ચળાઈ ફેંકાઈ ગયાં હશે!) છતાં જેટલો એ ભંડોળ હાથમાં રહ્યો છે તે તો પેલી જીવનની સંકુચિતતાને હિસાબે ઘણો વૈવિધ્યવંતો ને બહોળો નથી શું?
“તે કાળનું જીવન-કૂંડાળું સાંકડું અને એકસૂરીલું હતું. એના પરિણામે તે કાળની આ લોકકવિતા, અમુક થોડા વિષયોના વર્તુલમાં જ પુરાઈ રહી સમાપ્ત થતી હતી, એ તો સ્વાભાવિક જ હતું. કારણ કે લોકકવિતા એટલે સત્યપરાયણ કવિતા : ‘સિન્સીઅર પોએટ્રી’. ખુદ અંતરમાં જેટલું અનુભવાય તેટલું જ કવિતામાં સીંચાય. અનુભવ વગરની બનાવટ એમાં પેસી શકતી નહિ. એટલે એ કવિતાનો ભંડોળ ભલે વિપુલ ન બન્યો. (ને કોને ખબર છે કેટલાંય ગીતો ગવાયા પછી કાળપલટાને પરિણામે અવાસ્તવિક ઠરીને કાળ-ભગવાનની ચાળણીમાંથી ચળાઈ ફેંકાઈ ગયાં હશે!) છતાં જેટલો એ ભંડોળ હાથમાં રહ્યો છે તે તો પેલી જીવનની સંકુચિતતાને હિસાબે ઘણો વૈવિધ્યવંતો ને બહોળો નથી શું?
Line 110: Line 125:
પહેલું દૃશ્ય : કૌમુદીઊજળી કોઈક રાત્રિ, શેરીનો ચોક, ચાલીસેક ચૂડલિયાણા હાથના તાળોટા, ચાલીસ પગના ઠમકા, વીસેય પાતળિયાં શરીરોના સ્ફૂર્તિ-ભરપૂર ગતિ-હિલ્લોલ; લહેરાતાં ગળાં, ને ગવાતું ગાન — કાં તો ‘મોરબીની વાણિયાણ’નું અથવા તો ‘તને રાજા બોલાવે, રંગભીલડી’ :
પહેલું દૃશ્ય : કૌમુદીઊજળી કોઈક રાત્રિ, શેરીનો ચોક, ચાલીસેક ચૂડલિયાણા હાથના તાળોટા, ચાલીસ પગના ઠમકા, વીસેય પાતળિયાં શરીરોના સ્ફૂર્તિ-ભરપૂર ગતિ-હિલ્લોલ; લહેરાતાં ગળાં, ને ગવાતું ગાન — કાં તો ‘મોરબીની વાણિયાણ’નું અથવા તો ‘તને રાજા બોલાવે, રંગભીલડી’ :
તને રાજા બોલાવે, રંગભીલડી  
તને રાજા બોલાવે, રંગભીલડી  
{{Poem2Close}}
<poem>
મારી મેડિયું જોવા આવ,  
મારી મેડિયું જોવા આવ,  
રે રંગભીલડી!  
રે રંગભીલડી!  
Line 122: Line 139:
તારી મૂછ્યું જોઈ જોઈ શું કરું,  
તારી મૂછ્યું જોઈ જોઈ શું કરું,  
મારાં બકરાંને એવાં પૂછ. — રે રંગ.
મારાં બકરાંને એવાં પૂછ. — રે રંગ.
</poem>
{{Poem2Open}}
દૃશ્ય બદલે છે. ભાંગતી રાત છે. મહિનાની અજવાળી બીજ છે. એક ઓરડો છે. મૂંગાં મૂંગાં સ્ત્રી ને પુરુષો બેઠાં છે. ત્યાં કોઈ પ્રતિમા નથી, છે ફક્ત ઘીના દીવાની ઝીણી એક જ્યોત. બાર-પંદર ભજનોની ઝૂક બોલી ચૂકી છે. એ ઝૂક બોલાવનાર ઝાંઝ અને પખવાજ, કાંસિયાં તેમ જ મંજીરાંના ઠણકાર ખતમ થયા છે. બજે છે ફક્ત એક એકતારો ને એક જ જોડ મંજીરાં. ગાય છે એક સાધુ ને ઝીલે છે બીજાં સૌ, પણ અવાજ ગંભીર છે. એ ગાય છે શું? એકાદ આરાધ કે સમાધ —
દૃશ્ય બદલે છે. ભાંગતી રાત છે. મહિનાની અજવાળી બીજ છે. એક ઓરડો છે. મૂંગાં મૂંગાં સ્ત્રી ને પુરુષો બેઠાં છે. ત્યાં કોઈ પ્રતિમા નથી, છે ફક્ત ઘીના દીવાની ઝીણી એક જ્યોત. બાર-પંદર ભજનોની ઝૂક બોલી ચૂકી છે. એ ઝૂક બોલાવનાર ઝાંઝ અને પખવાજ, કાંસિયાં તેમ જ મંજીરાંના ઠણકાર ખતમ થયા છે. બજે છે ફક્ત એક એકતારો ને એક જ જોડ મંજીરાં. ગાય છે એક સાધુ ને ઝીલે છે બીજાં સૌ, પણ અવાજ ગંભીર છે. એ ગાય છે શું? એકાદ આરાધ કે સમાધ —
ગઢ ઢેલડી મોજાર  
{{Poem2Close}}
<poem>
::: ગઢ ઢેલડી મોજાર  
સતી રે દાળલદે પાણી સંચર્યાં હો જી.  
સતી રે દાળલદે પાણી સંચર્યાં હો જી.  
રણસી ઘોડાં પાવા જાય  
::: રણસી ઘોડાં પાવા જાય  
અવળા સવળા રેવત ખેલવે હો જી.  
અવળા સવળા રેવત ખેલવે હો જી.  
કોના ઘરની તું નાર,  
::: કોના ઘરની તું નાર,  
કિયા રે રાજાની તું તો કુંવરી હો જી.  
કિયા રે રાજાની તું તો કુંવરી હો જી.  
અમે છીએ જાતનાં ચમાર  
::: અમે છીએ જાતનાં ચમાર  
વેચીએ ગાયુંના અમે ચામડાં હે જી.  
વેચીએ ગાયુંના અમે ચામડાં હે જી.  
ખંભેથી ઊડ્યો રે રૂમાલ  
::: ખંભેથી ઊડ્યો રે રૂમાલ  
જઈને પડ્યો રે સતીને બેડલે હો જી.  
જઈને પડ્યો રે સતીને બેડલે હો જી.  
ખીમડા સમાધું ગળાવ  
::: ખીમડા સમાધું ગળાવ  
નુગરા માણસનો છેડો અડ્યો હે જી.
નુગરા માણસનો છેડો અડ્યો હે જી.
</poem>
{{Poem2Open}}
ત્રીજું દૃશ્ય : કોઈ ગઢ કિલ્લા કે રાજપૂત ઠકરાતની દોઢી : દોઢીવાનોનો ઠાંસોઠાંસ દાયરો : પ્રભાતની કે નમતા બપોરની વેળા : કસુંબેભરી અંજલિઓ ને કૂંડાળે ફરતો હુક્કો : સામે બેઠો છે એક વાર્તાકાર, લાંબા હાથ કરે છે, કંઠને લહેકે નાખે છે, ને ગાય છે કોઈ જૂની કથા :
ત્રીજું દૃશ્ય : કોઈ ગઢ કિલ્લા કે રાજપૂત ઠકરાતની દોઢી : દોઢીવાનોનો ઠાંસોઠાંસ દાયરો : પ્રભાતની કે નમતા બપોરની વેળા : કસુંબેભરી અંજલિઓ ને કૂંડાળે ફરતો હુક્કો : સામે બેઠો છે એક વાર્તાકાર, લાંબા હાથ કરે છે, કંઠને લહેકે નાખે છે, ને ગાય છે કોઈ જૂની કથા :
1
{{Poem2Close}}
<poem>
<center>1</center>
મતિ ફરી મંડળી કરી  
મતિ ફરી મંડળી કરી  
કાંધે ચડી કમત  
કાંધે ચડી કમત  
Line 143: Line 168:
સખર રે દેવળે ઘુમટ જ્યાં શોભતા  
સખર રે દેવળે ઘુમટ જ્યાં શોભતા  
મસીતાં હજીરા હુવા માથે.
મસીતાં હજીરા હુવા માથે.
2
<center>2</center>
મટી તળસી અને મોલ મરવા થિયા  
મટી તળસી અને મોલ મરવા થિયા  
ખોઈ બાજી થિયો ખાખી,  
ખોઈ બાજી થિયો ખાખી,  
ગીત નરસી જઠે હરિગુણ ગાવતો  
ગીત નરસી જઠે હરિગુણ ગાવતો  
આરબાં કલબલે રાત આખી.
આરબાં કલબલે રાત આખી.
3
<center>3</center>
હવેલી મેડીએ જાબદાયું હતી  
હવેલી મેડીએ જાબદાયું હતી  
શેરીએ વળાકે ઝોક સીંડાં,  
શેરીએ વળાકે ઝોક સીંડાં,  
વંકડા જઠે રજપૂત ફરતા વકર  
વંકડા જઠે રજપૂત ફરતા વકર  
અલાળા ચૂસતા ફરે ઈંડાં.
અલાળા ચૂસતા ફરે ઈંડાં.
4
<center>4</center>
હાથિયાં હજારાં ઘાટ પર હાલતાં  
હાથિયાં હજારાં ઘાટ પર હાલતાં  
પાટ જૂનો ગિયો પલમાં,  
પાટ જૂનો ગિયો પલમાં,  
ભાગવત વેદ જ્યાં જૂજવા ભણાતા  
ભાગવત વેદ જ્યાં જૂજવા ભણાતા  
કતીબાં વાંચતા ફરે કલબાં.
કતીબાં વાંચતા ફરે કલબાં.
5
<center>5</center>
નાર ગરબે જડે રમન્તી નોરતે  
નાર ગરબે જડે રમન્તી નોરતે  
ડેણના ખપર જીં ફરે ડોલા,  
ડેણના ખપર જીં ફરે ડોલા,  
મેડીએ કીર જ્યાં રામ કે’તા મુખે,  
મેડીએ કીર જ્યાં રામ કે’તા મુખે,  
હજારું કબૂતર ફરે હોલા.
હજારું કબૂતર ફરે હોલા.
6
6<center>6</center>
ગંગાજળિયા તણી નોબત્યું ગડડતી  
ગંગાજળિયા તણી નોબત્યું ગડડતી  
(ત્યાં) બંગાળા તણી ધ્રૂફાણ બાજે,  
(ત્યાં) બંગાળા તણી ધ્રૂફાણ બાજે,  
ચડે નૈ નેસ ચારણ તણો ચોંપથી  
ચડે નૈ નેસ ચારણ તણો ચોંપથી  
વધાવા મોતીએ થાળ વ્રાજે.
વધાવા મોતીએ થાળ વ્રાજે.
7
<center>7</center>
કોપ ચુડા ઘરે નાગબાઈએ કિયા  
કોપ ચુડા ઘરે નાગબાઈએ કિયા  
તુંહારી કરામત કોણ તાગે,  
તુંહારી કરામત કોણ તાગે,  
રાવ મંડળીકના પાટની રાણીયું  
રાવ મંડળીકના પાટની રાણીયું  
મેડિયાં છોડ હટિયાણ માગે.
મેડિયાં છોડ હટિયાણ માગે.
</poem>
{{Poem2Open}}
ત્રણેય જુદા જુદા આ કાવ્ય-પ્રકારો, એક ને એક જ પ્રકારના કિસ્સાની તસવીરો ઉઠાવે છે. ત્રણેય ઘટનાઓ પરત્રિયા પર ઊતરેલી રાજાની કુદૃષ્ટિના છે. ‘રંગભીલડી’ના રાસડામાં ભીલડી રાજાની માગણીને મશ્કરીએ વધાવે છે ને એ કાવ્ય હળવી, સ્ફૂર્તિવંત શૈલીએ વહે છે. (જુઓ એને જ મળતું ‘મોરબીની વાણિયણ’.) બીજું દૃશ્ય વર્ણવતું ગીત તે સમાધનું ભજન છે — સેંકડો આતમવાણીનાં પદો માંહેનું એક — જેમાં પોતાના પર કૃદૃષ્ટિ કરનાર ‘નુગરા’ (‘ગૉડલેસ’, ‘અનહોલી’) રાજાની દૃષ્ટિ માત્રથી પોતાને ભ્રષ્ટ બનેલી માનનારી એક શિયળવંતી અછૂત નારી જીવતી દફનાઈ જવા માગે છે, ને એને ઘેર રાજા આવીને પોતાના ગંભીર દોષ બદલ ક્ષમા માગી, ‘નુગરો’ મટી, એ અછૂતના આધ્યાત્મિક પંથમાં જ દીક્ષા સ્વીકારે છે. એ કાવ્યનું સમગ્ર વાતાવરણ જ પરમ ગાંભીર્યને પાથરી રહે છે. એનો કાળ જ પાછલી નિસ્તબ્ધ રાત્રિનો છે. એના ગાંભીર્યમાં ભંગ પાડતાં તમામ તત્ત્વોને ચુપ કરી દેવામાં આવ્યાં છે.
ત્રણેય જુદા જુદા આ કાવ્ય-પ્રકારો, એક ને એક જ પ્રકારના કિસ્સાની તસવીરો ઉઠાવે છે. ત્રણેય ઘટનાઓ પરત્રિયા પર ઊતરેલી રાજાની કુદૃષ્ટિના છે. ‘રંગભીલડી’ના રાસડામાં ભીલડી રાજાની માગણીને મશ્કરીએ વધાવે છે ને એ કાવ્ય હળવી, સ્ફૂર્તિવંત શૈલીએ વહે છે. (જુઓ એને જ મળતું ‘મોરબીની વાણિયણ’.) બીજું દૃશ્ય વર્ણવતું ગીત તે સમાધનું ભજન છે — સેંકડો આતમવાણીનાં પદો માંહેનું એક — જેમાં પોતાના પર કૃદૃષ્ટિ કરનાર ‘નુગરા’ (‘ગૉડલેસ’, ‘અનહોલી’) રાજાની દૃષ્ટિ માત્રથી પોતાને ભ્રષ્ટ બનેલી માનનારી એક શિયળવંતી અછૂત નારી જીવતી દફનાઈ જવા માગે છે, ને એને ઘેર રાજા આવીને પોતાના ગંભીર દોષ બદલ ક્ષમા માગી, ‘નુગરો’ મટી, એ અછૂતના આધ્યાત્મિક પંથમાં જ દીક્ષા સ્વીકારે છે. એ કાવ્યનું સમગ્ર વાતાવરણ જ પરમ ગાંભીર્યને પાથરી રહે છે. એનો કાળ જ પાછલી નિસ્તબ્ધ રાત્રિનો છે. એના ગાંભીર્યમાં ભંગ પાડતાં તમામ તત્ત્વોને ચુપ કરી દેવામાં આવ્યાં છે.
ત્રીજું કાવ્ય એ બેઉથી, શૈલીએ ને શબ્દે, ગાને ને છંદે, મિજાજે ને મરોડે કેવું જુદું તરી રહે છે! એ ય છે તો એક નારી પર કુદૃષ્ટિ નોંધનાર રાજવીને લગતું, છતાં તેમાં હાંસી નથી, ક્ષમા નથી, પાપનું શમન નથી, પણ શાપ છે. કુદૃષ્ટિ કરનારાનાં રાજપાટનો ધ્વંસ ચીતરાયો છે. હિન્દુ રાજ્યની હિન્દુવટ નષ્ટ થઈ જઈ તેને સ્થાને ઇસ્લામી ચક્રની પ્રતિષ્ઠા થઈ હોવાનો ગર્વભર્યો ચિતાર છે.
ત્રીજું કાવ્ય એ બેઉથી, શૈલીએ ને શબ્દે, ગાને ને છંદે, મિજાજે ને મરોડે કેવું જુદું તરી રહે છે! એ ય છે તો એક નારી પર કુદૃષ્ટિ નોંધનાર રાજવીને લગતું, છતાં તેમાં હાંસી નથી, ક્ષમા નથી, પાપનું શમન નથી, પણ શાપ છે. કુદૃષ્ટિ કરનારાનાં રાજપાટનો ધ્વંસ ચીતરાયો છે. હિન્દુ રાજ્યની હિન્દુવટ નષ્ટ થઈ જઈ તેને સ્થાને ઇસ્લામી ચક્રની પ્રતિષ્ઠા થઈ હોવાનો ગર્વભર્યો ચિતાર છે.
Line 191: Line 218:
એ રીતે એણે ઠાકોરની પટકી પાડેલી. એમ એના ભૂતકાળમાં તમે ચાલ્યા જાઓ તો, એના સત્યવક્તૃત્વની, એના પુણ્યપ્રકોપની ને ચડાઉવેડાની કૈક ઘટનાઓ સાહિત્યમાં માલૂમ પડશે.
એ રીતે એણે ઠાકોરની પટકી પાડેલી. એમ એના ભૂતકાળમાં તમે ચાલ્યા જાઓ તો, એના સત્યવક્તૃત્વની, એના પુણ્યપ્રકોપની ને ચડાઉવેડાની કૈક ઘટનાઓ સાહિત્યમાં માલૂમ પડશે.
એ સાહિત્ય પુરાતન છે. કેમકે ચારણ પુરાતન છે. એ નામનું ઋષિકુળ રામાયણમાં ઉલ્લેખાયું છે, એ નામ જૈન શાસ્ત્રોમાં એક દેવતાઈ જાતિનું છે. એની વાણીને આજે ડિંગળ કહે છે. ને ડિંગળ છે ‘પુરાની રાજપૂતાની’ નામથી ઓળખાતી સુવિશાળ ને સમૃદ્ધ ભાષામાંથી જન્મેલ નાદપ્રધાન મરોડવાળી ભાષાનું નામ. એ તો છે પુરાતન અપભ્રંશની વારસદાર. પ્રાકૃત અને અપભ્રંશમાં જે ચારણી વાણી રચાઈ હતી તેને યુગે યુગે કંઠોપકંઠ વધુ ને વધુ સુરમ્ય બનાવી અપનાવનાર ચારણ હતો. એના દાખલા હેમચંદ્રના પ્રાકૃત વ્યાકરણમાં પુષ્કળ જડે છે. આ રહ્યો :  
એ સાહિત્ય પુરાતન છે. કેમકે ચારણ પુરાતન છે. એ નામનું ઋષિકુળ રામાયણમાં ઉલ્લેખાયું છે, એ નામ જૈન શાસ્ત્રોમાં એક દેવતાઈ જાતિનું છે. એની વાણીને આજે ડિંગળ કહે છે. ને ડિંગળ છે ‘પુરાની રાજપૂતાની’ નામથી ઓળખાતી સુવિશાળ ને સમૃદ્ધ ભાષામાંથી જન્મેલ નાદપ્રધાન મરોડવાળી ભાષાનું નામ. એ તો છે પુરાતન અપભ્રંશની વારસદાર. પ્રાકૃત અને અપભ્રંશમાં જે ચારણી વાણી રચાઈ હતી તેને યુગે યુગે કંઠોપકંઠ વધુ ને વધુ સુરમ્ય બનાવી અપનાવનાર ચારણ હતો. એના દાખલા હેમચંદ્રના પ્રાકૃત વ્યાકરણમાં પુષ્કળ જડે છે. આ રહ્યો :  
{{Poem2Close}}
<poem>
વાયસુ ઉડ્ડાવન્તીએ  
વાયસુ ઉડ્ડાવન્તીએ  
પિઉ દીઠ્ઠઉ સહસત્તિ  
::: પિઉ દીઠ્ઠઉ સહસત્તિ  
અદ્ધા વલયા મહીહિ ગય  
અદ્ધા વલયા મહીહિ ગય  
અદ્ધા ફૂટ્ટ તડન્તિ
::: અદ્ધા ફૂટ્ટ તડન્તિ
</poem>
{{Poem2Open}}
[કાગડાને ઉડાડી રહેલી વિજોગણે એકાએક પિયુને વિદેશથી ઘેરે આવી પહોંચેલો દીઠો, પરિણામ? અરધાં બલોયાં (કંકણો) ધરતી પર ટપકી પડ્યાં ને અરધાં ફૂટી ગયાં.]
[કાગડાને ઉડાડી રહેલી વિજોગણે એકાએક પિયુને વિદેશથી ઘેરે આવી પહોંચેલો દીઠો, પરિણામ? અરધાં બલોયાં (કંકણો) ધરતી પર ટપકી પડ્યાં ને અરધાં ફૂટી ગયાં.]
મતલબ કે પિયુવિજોગે ક્ષીણ બનેલી એ પ્રિયાએ કાગડાને ઉડાડવા હાથ વીંઝ્યો, ત્યારે ચૂડીએ સરીને નીચે પડવા લાગી, પણ તે જ ક્ષણે પ્રિયતમને આવેલો દેખતાં જ ક્ષીણ દેહ હર્ષે ફુલાઈ ગયો, એટલો બધો હર્ષપ્રફુલ્લિત બન્યો, કે પડતી પડતી બાકી રહેલી ચૂડીઓ તો દુર્બળ હાથમાં લોહી ભરાઈ જતાં, સાંકડી પડી ને તડાક તડાક તૂટી ગઈ!
મતલબ કે પિયુવિજોગે ક્ષીણ બનેલી એ પ્રિયાએ કાગડાને ઉડાડવા હાથ વીંઝ્યો, ત્યારે ચૂડીએ સરીને નીચે પડવા લાગી, પણ તે જ ક્ષણે પ્રિયતમને આવેલો દેખતાં જ ક્ષીણ દેહ હર્ષે ફુલાઈ ગયો, એટલો બધો હર્ષપ્રફુલ્લિત બન્યો, કે પડતી પડતી બાકી રહેલી ચૂડીઓ તો દુર્બળ હાથમાં લોહી ભરાઈ જતાં, સાંકડી પડી ને તડાક તડાક તૂટી ગઈ!
એ જ દુહો જૂની રાજપૂતાનીમાં રમતો રમતો કેવો વધુ માર્મિક ને મરોડદાર બન્યો! —
એ જ દુહો જૂની રાજપૂતાનીમાં રમતો રમતો કેવો વધુ માર્મિક ને મરોડદાર બન્યો! —
{{Poem2Close}}
<poem>
કાગ ઉડાવણ ધણ ખડી  
કાગ ઉડાવણ ધણ ખડી  
આયો મીન પીવ, ભડક્ક  
::: આયો મીન પીવ, ભડક્ક  
આધી ચૂડી કાગ-ગળ  
આધી ચૂડી કાગ-ગળ  
આધી ગઈ તડક્ક.
::: આધી ગઈ તડક્ક.
</poem>
[ધણ (નારી) કાગડાને ઉડાડતી ઊભી હતી. તેમાં પિયુ આવ્યો ને પોતે ચમકી. પરિણામે અરધી ચૂડી તો કાગડાના ગળામાં પરોવાઈ ગઈ અને અરધી તરડાઈને ભોંય પર પડી ગઈ.]
[ધણ (નારી) કાગડાને ઉડાડતી ઊભી હતી. તેમાં પિયુ આવ્યો ને પોતે ચમકી. પરિણામે અરધી ચૂડી તો કાગડાના ગળામાં પરોવાઈ ગઈ અને અરધી તરડાઈને ભોંય પર પડી ગઈ.]
j
{{Poem2Open}}
અમીર-આશ્રિત વીરપ્રશસ્તિની ગાથાઓ ને લોકાશ્રિત પ્રજાજીવનની ઊર્મિકથાઓ
<center>'''અમીર-આશ્રિત વીરપ્રશસ્તિની ગાથાઓ ને લોકાશ્રિત પ્રજાજીવનની ઊર્મિકથાઓ'''</center>
ચારણી વાણી બે પ્રવાહોમાં વહેંચાઈ ગઈ : એક પ્રવાહ રાજાઓ, ઠાકોરો અને યોદ્ધાઓનાં મોલમહેલાતો ને દરબાર કચારીઓ તરફ ચાલ્યો. બીજું વહેન વનવાસી, ગ્રામવાસી, પશુપાલ પ્રજાજનોને નેસડે-ઝૂંપડે ને નદીતીરે કે ડુંગરધારે રેલાયુ્ં. પહેલા પ્રવાહે વીર-પ્રશસ્તિની અત્યુક્તિભરી ઝડઝમકદાર કવિતા પેદા કરી, બીજા પ્રવાહે નેસડાંવાસીઓનાં પ્રેમશૌર્યને અને ઔદાર્યને કવિતાની ક્યારીઓમાં સપ્રમાણ સ્વાભાવિક સૌંદર્ય સાથે ઉગાડ્યાં.
ચારણી વાણી બે પ્રવાહોમાં વહેંચાઈ ગઈ : એક પ્રવાહ રાજાઓ, ઠાકોરો અને યોદ્ધાઓનાં મોલમહેલાતો ને દરબાર કચારીઓ તરફ ચાલ્યો. બીજું વહેન વનવાસી, ગ્રામવાસી, પશુપાલ પ્રજાજનોને નેસડે-ઝૂંપડે ને નદીતીરે કે ડુંગરધારે રેલાયુ્ં. પહેલા પ્રવાહે વીર-પ્રશસ્તિની અત્યુક્તિભરી ઝડઝમકદાર કવિતા પેદા કરી, બીજા પ્રવાહે નેસડાંવાસીઓનાં પ્રેમશૌર્યને અને ઔદાર્યને કવિતાની ક્યારીઓમાં સપ્રમાણ સ્વાભાવિક સૌંદર્ય સાથે ઉગાડ્યાં.
વીર-પ્રશસ્તિની ગાથાઓ ગાતો ચારણ રૂપકો, ઉપમાઓ વગેરે અલંકારો પર વધુ એકાગ્ર બન્યો. જ્યારે વનવાસી નેસવાસી જીવનની નજીક જઈ ઊભેલો કવિ લોકહૃદયોની આપદા, ઉરવ્યથા ને પ્રેમ-ઝંખનાનો ચિત્રક બન્યો. વીર-પ્રશસ્તિના ડીંગળી ભાષા-મરોડો કેવળ એ પ્રશસ્તિ ગાનાર ચારણ વર્ગની જ જીભ પર જડાઈ રહ્યા, અને ફક્ત ઠકરાતી અમીર વર્ગને જ રોમાંચકારી બન્યા, ત્યારે લોકજીવનના સર્વાંગી ઊર્મિધબકારમાં જીભને ઝબકોળનાર ચારણે અજ્ઞાન, અભણ ગામડિયાંને-ગોવાળોને ને કૃષિકારોને કંઠે પોતાની કવિતાના બોલ થનગનતા કર્યા. આજની પરિભાષામાં કહીએ તો એક બન્યું ‘એરીસ્ટોક્રેટીક’ સાહિત્ય ને બીજું બન્યું ‘ડેમોક્રેટીક’ સાહિત્ય. પહેલામાં અસંખ્ય અને અગાધ ‘હીરોઈક લોર’, શૌર્યવાણીના ખજાના ખડકાયા; બીજામાં જાણે કે લોકવાણીના કણકોઠાર ઉભરાયા. દાખલા તરીકે, સિંહનો શિકાર કરનાર એક કાઠી ઠાકોરને ચારણે આ રીતે બિરદાવ્યો.
વીર-પ્રશસ્તિની ગાથાઓ ગાતો ચારણ રૂપકો, ઉપમાઓ વગેરે અલંકારો પર વધુ એકાગ્ર બન્યો. જ્યારે વનવાસી નેસવાસી જીવનની નજીક જઈ ઊભેલો કવિ લોકહૃદયોની આપદા, ઉરવ્યથા ને પ્રેમ-ઝંખનાનો ચિત્રક બન્યો. વીર-પ્રશસ્તિના ડીંગળી ભાષા-મરોડો કેવળ એ પ્રશસ્તિ ગાનાર ચારણ વર્ગની જ જીભ પર જડાઈ રહ્યા, અને ફક્ત ઠકરાતી અમીર વર્ગને જ રોમાંચકારી બન્યા, ત્યારે લોકજીવનના સર્વાંગી ઊર્મિધબકારમાં જીભને ઝબકોળનાર ચારણે અજ્ઞાન, અભણ ગામડિયાંને-ગોવાળોને ને કૃષિકારોને કંઠે પોતાની કવિતાના બોલ થનગનતા કર્યા. આજની પરિભાષામાં કહીએ તો એક બન્યું ‘એરીસ્ટોક્રેટીક’ સાહિત્ય ને બીજું બન્યું ‘ડેમોક્રેટીક’ સાહિત્ય. પહેલામાં અસંખ્ય અને અગાધ ‘હીરોઈક લોર’, શૌર્યવાણીના ખજાના ખડકાયા; બીજામાં જાણે કે લોકવાણીના કણકોઠાર ઉભરાયા. દાખલા તરીકે, સિંહનો શિકાર કરનાર એક કાઠી ઠાકોરને ચારણે આ રીતે બિરદાવ્યો.
[ગીત અડતાળું]
{{Poem2Close}}
1
<poem>
<center>'''[ગીત અડતાળું]'''</center>
<center>1</center>
શાવઝ આવિયો, રણ હુઈ શાવળ,  
શાવઝ આવિયો, રણ હુઈ શાવળ,  
પોરસેં અસવાર પાવળ,  
::: પોરસેં અસવાર પાવળ,  
હુ હુ ઘોડાં મચી હાવળ,  
હુ હુ ઘોડાં મચી હાવળ,  
કડછીઆ ભડ કેક.
::: કડછીઆ ભડ કેક.
2
<center>2</center>
ઊકસેં અધપત આભ અડિયો,  
ઊકસેં અધપત આભ અડિયો,  
ઝોપ બગતર અંગ જડિયો,  
::: ઝોપ બગતર અંગ જડિયો,  
ચોંપસેં પ્રથીરાજ ચડિયો,  
ચોંપસેં પ્રથીરાજ ચડિયો,  
લાવ લશ્કર લેહ.
::: લાવ લશ્કર લેહ.
3
<center>3</center>
કમસીય કોરંભ પીઠ કડકડ,  
કમસીય કોરંભ પીઠ કડકડ,  
ખડડ ઢાલાં : કડી ખડખડ :  
::: ખડડ ઢાલાં : કડી ખડખડ :  
થડડ ઘોડાં : ભડાં થરહર :  
થડડ ઘોડાં : ભડાં થરહર :  
હાર વીરાં હૂઈ.
::: હાર વીરાં હૂઈ.
4
<center>4</center>
લૂણીંગ આયો સેન લીજે,  
લૂણીંગ આયો સેન લીજે,  
કોપ ચકમક ચોળ કીજે,  
::: કોપ ચકમક ચોળ કીજે,  
દોનું ચારક વેણ દીજે,  
દોનું ચારક વેણ દીજે,  
‘ઉઠ નાહોર! ઉઠ!’
::: ‘ઉઠ નાહોર! ઉઠ!’
5
<center>5</center>
હૂબકે કઁઠ વાઈ હડહડ,  
હૂબકે કઁઠ વાઈ હડહડ,  
ફાડ્ય ઝાડાં ફીણ હડહડ,  
::: ફાડ્ય ઝાડાં ફીણ હડહડ,  
ધણંપે આકાશ ધડહડ,  
ધણંપે આકાશ ધડહડ,  
રિયો સામો રૂઠ.
::: રિયો સામો રૂઠ.
6
<center>6</center>
ઝબઝબીય સાવઝ ચાલ્ય ઝટપટ,  
ઝબઝબીય સાવઝ ચાલ્ય ઝટપટ,  
અવડ ચવડાં ભાંગ અડવડ,  
::: અવડ ચવડાં ભાંગ અડવડ,  
વકટ બૂથાં હુવા વડવડ,  
વકટ બૂથાં હુવા વડવડ,  
વાઘ લૂણીંગ વીર.
::: વાઘ લૂણીંગ વીર.
7
<center>7</center>
સર ભારાથ સામો જોર કરિયો,  
સર ભારાથ સામો જોર કરિયો,  
ડાઢ નહોરાં નકે ડરિયો,  
::: ડાઢ નહોરાં નકે ડરિયો,  
ફડડ ઢગ હેક ધાય કરિયો,  
ફડડ ઢગ હેક ધાય કરિયો,  
કાઠીએ કંઠીર.
::: કાઠીએ કંઠીર.
</poem>
[1. ‘સાવઝ આવ્યો છે’ એવી રણની હાકલ પડી. અસવારો પૌરુષમાં — શૌર્યમાં આવી ગયા. ઘોડાંઓએ હુ હુ હુ હુ અવાજે હણહણાટ મચાવ્યા. કૈંક ભડવીરો લલકારી ઊઠ્યા.
[1. ‘સાવઝ આવ્યો છે’ એવી રણની હાકલ પડી. અસવારો પૌરુષમાં — શૌર્યમાં આવી ગયા. ઘોડાંઓએ હુ હુ હુ હુ અવાજે હણહણાટ મચાવ્યા. કૈંક ભડવીરો લલકારી ઊઠ્યા.
2. અધિપતિ (પાલીતાણાના ગોહિલરાજ પૃથ્વીરાજ) ઉમંગ વડે જાણે કે આકાશને અડકવા લાગ્યો, અંગે બખ્તર જડ્યું. પૃથ્વીરાજ લાવલશ્કર લઈને ત્વરાથી ઘોડે ચડી ચાલ્યો.
2. અધિપતિ (પાલીતાણાના ગોહિલરાજ પૃથ્વીરાજ) ઉમંગ વડે જાણે કે આકાશને અડકવા લાગ્યો, અંગે બખ્તર જડ્યું. પૃથ્વીરાજ લાવલશ્કર લઈને ત્વરાથી ઘોડે ચડી ચાલ્યો.
Line 253: Line 290:
અમીર વર્ગને રીઝવતા ડીંગળી ચારણ સાહિત્યમાં પણ લોકસ્પર્શી કાવ્યકણિકાઓ અનેક ઠેકાણે ઝલક ઝલક કરી ગઈ છે. દાખલા તરીકે, રાજપૂતાનાના સુપ્રસિદ્ધ બિરદાઈ દુરશા આઢાજીએ રાણા પ્રતાપને માટે ગાયેલા દુહા કોની છાતીએ નહિ ચોંટે! —
અમીર વર્ગને રીઝવતા ડીંગળી ચારણ સાહિત્યમાં પણ લોકસ્પર્શી કાવ્યકણિકાઓ અનેક ઠેકાણે ઝલક ઝલક કરી ગઈ છે. દાખલા તરીકે, રાજપૂતાનાના સુપ્રસિદ્ધ બિરદાઈ દુરશા આઢાજીએ રાણા પ્રતાપને માટે ગાયેલા દુહા કોની છાતીએ નહિ ચોંટે! —
અકબર ઘોર અંધાર  
અકબર ઘોર અંધાર  
(એમાં) ઘાણા હિંદુ અવર,  
::: (એમાં) ઘાણા હિંદુ અવર,  
(પણ) જાગે જગદાધાર  
(પણ) જાગે જગદાધાર  
પહોરે રાણ પ્રતાપશી.
::: પહોરે રાણ પ્રતાપશી.
[અકબર રૂપી ઘોર અંધકાર ઊતર્યો, ને તેમાં બીજા તમામ હિંદુઓને મોહનું ઘારણ વળી ગયું. પણ એ અંધકારઘેરી અકબરશાહીની રાત્રિમાં, પહોરે પહોર આલબેલ દેતો એક-નો એક પ્રહરી પ્રતાપસિંહ જાગતો રહ્યો.]
[અકબર રૂપી ઘોર અંધકાર ઊતર્યો, ને તેમાં બીજા તમામ હિંદુઓને મોહનું ઘારણ વળી ગયું. પણ એ અંધકારઘેરી અકબરશાહીની રાત્રિમાં, પહોરે પહોર આલબેલ દેતો એક-નો એક પ્રહરી પ્રતાપસિંહ જાગતો રહ્યો.]
અકબર સમદ અથાહ  
અકબર સમદ અથાહ  
(એમાં) ડુબાવી સારી દુણી,  
::: (એમાં) ડુબાવી સારી દુણી,  
મેવાડો તિણ માંય  
મેવાડો તિણ માંય  
પોયણ રાણ પ્રતાપશી
::: પોયણ રાણ પ્રતાપશી
[અકબર રૂપી અતાગ અતલ સમુદ્રે હિંદની સમસ્ત દુનિયાને ડુબાડી દીધી પણ મેવાડા પ્રતાપરૂપી પોયણું (કમલ) તો એ અકબરશાહીનાં અતાગ નીરની સપાટીની ઉપર ને ઉપર તરતું રહ્યું. છોને એના જુવાળ ચાહે તેટલા ઊંચા ચડે! પોયણું તો ઉપર ને ઉપર.]
[અકબર રૂપી અતાગ અતલ સમુદ્રે હિંદની સમસ્ત દુનિયાને ડુબાડી દીધી પણ મેવાડા પ્રતાપરૂપી પોયણું (કમલ) તો એ અકબરશાહીનાં અતાગ નીરની સપાટીની ઉપર ને ઉપર તરતું રહ્યું. છોને એના જુવાળ ચાહે તેટલા ઊંચા ચડે! પોયણું તો ઉપર ને ઉપર.]
અને એ અમીર-આશ્રિત ચારણોએ કેટલી કેટલી વાર તો પોતાના આશ્રયદાતાઓને જ કલેજે બંદૂકની ગોળી-શા બોલ ચોડ્યા છે! રાજા માનસિંહે અકબરના સૈન્યને લઈ ઉદેપુર પર ત્રાટકી ત્યાંના પીચોળા તળાવમાં પોતાનાં ઘોડલાંને ઘેર્યાં (પાણી પાયું) તે વખતે એણે બડાશ મારી કે આખરે મેં પીચોળે ઘોડાં પાયાં ને! તે જ વખતે, ઘોડાં પીતાં હતાં તે જ પળે, એના સહગામી ચારણે સાફ સુણાવ્યું :
અને એ અમીર-આશ્રિત ચારણોએ કેટલી કેટલી વાર તો પોતાના આશ્રયદાતાઓને જ કલેજે બંદૂકની ગોળી-શા બોલ ચોડ્યા છે! રાજા માનસિંહે અકબરના સૈન્યને લઈ ઉદેપુર પર ત્રાટકી ત્યાંના પીચોળા તળાવમાં પોતાનાં ઘોડલાંને ઘેર્યાં (પાણી પાયું) તે વખતે એણે બડાશ મારી કે આખરે મેં પીચોળે ઘોડાં પાયાં ને! તે જ વખતે, ઘોડાં પીતાં હતાં તે જ પળે, એના સહગામી ચારણે સાફ સુણાવ્યું :
માના આંજસ કર મતી,  
માના આંજસ કર મતી,  
(તું) અકબર-બળ આયાહ;  
::: (તું) અકબર-બળ આયાહ;  
પાતલ પીચોળે પવંગ  
પાતલ પીચોળે પવંગ  
પાણી બળ પાયાહ.
::: પાણી બળ પાયાહ.
[હે માનસિંહ! શેખી ન કર, તું તો આંહીં અકબરના જોરે આવી શક્યો છે, જ્યારે પ્રતાપે તો કેવળ પોતાના ભુજ-બળે આ પીચોળામાં પોતાના પવંગ (ઘોડા)ને પીવાડેલ હતા.]
[હે માનસિંહ! શેખી ન કર, તું તો આંહીં અકબરના જોરે આવી શક્યો છે, જ્યારે પ્રતાપે તો કેવળ પોતાના ભુજ-બળે આ પીચોળામાં પોતાના પવંગ (ઘોડા)ને પીવાડેલ હતા.]
એવી મર્મોક્તિઓનો તો કોઈ શુમાર નથી રહ્યો રાજસ્થાની ચારણ-વાણીમાં. એ વાણીએ પોતાની તાકાત સંસ્કૃત કવિઓની કવિતામાંથી, એનાં રૂપકો-અલંકારોના અનુકરણોમાંથી નહિ પણ પ્રાકૃત ને અપભ્રંશ સમી સ્વાધીન વિકાસ સાધનારી જનતાની વાણીમાંથી મેળવી હતી. કમભાગ્યે તે પછી ઉતરોત્તર ચારણ વ્રજભાષાની તકલાદી કુમાશના પ્રભાવ તળે સરતો ચાલ્યો, ને એને સંસ્કૃત અલંકારોનું ઘેલું લાગ્યું. એની કવિતા ઉતરોત્તર નિજત્વને — પોતાપણાને — ગુમાવતી ગઈ. એ કેવળ સભારંજક શબ્દચાલક બન્યો. એની વાણી ધરતીની સુવાસને છોડી સંસ્કૃત વાણીવિલાસની સ્પર્ધામાં ઊતરી ગઈ. એણે કેવળ એકના એક પ્રકારોના અલંકારબંધોમાં કવાયત કર્યા કીધું.
એવી મર્મોક્તિઓનો તો કોઈ શુમાર નથી રહ્યો રાજસ્થાની ચારણ-વાણીમાં. એ વાણીએ પોતાની તાકાત સંસ્કૃત કવિઓની કવિતામાંથી, એનાં રૂપકો-અલંકારોના અનુકરણોમાંથી નહિ પણ પ્રાકૃત ને અપભ્રંશ સમી સ્વાધીન વિકાસ સાધનારી જનતાની વાણીમાંથી મેળવી હતી. કમભાગ્યે તે પછી ઉતરોત્તર ચારણ વ્રજભાષાની તકલાદી કુમાશના પ્રભાવ તળે સરતો ચાલ્યો, ને એને સંસ્કૃત અલંકારોનું ઘેલું લાગ્યું. એની કવિતા ઉતરોત્તર નિજત્વને — પોતાપણાને — ગુમાવતી ગઈ. એ કેવળ સભારંજક શબ્દચાલક બન્યો. એની વાણી ધરતીની સુવાસને છોડી સંસ્કૃત વાણીવિલાસની સ્પર્ધામાં ઊતરી ગઈ. એણે કેવળ એકના એક પ્રકારોના અલંકારબંધોમાં કવાયત કર્યા કીધું.
Line 275: Line 312:
ને એ જ વીરનું અટંકી અણનમપણું આ ચારણને હાથે છેક જ નવીન, સંસ્કૃતમાં કદી ન જડે તેવી, ખૂબીદાર તળપદી વર્ણન-કલાને પામ્યું —
ને એ જ વીરનું અટંકી અણનમપણું આ ચારણને હાથે છેક જ નવીન, સંસ્કૃતમાં કદી ન જડે તેવી, ખૂબીદાર તળપદી વર્ણન-કલાને પામ્યું —
મૂળુ મૂછે હાથ  
મૂળુ મૂછે હાથ  
(ને) તરવારે બીજો તવાં.  
::: (ને) તરવારે બીજો તવાં.  
હત જો ત્રીજો હાથ  
હત જો ત્રીજો હાથ  
(તો) નર અંગ્રેજ આગળ નમત.
::: (તો) નર અંગ્રેજ આગળ નમત.
[મૂળુ માણેક અંગ્રેજ સરકારની આગળ કેમ કરીને નમે — સલામ ભરે? એનો એક હાથ મૂછે તાવ દેવામાં રોકાઈ ગયો છે ને બીજો હાથ તરવારની મૂઠ પર ચોંટ્યો છે. હા, જો ત્રીજો હાથ હોત એને, તો જ એ અંગ્રેજ સરકાર પાસે નમી શરણાગતિ પોકારી શકત.]
[મૂળુ માણેક અંગ્રેજ સરકારની આગળ કેમ કરીને નમે — સલામ ભરે? એનો એક હાથ મૂછે તાવ દેવામાં રોકાઈ ગયો છે ને બીજો હાથ તરવારની મૂઠ પર ચોંટ્યો છે. હા, જો ત્રીજો હાથ હોત એને, તો જ એ અંગ્રેજ સરકાર પાસે નમી શરણાગતિ પોકારી શકત.]
આવું તળપદાપણું, આવો અણિશુદ્ધ નિજભોમનો સંસ્કાર જ થોકબંધી એવી પ્રેમશૌર્ય-ગાથાઓને સરજાવી ગયો છે કે જે ગાથાઓના દુહાને પોતાની જીભ પર ન રમાડનાર ભાગ્યે જ કોઈ ગ્રામમાનવી હતું. નાનાં ને મોટાં, નર ને નારી, સૌ એ દુહા લલકારતાં — પહાડની એક બીજી ટૂંકો પરથી, ઝરણાંને સામસામે તીરથી, મેળાઓની મેદની વચ્ચે, કે હોળી-જન્માષ્ટમી જેવી લોકપર્વણીનાં જનજૂથોમાં જઈને. એ દુહા નાથ અને જોગી ગાતા, ભવાયા ને ભાંડ ગાતા, કણબી ને ઢેઢ તૂરી ગાતા, વાણિયા ને બ્રાહ્મણો ગાતા. એ દુહામાં દોસ્તો દોસ્તોના મરશિયા ગાતા, માતા પુત્રના મૃત્યુ પર રડતી, ને આત્મજ્ઞાની સતાર-તંબૂરાના તાર પર ગાતો. એ દુહાનું ગાન પચરંગી મેદનીનુંય હતું, ને એકલવાસી જખમી દિલોનું યે હતું, એ દુહો સર્વનો ને સર્વ કાળનો સાથી હતો. એના સરજનહાર શાયરો ચારણો હતા તેમ મીરો ને મોતીસરો પણ હતા, કદાચ કોઈ ગોવાળો કે ખેડૂતો પણ હશે, પણ એનું આદ્ય કવિત્વ તો ચારણે જ ઢાળ્યું હતું.
આવું તળપદાપણું, આવો અણિશુદ્ધ નિજભોમનો સંસ્કાર જ થોકબંધી એવી પ્રેમશૌર્ય-ગાથાઓને સરજાવી ગયો છે કે જે ગાથાઓના દુહાને પોતાની જીભ પર ન રમાડનાર ભાગ્યે જ કોઈ ગ્રામમાનવી હતું. નાનાં ને મોટાં, નર ને નારી, સૌ એ દુહા લલકારતાં — પહાડની એક બીજી ટૂંકો પરથી, ઝરણાંને સામસામે તીરથી, મેળાઓની મેદની વચ્ચે, કે હોળી-જન્માષ્ટમી જેવી લોકપર્વણીનાં જનજૂથોમાં જઈને. એ દુહા નાથ અને જોગી ગાતા, ભવાયા ને ભાંડ ગાતા, કણબી ને ઢેઢ તૂરી ગાતા, વાણિયા ને બ્રાહ્મણો ગાતા. એ દુહામાં દોસ્તો દોસ્તોના મરશિયા ગાતા, માતા પુત્રના મૃત્યુ પર રડતી, ને આત્મજ્ઞાની સતાર-તંબૂરાના તાર પર ગાતો. એ દુહાનું ગાન પચરંગી મેદનીનુંય હતું, ને એકલવાસી જખમી દિલોનું યે હતું, એ દુહો સર્વનો ને સર્વ કાળનો સાથી હતો. એના સરજનહાર શાયરો ચારણો હતા તેમ મીરો ને મોતીસરો પણ હતા, કદાચ કોઈ ગોવાળો કે ખેડૂતો પણ હશે, પણ એનું આદ્ય કવિત્વ તો ચારણે જ ઢાળ્યું હતું.
j
 
આમ ચાર વ્યાખ્યાનોને ખતમ કર્યા પછીની પાંચમી સંધ્યા મારે માટે ભારી ધૃષ્ટતાથી ભરેલી આવી. કેમકે એ સંધ્યાએ મારે ‘લોકસાહિત્ય : એક જીવન્ત શક્તિ’ એ નામ નીચે મારાં પોતાનાં જ ગીતો ગાવાનાં હતાં. લોકસાહિત્યના પરિશીલને મને પોતાને જે ભાષાબળ તેમ જ ઊર્મિબળ પૂરું પાડ્યું હતું તે બતાવવા માટે મેં કેટલાંક ગીતો ગાયાં : ‘તારે આવડી લાલપ ક્યાંથી રે મારા લાડકડા હો લાલ’, ‘આવજો, વહાલી બા’ અને ‘સોના-નાવડી’ એ બે ટાગોરની કૃતિઓના અનુવાદો, ‘કસુંબીનો રંગ’ અને છેલ્લું ‘ઘણ રે બોલે ને એરણ સાંભળે’. છેક કૂણામાં કૂણા ભાવથી લઈ આધુનિક યુગના પીડિતપોકાર પર્યંતના મેદાનમાં રમનાર એ ભાવોના મેં કરેલા આ પ્રયોગોને મારા શ્રોતાજનોએ એક જ સરખી ઉદારતાથી સહી લીધા. (માણ્યા એમ કહું તો પણ વધુ પડતું નથી).
આમ ચાર વ્યાખ્યાનોને ખતમ કર્યા પછીની પાંચમી સંધ્યા મારે માટે ભારી ધૃષ્ટતાથી ભરેલી આવી. કેમકે એ સંધ્યાએ મારે ‘લોકસાહિત્ય : એક જીવન્ત શક્તિ’ એ નામ નીચે મારાં પોતાનાં જ ગીતો ગાવાનાં હતાં. લોકસાહિત્યના પરિશીલને મને પોતાને જે ભાષાબળ તેમ જ ઊર્મિબળ પૂરું પાડ્યું હતું તે બતાવવા માટે મેં કેટલાંક ગીતો ગાયાં : ‘તારે આવડી લાલપ ક્યાંથી રે મારા લાડકડા હો લાલ’, ‘આવજો, વહાલી બા’ અને ‘સોના-નાવડી’ એ બે ટાગોરની કૃતિઓના અનુવાદો, ‘કસુંબીનો રંગ’ અને છેલ્લું ‘ઘણ રે બોલે ને એરણ સાંભળે’. છેક કૂણામાં કૂણા ભાવથી લઈ આધુનિક યુગના પીડિતપોકાર પર્યંતના મેદાનમાં રમનાર એ ભાવોના મેં કરેલા આ પ્રયોગોને મારા શ્રોતાજનોએ એક જ સરખી ઉદારતાથી સહી લીધા. (માણ્યા એમ કહું તો પણ વધુ પડતું નથી).
j
 
છેલ્લો દૃષ્ટિપાત
<center>'''છેલ્લો દૃષ્ટિપાત'''</center>
નાનું બાળક નદીમાં પાંચીકા વીણે તેમ હું યે થોડાં વેરણછેરણ સ્મરણો વીણું છું.
નાનું બાળક નદીમાં પાંચીકા વીણે તેમ હું યે થોડાં વેરણછેરણ સ્મરણો વીણું છું.
મલબાર બાજુના દૂર દક્ષિણાદા પ્રદેશના યુવકો એક વાર મળ્યા ને આ સોરઠી સ્વરોની તારીફ કરવા લાગ્યા ત્યારે મને એના વતનની અને મારી જન્મભોમ વચ્ચે કડી જોડતી એક દુહા-જોડી યાદ આવી ને મેં સંભળાવી :
મલબાર બાજુના દૂર દક્ષિણાદા પ્રદેશના યુવકો એક વાર મળ્યા ને આ સોરઠી સ્વરોની તારીફ કરવા લાગ્યા ત્યારે મને એના વતનની અને મારી જન્મભોમ વચ્ચે કડી જોડતી એક દુહા-જોડી યાદ આવી ને મેં સંભળાવી :
Line 294: Line 331:
આ કિસ્સો તમારા મલબાર તરફની લોકવાણીમાં પણ છે. પણ એને તમારી વાણીમાં કેટલું ખૂબીદાર સ્થાન મળ્યું છે, જાણો છો? એ લગ્ન-ગીત છે, ને એનો ભાવ આ છે કે લગ્ન વખતે, કન્યાને વિદાય દેતો પિતા મલબારી જમાઈને કહે છે કે ‘હે યુવક, મારી પુત્રી એક એવા પ્રદેશમાંથી તારી સાથે તારી જીવન-સહચરી બનીને આવે છે, કે જે પ્રદેશમાં એક હરણ-યુગલે આ રીતે પ્રાણ છોડેલા.’
આ કિસ્સો તમારા મલબાર તરફની લોકવાણીમાં પણ છે. પણ એને તમારી વાણીમાં કેટલું ખૂબીદાર સ્થાન મળ્યું છે, જાણો છો? એ લગ્ન-ગીત છે, ને એનો ભાવ આ છે કે લગ્ન વખતે, કન્યાને વિદાય દેતો પિતા મલબારી જમાઈને કહે છે કે ‘હે યુવક, મારી પુત્રી એક એવા પ્રદેશમાંથી તારી સાથે તારી જીવન-સહચરી બનીને આવે છે, કે જે પ્રદેશમાં એક હરણ-યુગલે આ રીતે પ્રાણ છોડેલા.’
સાંભળીને એ વિદ્યાર્થી યુવકોની આંખોમાં અશ્રુ ડોકાયાં હતાં.
સાંભળીને એ વિદ્યાર્થી યુવકોની આંખોમાં અશ્રુ ડોકાયાં હતાં.
j
 
શાંતિનિકેતનની નજીક એ પ્રદેશનાં આદિવાસી સાંતાલોનાં નાનકડાં, રૂપાળાં, સુઘડ, ગામડાં આવેલાં છે. ‘દીઠી સાંતાલની નારી’ એ મારા ટાગોર-અનુવાદનું સ્મરણ કરાવતી કાળી સાંતાલ-નારીઓ રોજ સંધ્યાએ, બોલપુરની બજારે મજૂરી કરીને પાછી વળતી, ને કવિવરના નિવાસ ‘ઉત્તરાયણ’ને ઘસીને ચાલી જતી. એ પોતાના સૂર ટૌકતી ન હોય એવી એક પણ સંધ્યા મારી નહોતી ગઈ. એ શું ગાતી હતી? માલૂમ નથી. મને કહેવામાં આવ્યું છે કે સાંતાલોની પાસે એ એક — ફકત એક જ — સૂર-ટૌકાર છે, વૈવિધ્ય નથી. પણ વધુની જરૂરેય નહોતી. એ એક જ સૂર તેમના પ્રાણમાં સભરભર હતો. એ એક જ સૂર તેમના સમસ્ત આંતર-જીવનનો અરીસો હતો. પછી એમનાં નૃત્ય-ગીત સાંભળવા માટેની એક સંધ્યા ગોઠવાયેલી ત્યાંથી પાછા વળતાં એ સૂરનું ચિરસ્મરણ રખાવે તેવો એક સોરઠી મળતો સૂર મને યાદ આવ્યો :
શાંતિનિકેતનની નજીક એ પ્રદેશનાં આદિવાસી સાંતાલોનાં નાનકડાં, રૂપાળાં, સુઘડ, ગામડાં આવેલાં છે. ‘દીઠી સાંતાલની નારી’ એ મારા ટાગોર-અનુવાદનું સ્મરણ કરાવતી કાળી સાંતાલ-નારીઓ રોજ સંધ્યાએ, બોલપુરની બજારે મજૂરી કરીને પાછી વળતી, ને કવિવરના નિવાસ ‘ઉત્તરાયણ’ને ઘસીને ચાલી જતી. એ પોતાના સૂર ટૌકતી ન હોય એવી એક પણ સંધ્યા મારી નહોતી ગઈ. એ શું ગાતી હતી? માલૂમ નથી. મને કહેવામાં આવ્યું છે કે સાંતાલોની પાસે એ એક — ફકત એક જ — સૂર-ટૌકાર છે, વૈવિધ્ય નથી. પણ વધુની જરૂરેય નહોતી. એ એક જ સૂર તેમના પ્રાણમાં સભરભર હતો. એ એક જ સૂર તેમના સમસ્ત આંતર-જીવનનો અરીસો હતો. પછી એમનાં નૃત્ય-ગીત સાંભળવા માટેની એક સંધ્યા ગોઠવાયેલી ત્યાંથી પાછા વળતાં એ સૂરનું ચિરસ્મરણ રખાવે તેવો એક સોરઠી મળતો સૂર મને યાદ આવ્યો :
મારી સાસુએ એમ કહ્યું કે કોડમાં દીવો મેલ્ય,  
મારી સાસુએ એમ કહ્યું કે કોડમાં દીવો મેલ્ય,  
મેં ભોળીએ એમ સુણ્યું કે સોડમાં દીવો મેલ્ય —  
મેં ભોળીએ એમ સુણ્યું કે સોડમાં દીવો મેલ્ય —  
સૈયર! મેંદી લેશું રે.
:::: સૈયર! મેંદી લેશું રે.
બીજું સ્મરણ બે ચીના વિદ્યાર્થીઓનું સંઘરી લાવ્યો છું. એક આવીને, મને પૂછી પૂછી આપણા લોકસાહિત્ય વિશેની ઘણી વિગતો પોતાની પોથીમાં ટપકાવી ગયા. બીજાએ આવી, જે વિનય કર્યો, જે સ્મિતો વેર્યાં, ને જે વાતો કરી, તેમાંથી ચીનાઈ સંસ્કૃતિની પહેલી જ વાર ફોરમ લાધી. (કેમકે આજ સુધી તો આપણે ગામે ગામે કાપડની ગાંસડી વેચવા આવતા ખડતલ ચીનાઓને દેખતાં વાર ‘ચીના મીના ચ્યાંઉ ચ્યાંઉ, અરધી રોટલી ખાઉં ખાઉં, ને નિશાળે જાઉં જાઉં!’ એવી ભઠામણીનો જવાબ વાળતી થોડી રમૂજભરી ને થોડી દાઝેભરી કતરાતી આંખો સિવાય કોઈ પ્રકારનો પરિચય જ ક્યાં હતો!)
બીજું સ્મરણ બે ચીના વિદ્યાર્થીઓનું સંઘરી લાવ્યો છું. એક આવીને, મને પૂછી પૂછી આપણા લોકસાહિત્ય વિશેની ઘણી વિગતો પોતાની પોથીમાં ટપકાવી ગયા. બીજાએ આવી, જે વિનય કર્યો, જે સ્મિતો વેર્યાં, ને જે વાતો કરી, તેમાંથી ચીનાઈ સંસ્કૃતિની પહેલી જ વાર ફોરમ લાધી. (કેમકે આજ સુધી તો આપણે ગામે ગામે કાપડની ગાંસડી વેચવા આવતા ખડતલ ચીનાઓને દેખતાં વાર ‘ચીના મીના ચ્યાંઉ ચ્યાંઉ, અરધી રોટલી ખાઉં ખાઉં, ને નિશાળે જાઉં જાઉં!’ એવી ભઠામણીનો જવાબ વાળતી થોડી રમૂજભરી ને થોડી દાઝેભરી કતરાતી આંખો સિવાય કોઈ પ્રકારનો પરિચય જ ક્યાં હતો!)
સીંગાપોરથી આવેલ આ યુવક, ત્યાં મોટું ‘બીઝનેસ’ કરતા એમના પિતાજીની પાસે ચાર મહિના પછી જઈને ધંધો સંભાળનાર હતા. મેં તેમને વિનોદમાં પૂછ્યું : “જઈને હવે તો પરણી લેશોને?”
સીંગાપોરથી આવેલ આ યુવક, ત્યાં મોટું ‘બીઝનેસ’ કરતા એમના પિતાજીની પાસે ચાર મહિના પછી જઈને ધંધો સંભાળનાર હતા. મેં તેમને વિનોદમાં પૂછ્યું : “જઈને હવે તો પરણી લેશોને?”
Line 304: Line 341:
મેં એને કહ્યું કે મારા ‘ફૂલછાબ’ સાપ્તાહિકનાં પહેલાં પાનાં પર કેટલીય વાર અમે ચીનાઈ યુદ્ધનાં દૃશ્યો મૂકેલ છે. ચીનાઈ માતાની તસવીરો સાથે તેમનાં આક્રંદની કલ્પનાવાળું કાવ્ય પણ મૂકેલ છે — એ કાવ્ય મેં ‘એકતારો’માંથી કાઢીને એને સંભળાવ્યું —
મેં એને કહ્યું કે મારા ‘ફૂલછાબ’ સાપ્તાહિકનાં પહેલાં પાનાં પર કેટલીય વાર અમે ચીનાઈ યુદ્ધનાં દૃશ્યો મૂકેલ છે. ચીનાઈ માતાની તસવીરો સાથે તેમનાં આક્રંદની કલ્પનાવાળું કાવ્ય પણ મૂકેલ છે — એ કાવ્ય મેં ‘એકતારો’માંથી કાઢીને એને સંભળાવ્યું —
મને મારનારા, ગોળી છોડનારા,  
મને મારનારા, ગોળી છોડનારા,  
એને ઘેર હશે મારા જેવી જ મા,  
::: એને ઘેર હશે મારા જેવી જ મા,  
એ હરેકને ધોળુંડાં ધાવણ પાઈ  
એ હરેકને ધોળુંડાં ધાવણ પાઈ  
ઉઝેર્યાં હશે હૈયા-હીર સમાં.
::: ઉઝેર્યાં હશે હૈયા-હીર સમાં.
કવિઓની કવિતામાં ગાયું હશે એણે,  
કવિઓની કવિતામાં ગાયું હશે એણે,  
માટીને પૂજી હોશે કહી ‘મા’.  
::: માટીને પૂજી હોશે કહી ‘મા’.  
એ મને ય જો અંતરિયાળ મળે તો  
એ મને ય જો અંતરિયાળ મળે તો  
બોલાવે કહી ‘તમે કોણ છો, મા?’
::: બોલાવે કહી ‘તમે કોણ છો, મા?’
છો સંહારે ચડ્યા આજે પેટને કારણ,  
છો સંહારે ચડ્યા આજે પેટને કારણ,  
એક જ વાત સે’વાય છે ના, —  
::: એક જ વાત સે’વાય છે ના, —  
એને મોતને પંથ ચડાવણ જીભ  
એને મોતને પંથ ચડાવણ જીભ  
બોલે છે : ‘મારો મારો! માગે છે મા!’
::: બોલે છે : ‘મારો મારો! માગે છે મા!’
એના જવાબમાં એમણે કાગળ લખ્યો કે —
એના જવાબમાં એમણે કાગળ લખ્યો કે —
It is very fortunate for me to meet you this morning and I beg to thank you for your kind interview, valuable advice and autograph presented to me and I shall remember them for ever and ever.
It is very fortunate for me to meet you this morning and I beg to thank you for your kind interview, valuable advice and autograph presented to me and I shall remember them for ever and ever.
Line 343: Line 380:
મારા પ્રત્યેક સમારંભમાં ચુપચાપ બેસીને, એ પૂરું થયે ચુપચાપ એક ગુપ્ત રસ લઈ ચાલ્યા જનાર આ પ્રખર વિદ્વાનના અંતરમાં લોકસાહિત્યને માટે આટલી બધી સહૃદયતાપૂર્ણ પાર્શ્વભૂમિકા તૈયાર હતી તેની મને કલ્પના નહોતી. ત્રણેક વાર એમની સાથે જે વાર્તાલાપ થયો તેમાં તેમની વ્યાપક માહેતગારી તો વિલસતી જ હતી, સાથે સાથે લોકસાહિત્યના સંશોધનમાં જે એકાદ સુંદરીનું નાક તો બીજી સુંદરીની આંખો તો ત્રીજીના હોઠ વગેરે અલગ અલગ સુંદર સ્ત્રીઓનાં રૂપાળાં અંગો એકઠાં કરીને પછી ભેગાં ચોંટાડી લઈ એક નરી કુત્સિતતા રચવા જેવું જે બેહૂદું કામ થયા કરે છે તેમના પર તેમણે કરેલી ટકોર વખતે મને એમની કસોટીએ ચડવાનો ભય લાગ્યો હતો. પણ એમના હોઠેથી મેં પ્રત્યેક વાર સંતોષનો ઉદ્ગાર સાંભળ્યો હતો ને એમના આખરના આશીર્વાદ સમું આ પુસ્તક મળ્યું. એમના આવા સઘન વિવેચન વિવરણમાં લોકસાહિત્યનું મહિમાવંતું સ્થાન નિહાળી શ્રદ્ધા વધે છે.
મારા પ્રત્યેક સમારંભમાં ચુપચાપ બેસીને, એ પૂરું થયે ચુપચાપ એક ગુપ્ત રસ લઈ ચાલ્યા જનાર આ પ્રખર વિદ્વાનના અંતરમાં લોકસાહિત્યને માટે આટલી બધી સહૃદયતાપૂર્ણ પાર્શ્વભૂમિકા તૈયાર હતી તેની મને કલ્પના નહોતી. ત્રણેક વાર એમની સાથે જે વાર્તાલાપ થયો તેમાં તેમની વ્યાપક માહેતગારી તો વિલસતી જ હતી, સાથે સાથે લોકસાહિત્યના સંશોધનમાં જે એકાદ સુંદરીનું નાક તો બીજી સુંદરીની આંખો તો ત્રીજીના હોઠ વગેરે અલગ અલગ સુંદર સ્ત્રીઓનાં રૂપાળાં અંગો એકઠાં કરીને પછી ભેગાં ચોંટાડી લઈ એક નરી કુત્સિતતા રચવા જેવું જે બેહૂદું કામ થયા કરે છે તેમના પર તેમણે કરેલી ટકોર વખતે મને એમની કસોટીએ ચડવાનો ભય લાગ્યો હતો. પણ એમના હોઠેથી મેં પ્રત્યેક વાર સંતોષનો ઉદ્ગાર સાંભળ્યો હતો ને એમના આખરના આશીર્વાદ સમું આ પુસ્તક મળ્યું. એમના આવા સઘન વિવેચન વિવરણમાં લોકસાહિત્યનું મહિમાવંતું સ્થાન નિહાળી શ્રદ્ધા વધે છે.
આતિથ્ય-ખાતાના નિયામક મહાશય, જેણે મારાં વ્યાખ્યાનો પ્રત્યે વારંવાર મુગ્ધતા બતાવી હતી તેને ઓચિંતા કાળે ઝડપી લીધા જાણીને આ સંસ્મરણોની સમાપ્તિ પર વેદનાની છાયા છવાય છે.
આતિથ્ય-ખાતાના નિયામક મહાશય, જેણે મારાં વ્યાખ્યાનો પ્રત્યે વારંવાર મુગ્ધતા બતાવી હતી તેને ઓચિંતા કાળે ઝડપી લીધા જાણીને આ સંસ્મરણોની સમાપ્તિ પર વેદનાની છાયા છવાય છે.
[‘ફૂલછાબ’, 4-4-1941થી 9-5-1941]
{{Right|[‘ફૂલછાબ’, 4-4-1941થી 9-5-1941]}}<br>


...શાંતિનિકેતનના ગુજરાતી સાહિત્ય મંડળમાં દરખાસ્ત રજૂ થઈ કે ઝવેરચંદ મેઘાણીને શાંતિનિકેતનની મુલાકાતે આવવા નિમંત્રણ આપવું. તેમના કંઠે ગવાતાં લોકગીતો સાંભળવા અમે સૌ ઉત્સુક હતાં. નિમંત્રણ પાઠવવામાં આવ્યું. ગુરુદેવની સંમતિ મેળવી લીધી. એક મહિના બાદ ઝવેરચંદ મેઘાણી અમારા આંગણે પધાર્યા, સૌને આનંદવિભોર બનાવ્યાં. સત્કાર સમિતિએ ‘મેઘાણીનાં લોકગીતો’નો કાર્યક્રમ તૈયાર કર્યો. ચીના ભવનમાં આ ભવ્ય કાર્યક્રમ યોજવાનું નક્કી કર્યું. શાંતિનિકેતનમાં ચીની, જાપાની, ઇન્ડોનેશિયન, ફિલીપીનો, બ્રિટિશ, યુરોપિયન અને અમેરિકન વિદ્યાર્થીઓનો મેળો જામતો. મેઘાણીના કાર્યક્રમના પ્રથમ દિવસે ચીના ભવનનો વિશાળ ખંડ શાંતિનિકેતનની પરંપરાગત શૈલીથી શોભી રહ્યો હતો. ભવનના આચાર્યશ્રી, હિંદી ભવનના આચાર્ય શ્રી હજારીપ્રસાદ દ્વિવેદી, અંગ્રેજી સાહિત્યના પ્રોફેસર, બંગાળી સાહિત્યના પ્રોફેસર અને અન્ય મહાનુભાવો પોતાનાં સ્થાન શોભાવી રહ્યા હતા. વિશાળ ખંડ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી-શ્રોતાઓથી છલોછલ ભરાયો હતો. કોઈ દિવસ નહિ સાંભળેલ એવું લોકસંગીત સાંભળવા શ્રોતાઓ આજે ઉત્સુકતાથી કાર્યક્રમના આરંભની પ્રતીક્ષા કરી રહ્યા હતા. ગુરુદયાલ મલ્લિકે તેમની મધુર વાણીમાં ઝવેરચંદ મેઘાણીનો ગુજરાતના લાડકવાયા લોકગાયક તરીકેનો પરિચય કરાવ્યો.
...શાંતિનિકેતનના ગુજરાતી સાહિત્ય મંડળમાં દરખાસ્ત રજૂ થઈ કે ઝવેરચંદ મેઘાણીને શાંતિનિકેતનની મુલાકાતે આવવા નિમંત્રણ આપવું. તેમના કંઠે ગવાતાં લોકગીતો સાંભળવા અમે સૌ ઉત્સુક હતાં. નિમંત્રણ પાઠવવામાં આવ્યું. ગુરુદેવની સંમતિ મેળવી લીધી. એક મહિના બાદ ઝવેરચંદ મેઘાણી અમારા આંગણે પધાર્યા, સૌને આનંદવિભોર બનાવ્યાં. સત્કાર સમિતિએ ‘મેઘાણીનાં લોકગીતો’નો કાર્યક્રમ તૈયાર કર્યો. ચીના ભવનમાં આ ભવ્ય કાર્યક્રમ યોજવાનું નક્કી કર્યું. શાંતિનિકેતનમાં ચીની, જાપાની, ઇન્ડોનેશિયન, ફિલીપીનો, બ્રિટિશ, યુરોપિયન અને અમેરિકન વિદ્યાર્થીઓનો મેળો જામતો. મેઘાણીના કાર્યક્રમના પ્રથમ દિવસે ચીના ભવનનો વિશાળ ખંડ શાંતિનિકેતનની પરંપરાગત શૈલીથી શોભી રહ્યો હતો. ભવનના આચાર્યશ્રી, હિંદી ભવનના આચાર્ય શ્રી હજારીપ્રસાદ દ્વિવેદી, અંગ્રેજી સાહિત્યના પ્રોફેસર, બંગાળી સાહિત્યના પ્રોફેસર અને અન્ય મહાનુભાવો પોતાનાં સ્થાન શોભાવી રહ્યા હતા. વિશાળ ખંડ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી-શ્રોતાઓથી છલોછલ ભરાયો હતો. કોઈ દિવસ નહિ સાંભળેલ એવું લોકસંગીત સાંભળવા શ્રોતાઓ આજે ઉત્સુકતાથી કાર્યક્રમના આરંભની પ્રતીક્ષા કરી રહ્યા હતા. ગુરુદયાલ મલ્લિકે તેમની મધુર વાણીમાં ઝવેરચંદ મેઘાણીનો ગુજરાતના લાડકવાયા લોકગાયક તરીકેનો પરિચય કરાવ્યો.
Line 350: Line 387:
મંચ પરથી જાણે ગીતોનો જલપ્રપાત અવિરત ધારે ઘુઘવાટ કરતો હોય તેમ મેઘાણીજીના કંઠેથી અમૃતવાણીનો ધોધ અનેક ધારાઓમાં વહેતો હતો! છેલ્લે શ્રોતાઓની માગણીથી મેઘાણીજીએ રવીન્દ્રનાથ જે ગીતો ગુજરાતીમાં અનુવાદિત કર્યાં હતાં તે ગાયાં. શ્રોતાઓની ફરમાઈશ વરસતી રહી અને મેઘાણીજી પ્રસન્ન વદને ટાગોરનાં ગીતો ગુજરાતીમાં ગાતા રહ્યા, શ્રોતાઓ મુગ્ધભાવે સાંભળતા રહ્યા, જાણે કોઈ અદીઠ ચુંબકીય અસરથી ખેંચાતા રહ્યા. કાર્યક્રમ પૂરો થતાં રસિક શ્રોતાજનો મેઘાણીજીને ઘેરી વળ્યાં. કોઈએ જિજ્ઞાસાભાવથી પ્રશ્નો પૂછ્યા, કોઈએ હસ્તાક્ષર લીધા. ઘણાએ પ્રસંશાનાં પુષ્પો વેર્યાં.
મંચ પરથી જાણે ગીતોનો જલપ્રપાત અવિરત ધારે ઘુઘવાટ કરતો હોય તેમ મેઘાણીજીના કંઠેથી અમૃતવાણીનો ધોધ અનેક ધારાઓમાં વહેતો હતો! છેલ્લે શ્રોતાઓની માગણીથી મેઘાણીજીએ રવીન્દ્રનાથ જે ગીતો ગુજરાતીમાં અનુવાદિત કર્યાં હતાં તે ગાયાં. શ્રોતાઓની ફરમાઈશ વરસતી રહી અને મેઘાણીજી પ્રસન્ન વદને ટાગોરનાં ગીતો ગુજરાતીમાં ગાતા રહ્યા, શ્રોતાઓ મુગ્ધભાવે સાંભળતા રહ્યા, જાણે કોઈ અદીઠ ચુંબકીય અસરથી ખેંચાતા રહ્યા. કાર્યક્રમ પૂરો થતાં રસિક શ્રોતાજનો મેઘાણીજીને ઘેરી વળ્યાં. કોઈએ જિજ્ઞાસાભાવથી પ્રશ્નો પૂછ્યા, કોઈએ હસ્તાક્ષર લીધા. ઘણાએ પ્રસંશાનાં પુષ્પો વેર્યાં.
છેલ્લા દિવસે મેઘાણીજીએ આરંભમાં ‘દુહા’ વિશે સમજાવ્યા બાદ તેમના પહાડી અવાજમાં દુહા લલકારવા શરૂ કર્યા. તેનો બુલંદ અવાજ જાણે ડુંગરો અને કોતરોમાંથી પડઘાતો પડઘાતો શ્રોતાઓના કાન સુધી પહોંચી સ્થિર થતો હતો. દુહાની રમઝટ જામી. દેશ-વિદેશનાં શ્રોતાજનો માટે દુહાની શૈલી તદ્દન નાવીન્યભરી લાગી. દુહો પૂરો થાય ત્યારે શ્રોતાઓ તાળીઓના ગડગડાટથી નવાજતા હતા. દરેક દુહામાં સોરઠની અદ્ભુત પ્રેમકહાણી ગૂંથાયેલી સંભળાતી. ક્યારેક પ્રેમીઓનો મધુર સંવાદ સંભળાતો હતો. કોઈ કોઈ દુહામાં ખમીરવંતી વાણી જોમ અને જુસ્સામાં ગાજી રહેતી. શ્રોતાઓ મુગ્ધભાવે, પ્રસન્ન વદને, શાંતિપૂર્વક સાંભળતા બેઠા હતા. દુહા પછી મેઘાણીજીએ બહારવટિયાની શૌર્યકથાઓ તેમની આગવી ઢબે કહેવા માંડી. કથાનાં પાત્રો જાણે જીવંત બની શ્રોતાજનો સમક્ષ આપવીતી કહેતાં હોય તેવો ભાસ થતો...
છેલ્લા દિવસે મેઘાણીજીએ આરંભમાં ‘દુહા’ વિશે સમજાવ્યા બાદ તેમના પહાડી અવાજમાં દુહા લલકારવા શરૂ કર્યા. તેનો બુલંદ અવાજ જાણે ડુંગરો અને કોતરોમાંથી પડઘાતો પડઘાતો શ્રોતાઓના કાન સુધી પહોંચી સ્થિર થતો હતો. દુહાની રમઝટ જામી. દેશ-વિદેશનાં શ્રોતાજનો માટે દુહાની શૈલી તદ્દન નાવીન્યભરી લાગી. દુહો પૂરો થાય ત્યારે શ્રોતાઓ તાળીઓના ગડગડાટથી નવાજતા હતા. દરેક દુહામાં સોરઠની અદ્ભુત પ્રેમકહાણી ગૂંથાયેલી સંભળાતી. ક્યારેક પ્રેમીઓનો મધુર સંવાદ સંભળાતો હતો. કોઈ કોઈ દુહામાં ખમીરવંતી વાણી જોમ અને જુસ્સામાં ગાજી રહેતી. શ્રોતાઓ મુગ્ધભાવે, પ્રસન્ન વદને, શાંતિપૂર્વક સાંભળતા બેઠા હતા. દુહા પછી મેઘાણીજીએ બહારવટિયાની શૌર્યકથાઓ તેમની આગવી ઢબે કહેવા માંડી. કથાનાં પાત્રો જાણે જીવંત બની શ્રોતાજનો સમક્ષ આપવીતી કહેતાં હોય તેવો ભાસ થતો...
— લાલચંદ ગગલાણી  
{{Right|— લાલચંદ ગગલાણી }}<br>
[‘ઝવેરચંદ મેઘાણી શાંતિનિકેતનમાં’, ‘પરબ’, જૂન 1997]
{{Right|[‘ઝવેરચંદ મેઘાણી શાંતિનિકેતનમાં’, ‘પરબ’, જૂન 1997]}}
{{Poem2Close}}
{{Poem2Close}}
18,450

edits

Navigation menu