મહાદેવભાઈ દેસાઈ — સત્ત્વ અને સાધના/મહાદેવભાઈ દેસાઈનું અધ્યાત્મચિંતન: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| વ્યાખ્યાન: ૧ | મહાદેવભાઈ દેસાઈનું અધ્યાત્મચિંતન }} {{Poem2Open}} શ...")
 
No edit summary
Line 25: Line 25:
મહાદેવભાઈએ કૉલેજકાળ દરમિયાન લેખનમાં પોતાના માટે ‘ભોળા શંભુ' એવા તખલ્લુસનો પ્રયોગ કરેલો. એ પ્રયોગ પાછળ ‘મહાદેવ’ શબ્દનો ભાવાર્થ કારણભૂત હશે એમ લાગે છે. હકીકતમાં જેમ કવિ ન્હાનાલાલે પોતાના માટે ‘પ્રેમભક્તિ' ઉપનામ રાખેલું તેમ મહાદેવભાઈએ પોતાનું ઉપનામ ‘સેવાભક્તિ' રાખવું જોઈતું હતું!  
મહાદેવભાઈએ કૉલેજકાળ દરમિયાન લેખનમાં પોતાના માટે ‘ભોળા શંભુ' એવા તખલ્લુસનો પ્રયોગ કરેલો. એ પ્રયોગ પાછળ ‘મહાદેવ’ શબ્દનો ભાવાર્થ કારણભૂત હશે એમ લાગે છે. હકીકતમાં જેમ કવિ ન્હાનાલાલે પોતાના માટે ‘પ્રેમભક્તિ' ઉપનામ રાખેલું તેમ મહાદેવભાઈએ પોતાનું ઉપનામ ‘સેવાભક્તિ' રાખવું જોઈતું હતું!  
રાજગોપાલાચાર્ય નિર્દેશે છે તેમ, જેમ લક્ષ્મણ રામ માટે, તેમ મહાદેવભાઈ ગાંધીજી માટે હતા. <ref> He was like Lakshman to Shri Ramachandra; a spare body for one soul so to say.’ – C. Rajagopalachari.
રાજગોપાલાચાર્ય નિર્દેશે છે તેમ, જેમ લક્ષ્મણ રામ માટે, તેમ મહાદેવભાઈ ગાંધીજી માટે હતા. <ref> He was like Lakshman to Shri Ramachandra; a spare body for one soul so to say.’ – C. Rajagopalachari.
મહાદેવભાઈના વ્યક્તિત્વમાં સેવા-કરુણાનું-ભક્તિ-સ્નેહનું પ્રાબલ્ય ધ્યાન ખેંચે છે. ગાંધીજીએ એક વાર માર્મિક રીતે એમના સંદર્ભે કહેલું :
મહાદેવભાઈના વ્યક્તિત્વમાં સેવા-કરુણાનું-ભક્તિ-સ્નેહનું પ્રાબલ્ય ધ્યાન ખેંચે છે. ગાંધીજીએ એક વાર માર્મિક રીતે એમના સંદર્ભે કહેલું :
‘મહાદેવ તો જાણે જન્મથી જ માખીને પણ ઈજા કરી શકે નહીં, એટલા કોમળ.’  
‘મહાદેવ તો જાણે જન્મથી જ માખીને પણ ઈજા કરી શકે નહીં, એટલા કોમળ.’  
{{Right |(મહાદેવભાઈની ડાયરી-૬, પૃ. ૧૨) }} <br>
{{Right |(મહાદેવભાઈની ડાયરી-૬, પૃ. ૧૨) }} <br>
Line 36: Line 36:
મહાદેવભાઈની દૃષ્ટિએ નીતિનું અબાધિત તત્ત્વ તે જ સત્ય. સત્યલક્ષિતા વિના નીતિ નિરાધાર છે. તેમની દૃષ્ટિએ શીલનો પાયો પણ સત્ય જ છે. સત્ય વિનાનો સદાચાર પાખંડનું બીજું નામ છે. તેઓ પ્રામાણિકતાને નીતિની કસોટી માને છે. સત્યનિષ્ઠા સાથે જ આત્મનિષ્ઠા અને આત્મનિષ્ઠા સાથે જ આત્મશુદ્ધિનો ઘણો ગહરાઈવાળો સંબંધ છે. સંયમ, સદ્‌વિચાર, સત્સંગતિ અને સદ્‌વાચનથી આત્મશુદ્ધિમાં ઘણી મદદ મળે છે. મનુષ્યની ખરી વીરતા અંદરના પશુને કાઢવામાં છે. તેઓ સત્યાગ્રહ માટે – અહિંસાના પરિપાલન માટે અધ્યાત્મવીરતા અનિવાર્ય લેખે છે. કાયરતા ને અહિંસા પરસ્પરવિરોધી છે.  
મહાદેવભાઈની દૃષ્ટિએ નીતિનું અબાધિત તત્ત્વ તે જ સત્ય. સત્યલક્ષિતા વિના નીતિ નિરાધાર છે. તેમની દૃષ્ટિએ શીલનો પાયો પણ સત્ય જ છે. સત્ય વિનાનો સદાચાર પાખંડનું બીજું નામ છે. તેઓ પ્રામાણિકતાને નીતિની કસોટી માને છે. સત્યનિષ્ઠા સાથે જ આત્મનિષ્ઠા અને આત્મનિષ્ઠા સાથે જ આત્મશુદ્ધિનો ઘણો ગહરાઈવાળો સંબંધ છે. સંયમ, સદ્‌વિચાર, સત્સંગતિ અને સદ્‌વાચનથી આત્મશુદ્ધિમાં ઘણી મદદ મળે છે. મનુષ્યની ખરી વીરતા અંદરના પશુને કાઢવામાં છે. તેઓ સત્યાગ્રહ માટે – અહિંસાના પરિપાલન માટે અધ્યાત્મવીરતા અનિવાર્ય લેખે છે. કાયરતા ને અહિંસા પરસ્પરવિરોધી છે.  
ગાંધીજીને અનુસરી મહાદેવભાઈ પણ તિરસ્કારવૃત્તિને હિંસા જ લેખે છે અને તેને એક નબળાઈ લેખી, એમાં ધર્મવૃત્તિનો લોપ પણ જુએ છે. તેઓ આધ્યાત્મિક પ્રેમના વિકાસમાં જ આત્મવિકાસ સાથે સમષ્ટિવિકાસ પણ નિહાળે છે. તેઓ અવારનવાર ભક્તિસાધનામાં – આધ્યાત્મિક સાધનામાં આત્મસમર્પણનો – સત્સ્નેહનો મહિમા કરે છે. શ્રીમદ્ભગવદ્ગીતાના ગાંધીજીના ભાષ્યની અંગ્રેજીમાં લખેલી ભૂમિકા – ‘આત્મનિવેદન'(‘માય સબમિશન')માં તેઓ છેલ્લે જણાવે છેઃ
ગાંધીજીને અનુસરી મહાદેવભાઈ પણ તિરસ્કારવૃત્તિને હિંસા જ લેખે છે અને તેને એક નબળાઈ લેખી, એમાં ધર્મવૃત્તિનો લોપ પણ જુએ છે. તેઓ આધ્યાત્મિક પ્રેમના વિકાસમાં જ આત્મવિકાસ સાથે સમષ્ટિવિકાસ પણ નિહાળે છે. તેઓ અવારનવાર ભક્તિસાધનામાં – આધ્યાત્મિક સાધનામાં આત્મસમર્પણનો – સત્સ્નેહનો મહિમા કરે છે. શ્રીમદ્ભગવદ્ગીતાના ગાંધીજીના ભાષ્યની અંગ્રેજીમાં લખેલી ભૂમિકા – ‘આત્મનિવેદન'(‘માય સબમિશન')માં તેઓ છેલ્લે જણાવે છેઃ
‘આત્મા સાથે તદ્રૂપ થવા સારુ આપણે સૌએ પોતાની જાતને યજ્ઞમાં સમર્પિત કરવાની છે. દરેક સ્ત્રી કે પુરુષે, પોતપોતાના ક્ષેત્રમાં હસતે મોંએ, હૃદયપૂર્વક અને સંકલ્પપૂર્વક પોતાની જાતને હોમી દેવાની છે. આપણી વાટ ભલે સાવ ઝીણી હોય, આપણું તેલ ભલે સાવ રાશી હોય, આપણી જ્યોત ભલે એટલી ક્ષીણ હોય કે એ આપણી પોતાની કેડી જ માંડ ઉજાળી શકતી હોય, પણ છેવટે તો આપણો ઝાંખો પ્રકાશ વિશ્વજ્યોતમાં જઈને ચોક્કસ ભળવાનો જ છે. દરેક પ્રકારનો યજ્ઞ, પછી એ ગમે તેટલો નાનો હોય કે મોટો હોય જો એ શુદ્ધ હશે તો તેને પહોંચે છે. તેની જ બરાબરી કરે છે. ત્યાં કોઈ છેલ્લું કે પહેલું નથી.'
‘આત્મા સાથે તદ્રૂપ થવા સારુ આપણે સૌએ પોતાની જાતને યજ્ઞમાં સમર્પિત કરવાની છે. દરેક સ્ત્રી કે પુરુષે, પોતપોતાના ક્ષેત્રમાં હસતે મોંએ, હૃદયપૂર્વક અને સંકલ્પપૂર્વક પોતાની જાતને હોમી દેવાની છે. આપણી વાટ ભલે સાવ ઝીણી હોય, આપણું તેલ ભલે સાવ રાશી હોય, આપણી જ્યોત ભલે એટલી ક્ષીણ હોય કે એ આપણી પોતાની કેડી જ માંડ ઉજાળી શકતી હોય, પણ છેવટે તો આપણો ઝાંખો પ્રકાશ વિશ્વજ્યોતમાં જઈને ચોક્કસ ભળવાનો જ છે. દરેક પ્રકારનો યજ્ઞ, પછી એ ગમે તેટલો નાનો હોય કે મોટો હોય જો એ શુદ્ધ હશે તો તેને પહોંચે છે. તેની જ બરાબરી કરે છે. ત્યાં કોઈ છેલ્લું કે પહેલું નથી.' (The Gita according to Gandhi, P. ૧૧૭, ગુજરાતીમાં અનુવાદ :
(The Gita according to Gandhi, P. ૧૧૭, ગુજરાતીમાં અનુવાદ :
શ્રી નારાયણ દેસાઈ, અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ, ૧૯૯૨, પૃ. ૭૦)
શ્રી નારાયણ દેસાઈ, અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ, ૧૯૯૨, પૃ. ૭૦)
મહાદેવભાઈની દૃષ્ટિએ જીવનનું મૂલ્ય ગીતાનિર્દિષ્ટ પરમાર્થલક્ષી યજ્ઞસાધનાના સંદર્ભમાં છે. તેથી જ તેઓ હંમેશાં આસક્તિ-મોહ-સંકુચિતતા-મમત્વ આદિથી વિમુક્ત, વૈરાગ્યપ્રેરિત, ત્યાગપરાયણ જીવનનો પક્ષ કરે છે. જે કેવળ પોતાના માટે જીવે છે તે ગીતાની પરિભાષામાં ચોરીનું અન્ન ખાનારો છે. બીજાને માટે જીવવામાં જીવનની ખરી સાર્થકતા-શક્તિ ને સિદ્ધિ છે. મનુષ્યનું તેજ ભોગમાં નહીં, ત્યાગમાં છે. તેઓ લખે છે :
મહાદેવભાઈની દૃષ્ટિએ જીવનનું મૂલ્ય ગીતાનિર્દિષ્ટ પરમાર્થલક્ષી યજ્ઞસાધનાના સંદર્ભમાં છે. તેથી જ તેઓ હંમેશાં આસક્તિ-મોહ-સંકુચિતતા-મમત્વ આદિથી વિમુક્ત, વૈરાગ્યપ્રેરિત, ત્યાગપરાયણ જીવનનો પક્ષ કરે છે. જે કેવળ પોતાના માટે જીવે છે તે ગીતાની પરિભાષામાં ચોરીનું અન્ન ખાનારો છે. બીજાને માટે જીવવામાં જીવનની ખરી સાર્થકતા-શક્તિ ને સિદ્ધિ છે. મનુષ્યનું તેજ ભોગમાં નહીં, ત્યાગમાં છે. તેઓ લખે છે :
Line 45: Line 44:
મહાદેવભાઈ ગાંધીજીની જેમ જ જીવન પ્રત્યે વિધાયક દૃષ્ટિ – ‘શુભદૃષ્ટિ'<ref> મનોવિહાર, ૧૯૫૬, પૃ. ૭૮. </ref> – ધરાવનારા જીવનસાધક છે. તેઓ માને છે કે વિશ્વમાં તેમ જ મનુષ્યમાં સતત અપૂર્ણમાંથી પૂર્ણ તરફ, અસત્યમાંથી સત્ય તરફ જવાની એક પ્રક્રિયા ચાલી રહી છે. આ પ્રક્રિયા એવા મનુષ્યોમાં અને એવા મનુષ્યોથી વેગવાન બને છે, જેઓ પોતાની જાતને શૂન્યવત્ બનાવે છે અને અનાસક્તિથી – નિષ્કામ કર્મથી – ગીતાનિર્દિષ્ટ યોગભાવનાથી કર્તવ્યકર્મમાં નિરત રહેતા હોય છે.  
મહાદેવભાઈ ગાંધીજીની જેમ જ જીવન પ્રત્યે વિધાયક દૃષ્ટિ – ‘શુભદૃષ્ટિ'<ref> મનોવિહાર, ૧૯૫૬, પૃ. ૭૮. </ref> – ધરાવનારા જીવનસાધક છે. તેઓ માને છે કે વિશ્વમાં તેમ જ મનુષ્યમાં સતત અપૂર્ણમાંથી પૂર્ણ તરફ, અસત્યમાંથી સત્ય તરફ જવાની એક પ્રક્રિયા ચાલી રહી છે. આ પ્રક્રિયા એવા મનુષ્યોમાં અને એવા મનુષ્યોથી વેગવાન બને છે, જેઓ પોતાની જાતને શૂન્યવત્ બનાવે છે અને અનાસક્તિથી – નિષ્કામ કર્મથી – ગીતાનિર્દિષ્ટ યોગભાવનાથી કર્તવ્યકર્મમાં નિરત રહેતા હોય છે.  
ગાંધીજીનાં એકાદશ વ્રતોમાં – સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્વાદ, અસ્તેય, અપરિગ્રહ, અભય, સ્પર્શભાવના (અસ્પૃશ્યતાનિવારણ), શરીરશ્રમ, સર્વધર્મસમભાવ અને સ્વદેશીમાં – મહાદેવભાઈની પણ પૂરા દિલની સંમતિ ને સક્રિયતા જોવા મળે છે. રેંટિયાની બાબતમાં કંઈક અવઢવ<ref> ‘...રેંટિયો Sacramental rite – આધ્યાત્મિક વિધિ છે એમ હજી મને પ્રતીત નથી થયું.’ – મહાદેવભાઈ (મહાદેવભાઈની ડાયરી-૧૬, પૃ. ૩૩) </ref>
ગાંધીજીનાં એકાદશ વ્રતોમાં – સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્વાદ, અસ્તેય, અપરિગ્રહ, અભય, સ્પર્શભાવના (અસ્પૃશ્યતાનિવારણ), શરીરશ્રમ, સર્વધર્મસમભાવ અને સ્વદેશીમાં – મહાદેવભાઈની પણ પૂરા દિલની સંમતિ ને સક્રિયતા જોવા મળે છે. રેંટિયાની બાબતમાં કંઈક અવઢવ<ref> ‘...રેંટિયો Sacramental rite – આધ્યાત્મિક વિધિ છે એમ હજી મને પ્રતીત નથી થયું.’ – મહાદેવભાઈ (મહાદેવભાઈની ડાયરી-૧૬, પૃ. ૩૩) </ref>
છતાં તેનો પૂરી શિસ્ત અને સમજથી તેમણે સ્વીકાર કરેલો. મહાદેવભાઈએ જે નિષ્ઠા ને ઊંડાણથી ગાંધીજીની વ્રતવિચારણાને સ્વીકારી અને જે રીતે તેમણે ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમો અપનાવી તેમનું સંચાલન કર્યું તેમાં પણ તેમના અધ્યાત્મજીવનનાં પોત અને પ્રતિભા પ્રગટ થયેલાં જોઈ શકાય છે.
છતાં તેનો પૂરી શિસ્ત અને સમજથી તેમણે સ્વીકાર કરેલો. મહાદેવભાઈએ જે નિષ્ઠા ને ઊંડાણથી ગાંધીજીની વ્રતવિચારણાને સ્વીકારી અને જે રીતે તેમણે ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમો અપનાવી તેમનું સંચાલન કર્યું તેમાં પણ તેમના અધ્યાત્મજીવનનાં પોત અને પ્રતિભા પ્રગટ થયેલાં જોઈ શકાય છે.
મહાદેવભાઈ ગાંધીજીના આશ્રમમાં રહ્યા એક આદર્શ આશ્રમી તરીકે. તેથી તો ગાંધીજીએ જણાવ્યું કે મહાદેવભાઈના આવવાથી આશ્રમ લાભ્યો છે.<ref> ‘આણે (મહાદેવભાઈએ) આશ્રમને બસ, ભરી દીધો છે. એ આશ્રમથી ધન્ય થવા નહીં, પણ આશ્રમને ધન્ય કરવા આવ્યો છે.’ – ગાંધીજી (મહાદેવભાઈની ડાયરી ૪, પૃ. ૬૧) </ref> મહાદેવભાઈ આશ્રમના બધા નિયમો ચીવટથી પાળતા અને એમ કરતાં જે કંઈ વેઠવું પડે તે પ્રસન્નતાથી વેઠી લેતા. સંતોમાં હોય છે એવું મન, વચન અને કર્મની ‘એકરૂપતા'(‘ઇન્ટિગ્રિટી')નું તત્ત્વ મહાદેવભાઈમાં દૃષ્ટિગોચર થાય છે. મહાદેવભાઈમાં પરિપક્વ ધાર્મિકતા (‘રિલિજ્યૉસિટી'), સૂક્ષ્મ ન્યાયબુદ્ધિ અને એકાગ્ર તત્ત્વપરાયણતા જોવા મળે છે. એ સર્વના વિધાયક બળે જ તેઓ પચાસ વર્ષના ટૂંકા આયુષ્યમાંયે જાણે સો વર્ષની જીવનસાધના કરી શક્યા. તેઓ આશ્રમના યમનિયમોના પાલન દ્વારા અન્યને થાય તેથી અદકેરો લાભ ઉઠાવી શક્યા. મહાદેવની કલમની કામયાબીમાં, ગાંધીજીના રહસ્યસચિવ તરીકેની ઉજ્જ્વળ સિદ્ધિમાં તેમની આ આધ્યાત્મિક – સત્ત્વનિષ્ઠ સબળતા – સજ્જતાનો ફાળો નાનોસૂનો નથી. મહાદેવભાઈનાં વિચાર, વાણી ને વર્તનમાં એક પ્રકારની કલ્યાણકારી આધ્યાત્મિક સ્કૂર્તિનાં મંગલ દર્શન થાય છે.  
મહાદેવભાઈ ગાંધીજીના આશ્રમમાં રહ્યા એક આદર્શ આશ્રમી તરીકે. તેથી તો ગાંધીજીએ જણાવ્યું કે મહાદેવભાઈના આવવાથી આશ્રમ લાભ્યો છે.<ref> ‘આણે (મહાદેવભાઈએ) આશ્રમને બસ, ભરી દીધો છે. એ આશ્રમથી ધન્ય થવા નહીં, પણ આશ્રમને ધન્ય કરવા આવ્યો છે.’ – ગાંધીજી (મહાદેવભાઈની ડાયરી ૪, પૃ. ૬૧) </ref> મહાદેવભાઈ આશ્રમના બધા નિયમો ચીવટથી પાળતા અને એમ કરતાં જે કંઈ વેઠવું પડે તે પ્રસન્નતાથી વેઠી લેતા. સંતોમાં હોય છે એવું મન, વચન અને કર્મની ‘એકરૂપતા'(‘ઇન્ટિગ્રિટી')નું તત્ત્વ મહાદેવભાઈમાં દૃષ્ટિગોચર થાય છે. મહાદેવભાઈમાં પરિપક્વ ધાર્મિકતા (‘રિલિજ્યૉસિટી'), સૂક્ષ્મ ન્યાયબુદ્ધિ અને એકાગ્ર તત્ત્વપરાયણતા જોવા મળે છે. એ સર્વના વિધાયક બળે જ તેઓ પચાસ વર્ષના ટૂંકા આયુષ્યમાંયે જાણે સો વર્ષની જીવનસાધના કરી શક્યા. તેઓ આશ્રમના યમનિયમોના પાલન દ્વારા અન્યને થાય તેથી અદકેરો લાભ ઉઠાવી શક્યા. મહાદેવની કલમની કામયાબીમાં, ગાંધીજીના રહસ્યસચિવ તરીકેની ઉજ્જ્વળ સિદ્ધિમાં તેમની આ આધ્યાત્મિક – સત્ત્વનિષ્ઠ સબળતા – સજ્જતાનો ફાળો નાનોસૂનો નથી. મહાદેવભાઈનાં વિચાર, વાણી ને વર્તનમાં એક પ્રકારની કલ્યાણકારી આધ્યાત્મિક સ્કૂર્તિનાં મંગલ દર્શન થાય છે.  
મહાદેવભાઈના સમગ્ર જીવનમાં અહમ્‌ના વિસર્જનની – પરમતત્ત્વના સાક્ષાત્કાર માટે આત્મસમર્પણ કે સર્વસમર્પણ કરવાની – ભાવના બળવત્તર જણાય છે. તેઓ તેમના અંગત તેમ જ જાહેર જીવનમાં અહમ્‌ના વિગલન-વિસર્જન માટે સ્વાભાવિકતયા જ સક્રિય રહેતા જણાય છે. એમણે જ લખ્યું છે :  
મહાદેવભાઈના સમગ્ર જીવનમાં અહમ્‌ના વિસર્જનની – પરમતત્ત્વના સાક્ષાત્કાર માટે આત્મસમર્પણ કે સર્વસમર્પણ કરવાની – ભાવના બળવત્તર જણાય છે. તેઓ તેમના અંગત તેમ જ જાહેર જીવનમાં અહમ્‌ના વિગલન-વિસર્જન માટે સ્વાભાવિકતયા જ સક્રિય રહેતા જણાય છે. એમણે જ લખ્યું છે : {{Poem2Close}}
 
<poem>
‘અહિંસાના માર્ગની ટૂંકો
‘અહિંસાના માર્ગની ટૂંકો
યમનિયમાદિનું પાલન છે,
યમનિયમાદિનું પાલન છે,
</poem>
{{Poem2Open}}
પણ
પણ
{{Poem2Close}}
<poem>
અંતિમ શિખર તો
અંતિમ શિખર તો
આત્મવિસર્જન છે.’
આત્મવિસર્જન છે.’
</poem>
{{Right|(અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ, પૃ. ૬૪૫)}}   
{{Right|(અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ, પૃ. ૬૪૫)}}   
 
{{Poem2Open}}
ગાંધીજીને પણ મહાદેવભાઈની આ આત્મવિસર્જનની – આત્મસમર્પણની ભાવના સ્પર્શી ગઈ હતી. એમણે આ સંદર્ભે એક વાર કહ્યું:  
ગાંધીજીને પણ મહાદેવભાઈની આ આત્મવિસર્જનની – આત્મસમર્પણની ભાવના સ્પર્શી ગઈ હતી. એમણે આ સંદર્ભે એક વાર કહ્યું:  
‘મને કોઈ પૂછે કે મહાદેવના ચારિત્ર્યનું સૌથી ઉમદા લક્ષણ કયું? તો કહું કે, પ્રસંગ પડ્યે શૂન્યવત્ થઈ જવાની તેની શક્તિ.’ (હરિજન : સેવાગ્રામ : ૧૨-૮-૧૯૪૬)
‘મને કોઈ પૂછે કે મહાદેવના ચારિત્ર્યનું સૌથી ઉમદા લક્ષણ કયું? તો કહું કે, પ્રસંગ પડ્યે શૂન્યવત્ થઈ જવાની તેની શક્તિ.’ (હરિજન : સેવાગ્રામ : ૧૨-૮-૧૯૪૬)
Line 68: Line 76:
આ પછી મહાદેવભાઈ ગીતાની જે અધ્યાયવાર વિચારણા છે તેનું ક્રમિક રીતે સ્વચ્છ-સુરેખ મર્મદર્શન કરાવે છે. તેમાં મહાદેવભાઈની આધ્યાત્મિક સૂઝ-સમજનું, એમની સહૃદયતાનું પણ પ્રસન્ન દર્શન થાય છે. મહાદેવભાઈ યોગ્ય રીતે જ કૃષ્ણને અર્જુનના અંતઃકરણરૂપી રથના સારથિ તરીકે નિરૂપે છે.<ref> એજન, પૃ. ૫૪. </ref> કૃષ્ણ કઈ રીતે અર્જુનને કર્તવ્યાભિમુખ કરે છે તેની તેઓ રસપ્રદ આલોચના આપે છે. ભગવદ્ગીતાના અધ્યાય એક અને બેના આધારે કૃષ્ણાર્જુન-સંવાદની પ્રારંભિક ભૂમિકા રજૂ કર્યા બાદ ત્રીજા તથા ચોથા અધ્યાયના આધારે તેઓ કર્મયોગનું તત્ત્વજ્ઞાન સમજાવે છે. તેઓ યોગ્ય રીતે જ આ ચર્ચામાં સ્વાર્થપરાયણતાને પાપ સાથે અને નિઃસ્વાર્થપણાને નિષ્પાપીપણા સાથે સાંકળે છે. <ref> ‘...Selfishness is sin, selflessness is freedom from it." (The Gita according to Gandhi, પૃ. ૬૦) </ref>
આ પછી મહાદેવભાઈ ગીતાની જે અધ્યાયવાર વિચારણા છે તેનું ક્રમિક રીતે સ્વચ્છ-સુરેખ મર્મદર્શન કરાવે છે. તેમાં મહાદેવભાઈની આધ્યાત્મિક સૂઝ-સમજનું, એમની સહૃદયતાનું પણ પ્રસન્ન દર્શન થાય છે. મહાદેવભાઈ યોગ્ય રીતે જ કૃષ્ણને અર્જુનના અંતઃકરણરૂપી રથના સારથિ તરીકે નિરૂપે છે.<ref> એજન, પૃ. ૫૪. </ref> કૃષ્ણ કઈ રીતે અર્જુનને કર્તવ્યાભિમુખ કરે છે તેની તેઓ રસપ્રદ આલોચના આપે છે. ભગવદ્ગીતાના અધ્યાય એક અને બેના આધારે કૃષ્ણાર્જુન-સંવાદની પ્રારંભિક ભૂમિકા રજૂ કર્યા બાદ ત્રીજા તથા ચોથા અધ્યાયના આધારે તેઓ કર્મયોગનું તત્ત્વજ્ઞાન સમજાવે છે. તેઓ યોગ્ય રીતે જ આ ચર્ચામાં સ્વાર્થપરાયણતાને પાપ સાથે અને નિઃસ્વાર્થપણાને નિષ્પાપીપણા સાથે સાંકળે છે. <ref> ‘...Selfishness is sin, selflessness is freedom from it." (The Gita according to Gandhi, પૃ. ૬૦) </ref>
મહાદેવભાઈ કર્મયોગની ચર્ચામાં અનાસક્તિ પર સવિશેષ ભાર મૂકે છે. જ્યાં અનાસક્તિ છે ત્યાં જ સાચી વિમુક્તિ અને સાચું સુખ છે એમ તેઓ જણાવે છે. આ સંદર્ભમાં રાગદ્વેષથી પર ઊઠવાની, આત્મસંયત થવાની આવશ્યકતા પણ તેઓ દર્શાવે છે. અનાસક્ત કર્મમાં જ બ્રહ્માર્પણની ભાવના રહેલી છે. તેઓ સર્વ યજ્ઞોમાં જ્ઞાનયજ્ઞની વરિષ્ઠતા નિર્દેશી કર્મ સાથેના જ્ઞાનના સહજ સમન્વયનો બોધ પણ કરે છે.
મહાદેવભાઈ કર્મયોગની ચર્ચામાં અનાસક્તિ પર સવિશેષ ભાર મૂકે છે. જ્યાં અનાસક્તિ છે ત્યાં જ સાચી વિમુક્તિ અને સાચું સુખ છે એમ તેઓ જણાવે છે. આ સંદર્ભમાં રાગદ્વેષથી પર ઊઠવાની, આત્મસંયત થવાની આવશ્યકતા પણ તેઓ દર્શાવે છે. અનાસક્ત કર્મમાં જ બ્રહ્માર્પણની ભાવના રહેલી છે. તેઓ સર્વ યજ્ઞોમાં જ્ઞાનયજ્ઞની વરિષ્ઠતા નિર્દેશી કર્મ સાથેના જ્ઞાનના સહજ સમન્વયનો બોધ પણ કરે છે.
મહાદેવભાઈ જ્ઞાનયોગ અને કર્મયોગના સંબંધ-સમન્વયની વાતમાં ભગવદ્ગીતાના કર્મસંન્યાસયોગનો આધાર લે છે. આમ તો જ્ઞાનયોગ અને કર્મયોગ બંનેય સારા છે, તેમ છતાં તેમનો પક્ષપાત કર્મયોગ તરફ છે.<ref> એજન, પૃ. ૧૬. </ref> અલબત્ત, કર્મયોગની શ્રેષ્ઠતા જ્ઞાનયોગનિષ્ઠ સંન્યાસવૃત્તિ પર નિર્ભર હોવાનું પણ અહીં સમજાય છે.  
મહાદેવભાઈ જ્ઞાનયોગ અને કર્મયોગના સંબંધ-સમન્વયની વાતમાં ભગવદ્ગીતાના કર્મસંન્યાસયોગનો આધાર લે છે. આમ તો જ્ઞાનયોગ અને કર્મયોગ બંનેય સારા છે, તેમ છતાં તેમનો પક્ષપાત કર્મયોગ તરફ છે.<ref>એજન, પૃ. ૧૬. </ref> અલબત્ત, કર્મયોગની શ્રેષ્ઠતા જ્ઞાનયોગનિષ્ઠ સંન્યાસવૃત્તિ પર નિર્ભર હોવાનું પણ અહીં સમજાય છે.  
મહાદેવભાઈએ ધ્યાનયોગની ચર્ચા ગીતાના છઠ્ઠાથી આઠમા અધ્યાયોના આધારે કરી છે. તેમાં આત્મજિત થવાની, આત્મસંયમ દ્વારા યોગસ્થ થવાની સાધના પર ભાર દેવામાં આવ્યો છે. યોગીએ વાયુરહિત સ્થાનમાં રહેલા દીવાની જેમ સ્થિરતા સાધવાની રહે છે. આ માટે ધ્યાનવિષય પરમાત્માનું સમ્યગ્ જ્ઞાન જોઈએ જ. જે પરમાત્માને બરોબર રીતે જાણે છે તે જ તેનામાં એકાગ્ર થઈ સાચી યોગાવસ્થા પામી શકે છે.  
મહાદેવભાઈએ ધ્યાનયોગની ચર્ચા ગીતાના છઠ્ઠાથી આઠમા અધ્યાયોના આધારે કરી છે. તેમાં આત્મજિત થવાની, આત્મસંયમ દ્વારા યોગસ્થ થવાની સાધના પર ભાર દેવામાં આવ્યો છે. યોગીએ વાયુરહિત સ્થાનમાં રહેલા દીવાની જેમ સ્થિરતા સાધવાની રહે છે. આ માટે ધ્યાનવિષય પરમાત્માનું સમ્યગ્ જ્ઞાન જોઈએ જ. જે પરમાત્માને બરોબર રીતે જાણે છે તે જ તેનામાં એકાગ્ર થઈ સાચી યોગાવસ્થા પામી શકે છે.  
આ પછી મહાદેવભાઈએ ગીતાના નવમાથી અગિયારમા અધ્યાયોનું મર્મદર્શન ‘ભક્તિયોગ' – એ શીર્ષક હેઠળ કરાવ્યું છે. ભક્તિયોગને સૌથી સરળ ને સફળ યોગ તરીકે ઓળખાવવામાં આવ્યો છે. તેઓ કહે છે : ભક્તિને માત્ર લાગણીના ઉદ્રેક રૂપે જોવાની નથી. એમાં સર્વભૂતહિત અને સાર્વત્રિક કરુણા અનુસ્યૂત છે. એમાં મનને વ્યગ્ર કરતી ક્ષુદ્ર બાબતોમાંથી છુટકારો મેળવવા સાથે સર્વોત્તમ સ્થિર શાંત આહ્લાદના આદિમ સ્રોતરૂપ વિરાટ સ્વરૂપ પરમતત્ત્વ પ્રત્યેનું શ્રદ્ધાપૂત સમર્પણ પણ રહેલું છે. ભક્તિયોગમાં ભક્ત ભગવાનની ઇચ્છાની પૂર્તિ કરતો પોતે ભગવદ્ભાવનો પ્રગાઢ અનુભવ કરતો રહે છે.<ref> ‘Bhakti is no mere emotional rapture but the very perfection of humility and service of all that lives, the extinction of all ‘otherness' and ill-will, and contentment in willing surrender, freedom from all depression and elation and from all unquiet care – a life in which the bhakta feels at ease with the world and the world feels at ease with him, where his whole joy is to do His will. And verily the man who fulfils all His will, declares the Lord, ‘is the bhakta after Mine own heart.' That is the essence of bhakti, the very core of dharma.’ — Mahadevbhai (The Gita according to Gandhi, પૃ. ૮૪-૮૫) </ref>
આ પછી મહાદેવભાઈએ ગીતાના નવમાથી અગિયારમા અધ્યાયોનું મર્મદર્શન ‘ભક્તિયોગ' – એ શીર્ષક હેઠળ કરાવ્યું છે. ભક્તિયોગને સૌથી સરળ ને સફળ યોગ તરીકે ઓળખાવવામાં આવ્યો છે. તેઓ કહે છે : ભક્તિને માત્ર લાગણીના ઉદ્રેક રૂપે જોવાની નથી. એમાં સર્વભૂતહિત અને સાર્વત્રિક કરુણા અનુસ્યૂત છે. એમાં મનને વ્યગ્ર કરતી ક્ષુદ્ર બાબતોમાંથી છુટકારો મેળવવા સાથે સર્વોત્તમ સ્થિર શાંત આહ્લાદના આદિમ સ્રોતરૂપ વિરાટ સ્વરૂપ પરમતત્ત્વ પ્રત્યેનું શ્રદ્ધાપૂત સમર્પણ પણ રહેલું છે. ભક્તિયોગમાં ભક્ત ભગવાનની ઇચ્છાની પૂર્તિ કરતો પોતે ભગવદ્ભાવનો પ્રગાઢ અનુભવ કરતો રહે છે.<ref> ‘Bhakti is no mere emotional rapture but the very perfection of humility and service of all that lives, the extinction of all ‘otherness' and ill-will, and contentment in willing surrender, freedom from all depression and elation and from all unquiet care – a life in which the bhakta feels at ease with the world and the world feels at ease with him, where his whole joy is to do His will. And verily the man who fulfils all His will, declares the Lord, ‘is the bhakta after Mine own heart.' That is the essence of bhakti, the very core of dharma.’ — Mahadevbhai (The Gita according to Gandhi, પૃ. ૮૪-૮૫) </ref>
Line 78: Line 86:
અહીં મહાદેવભાઈ શંકરાચાર્યના જ્ઞાનવાદી અને લોકમાન્ય ટિળકના કર્મવાદી વલણનો વિવાદ પણ છેડે છે. તેઓ શંકરાચાર્યનો કર્મવિરોધ વસ્તુતઃ અર્થહીન કર્મકાંડનો વિરોધ છે તે સમજાવે છે. તેઓ ટિળકની મતચર્ચામાં જે અપ્રસ્તુત બાબત છે તે પણ અલગ તારવી બતાવે છે.<ref> એજન, પૃ. ૧૧૧-૧૧૩. </ref>  
અહીં મહાદેવભાઈ શંકરાચાર્યના જ્ઞાનવાદી અને લોકમાન્ય ટિળકના કર્મવાદી વલણનો વિવાદ પણ છેડે છે. તેઓ શંકરાચાર્યનો કર્મવિરોધ વસ્તુતઃ અર્થહીન કર્મકાંડનો વિરોધ છે તે સમજાવે છે. તેઓ ટિળકની મતચર્ચામાં જે અપ્રસ્તુત બાબત છે તે પણ અલગ તારવી બતાવે છે.<ref> એજન, પૃ. ૧૧૧-૧૧૩. </ref>  
આમ, મહાદેવભાઈએ એમના ‘આત્મનિવેદન'માં એક સ્વસ્થ, સમતોલ અને સ્વતંત્ર અધ્યાત્મચિંતક તરીકેની – હિન્દુ તત્ત્વજ્ઞાનના એક સજાગ અભ્યાસી તરીકેની સુરેખ મુદ્રા અંકિત કરી છે. તેમણે જે રીતે ગીતા અંગેના કેટલાક પ્રશ્નો-વિવાદોનું – ખાસ કરીને હ્યુમ જેવા વિચારકોના ગૂંચવાડાનું ધુમ્મસ દૂર કરી ગીતાકારના ભાવમર્મને ઉદ્ઘાટિત કરી આપ્યો છે. તેમાં તેમની પારદર્શી તર્કપૂત ચિંતનશીલતાનું તેજ વરતાય છે. મહાદેવભાઈએ ‘આત્મનિવેદન’ અને કેટલાંક ટિપ્પણો દ્વારા ગાંધીજીના અનાસક્તિયોગના ભાવમર્મની સુંદર અંગ્રેજીમાં સમજૂતી આપી આપણને પ્રશસ્ય સંસ્કારસેવા – સંસ્કૃતિસેવાનું પ્રેરક દૃષ્ટાંત પૂરું પાડ્યું છે. ગાંધીજીને મહાદેવભાઈ જેવા સહૃદય ભાષ્યકાર બીજા ભાગ્યે જ મળ્યા હોત! બંનેની અધ્યાત્મવિચારણાની તરંગ-લંબાઈ (‘વેવલેન્થ')માં એક અનોખો મેળ પ્રતીત થાય છે. બંનેની વિચારણા-વાણીમાં અનોખી ભાવાત્મક એકતા – શ્રદ્ધાન્વિત સંવાદિતા સતત અનુભવાય છે.
આમ, મહાદેવભાઈએ એમના ‘આત્મનિવેદન'માં એક સ્વસ્થ, સમતોલ અને સ્વતંત્ર અધ્યાત્મચિંતક તરીકેની – હિન્દુ તત્ત્વજ્ઞાનના એક સજાગ અભ્યાસી તરીકેની સુરેખ મુદ્રા અંકિત કરી છે. તેમણે જે રીતે ગીતા અંગેના કેટલાક પ્રશ્નો-વિવાદોનું – ખાસ કરીને હ્યુમ જેવા વિચારકોના ગૂંચવાડાનું ધુમ્મસ દૂર કરી ગીતાકારના ભાવમર્મને ઉદ્ઘાટિત કરી આપ્યો છે. તેમાં તેમની પારદર્શી તર્કપૂત ચિંતનશીલતાનું તેજ વરતાય છે. મહાદેવભાઈએ ‘આત્મનિવેદન’ અને કેટલાંક ટિપ્પણો દ્વારા ગાંધીજીના અનાસક્તિયોગના ભાવમર્મની સુંદર અંગ્રેજીમાં સમજૂતી આપી આપણને પ્રશસ્ય સંસ્કારસેવા – સંસ્કૃતિસેવાનું પ્રેરક દૃષ્ટાંત પૂરું પાડ્યું છે. ગાંધીજીને મહાદેવભાઈ જેવા સહૃદય ભાષ્યકાર બીજા ભાગ્યે જ મળ્યા હોત! બંનેની અધ્યાત્મવિચારણાની તરંગ-લંબાઈ (‘વેવલેન્થ')માં એક અનોખો મેળ પ્રતીત થાય છે. બંનેની વિચારણા-વાણીમાં અનોખી ભાવાત્મક એકતા – શ્રદ્ધાન્વિત સંવાદિતા સતત અનુભવાય છે.
મહાદેવભાઈએ ‘નવજીવન’, ‘યંગ ઇન્ડિયા', ‘હરિજન’ વગેરે પત્રો માટે જે લખાણો કર્યાં તેમાં, અનેક પત્રોમાં, પોતાની ડાયરીમાં અવારનવાર અધ્યાત્મને લગતા વિવિધ મુદ્દાઓની ચર્ચાઓ ચલાવી છે. કેટલીક ભજનવાણી કે સંતવાણીના મર્મો પામવા માટે, ગીતાના શ્લોકાર્થો પકડવા માટે ગાંધીજી, કાકાસાહેબ, વિનોબા વગેરે સાથે એમની ચર્ચાઓ ચાલી છે; જેમ કે, તેઓ ગાંધીજી સાથે
મહાદેવભાઈએ ‘નવજીવન’, ‘યંગ ઇન્ડિયા', ‘હરિજન’ વગેરે પત્રો માટે જે લખાણો કર્યાં તેમાં, અનેક પત્રોમાં, પોતાની ડાયરીમાં અવારનવાર અધ્યાત્મને લગતા વિવિધ મુદ્દાઓની ચર્ચાઓ ચલાવી છે. કેટલીક ભજનવાણી કે સંતવાણીના મર્મો પામવા માટે, ગીતાના શ્લોકાર્થો પકડવા માટે ગાંધીજી, કાકાસાહેબ, વિનોબા વગેરે સાથે એમની ચર્ચાઓ ચાલી છે; જેમ કે, તેઓ ગાંધીજી સાથે {{Poem2Close}}
 
<poem>
‘अपि चेदसि पापेभ्य सर्वेभ्यः पापकृत्तमः’
‘अपि चेदसि पापेभ्य सर्वेभ्यः पापकृत्तमः’
‘अपु चेत्सुदुराचारो भजते मामनन्.भाक्'
‘अपु चेत्सुदुराचारो भजते मामनन्.भाक्'
</poem>
{{Poem2Open}}
જેવા શ્લોકો લઈને પત્રચર્ચા કરે છે.<ref> મહાદેવભાઈની ડાયરી-૧૩, પૃ. ૭૫-૮૨. </ref>
જેવા શ્લોકો લઈને પત્રચર્ચા કરે છે.<ref> મહાદેવભાઈની ડાયરી-૧૩, પૃ. ૭૫-૮૨. </ref>
‘મહાદેવભાઈનું ચિત્ત સંતવાણી અને ગીતાવાણીના આધારે જીવનના વિવિધ પ્રશ્નોને સમજવા – ઉકેલવામાં સારી પેઠે ચિંતનરત મંથનરત રહેતું હોવાનું સમજાય છે.
‘મહાદેવભાઈનું ચિત્ત સંતવાણી અને ગીતાવાણીના આધારે જીવનના વિવિધ પ્રશ્નોને સમજવા – ઉકેલવામાં સારી પેઠે ચિંતનરત મંથનરત રહેતું હોવાનું સમજાય છે.
Line 116: Line 128:
‘ભક્તિના અખંડ કાવ્ય’ સમા આ મહાદેવભાઈનો જીવનદીપ જ્યારે એમના સાધનામંદિર સમી આગાખાન મહેલની જેલમાં બુઝાઈ ગયો ત્યારે એમના પહેરણનાં ખિસ્સામાંથી બે વસ્તુઓ નીકળેલી ––. શ્રીમદ્ભગવદ્ગીતાની એક પ્રત, અને બીજી તે ફાઉન્ટન પેન. એમણે શ્રીમદ્ભગવદ્ગીતાને આત્મસાત્ કરી એની શક્તિથી જે પેન ચલાવી તેનાં મધુમય ફળોનો આસ્વાદ લેતાં આપણે એટલું જ પ્રાર્થીએ કે આપણી અંદર રહેલા મહાદેવનો સાક્ષાત્કાર કરવાનું બળ આપણા આ મહાદેવભાઈ આપણને અર્પી રહે.
‘ભક્તિના અખંડ કાવ્ય’ સમા આ મહાદેવભાઈનો જીવનદીપ જ્યારે એમના સાધનામંદિર સમી આગાખાન મહેલની જેલમાં બુઝાઈ ગયો ત્યારે એમના પહેરણનાં ખિસ્સામાંથી બે વસ્તુઓ નીકળેલી ––. શ્રીમદ્ભગવદ્ગીતાની એક પ્રત, અને બીજી તે ફાઉન્ટન પેન. એમણે શ્રીમદ્ભગવદ્ગીતાને આત્મસાત્ કરી એની શક્તિથી જે પેન ચલાવી તેનાં મધુમય ફળોનો આસ્વાદ લેતાં આપણે એટલું જ પ્રાર્થીએ કે આપણી અંદર રહેલા મહાદેવનો સાક્ષાત્કાર કરવાનું બળ આપણા આ મહાદેવભાઈ આપણને અર્પી રહે.
{{Poem2Close}}
{{Poem2Close}}
<hr>

Navigation menu