બુંદબુંદની સૂરત નિરાલી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 385: Line 385:




૨૦
{{Center block|width=23em|title=<big>'''૨૦.<br>સર્જન સાહસ છે તો સંપાદન પણ સાહસ છે'''</big>|
સર્જન સાહસ છે તો સંપાદન પણ સાહસ છે
{{Poem2Open}}
પ્રયોગખોરીને અવકાશ આપનારાં dynamic સામયિકો આપણી પાસે ઝાઝાં નથી. પરંપરાએ પોષેલી લોકરુચિથી તદ્દન સામે છેડે જવાનું વલણ બહુ ઓછાં સામયિકો બતાવી શક્યાં છે. Little Reviewનો મુદ્રાલેખ જોવા જેવો હતો : ‘A magazine of the arts making no compromise with the public taste.’ આવી ઉદ્દંડતા સૌથી વધુ અંશે ક્ષિતિજે બતાવી. અને ‘રે’નો ઉલ્લેખ કર્યા વિના પણ ન ચાલે. કૃતિના નવા રૂપની રાહ જોઉં છું. ખરું dynamic સમાયિક તો ભૂતકાળ તરફ પીઠ ફેરવીને જ ચાલે. એના લેખકોમાં મારકણાપણું ન હોય એવું ન બને, અને તેનો તંત્રી મારકણા લેખકોની સરદારી કરે એવો જોઈએ. તંત્રી કરતાં સામયિક વધારે ડાહ્યું કે વધારે બુદ્ધિશાળી કે વધારે મારકણું હું કલ્પી શકતો નથી. આવાં સામયિકોને હું છાવણી–સામયિકો કહેવાનું પસંદ કરું. એમાં જાતરખુ વાડાબંધી નથી હોતી પણ આગેકૂચ કરવાના, લશ્કરી ટુકડીને હોય એવા, અજંપા હોય છે. બંધિયાર હવાને એ ધક્કો આપે છે. એનો પ્રત્યેક  અંક એક સાહસ હોય છે. સર્જન જો સાહસ છે તો સંપાદન પણ સાહસ છે. બધાં સામયિકો છાપે એવું છાપવામાં તો કશી ધાડ મારવાની નથી હોતી. જે છાપતાં બીજાં સામયિકો આંચકો ખાય એવું અપરિચિત અને તેથી ‘ડેન્જરસ’ લખાણ છાપવાની નફ્‌ફટાઈ ન હોય તો dynamic સામયિકનો અર્થ નથી.
પ્રયોગખોરીને અવકાશ આપનારાં dynamic સામયિકો આપણી પાસે ઝાઝાં નથી. પરંપરાએ પોષેલી લોકરુચિથી તદ્દન સામે છેડે જવાનું વલણ બહુ ઓછાં સામયિકો બતાવી શક્યાં છે. Little Reviewનો મુદ્રાલેખ જોવા જેવો હતો : ‘A magazine of the arts making no compromise with the public taste.’ આવી ઉદ્દંડતા સૌથી વધુ અંશે ક્ષિતિજે બતાવી. અને ‘રે’નો ઉલ્લેખ કર્યા વિના પણ ન ચાલે. કૃતિના નવા રૂપની રાહ જોઉં છું. ખરું dynamic સમાયિક તો ભૂતકાળ તરફ પીઠ ફેરવીને જ ચાલે. એના લેખકોમાં મારકણાપણું ન હોય એવું ન બને, અને તેનો તંત્રી મારકણા લેખકોની સરદારી કરે એવો જોઈએ. તંત્રી કરતાં સામયિક વધારે ડાહ્યું કે વધારે બુદ્ધિશાળી કે વધારે મારકણું હું કલ્પી શકતો નથી. આવાં સામયિકોને હું છાવણી–સામયિકો કહેવાનું પસંદ કરું. એમાં જાતરખુ વાડાબંધી નથી હોતી પણ આગેકૂચ કરવાના, લશ્કરી ટુકડીને હોય એવા, અજંપા હોય છે. બંધિયાર હવાને એ ધક્કો આપે છે. એનો પ્રત્યેક  અંક એક સાહસ હોય છે. સર્જન જો સાહસ છે તો સંપાદન પણ સાહસ છે. બધાં સામયિકો છાપે એવું છાપવામાં તો કશી ધાડ મારવાની નથી હોતી. જે છાપતાં બીજાં સામયિકો આંચકો ખાય એવું અપરિચિત અને તેથી ‘ડેન્જરસ’ લખાણ છાપવાની નફ્‌ફટાઈ ન હોય તો dynamic સામયિકનો અર્થ નથી.
પૈસા ગુમાવવાનો સારો રસ્તો શોધનારા dynamic મૅગેઝીન શરૂ કરે. ખ્યાતનામ લેખકોને આમંત્રીને ફેલાવો વધારવાનું તો એને સ્વપ્ન પણ ન આવવું જોઈએ. એનું કામ નવા લેખકો શોધી આપવાનું હોય છે. અને એ લેખકો જ્યારે ‘નવા’ મટી જાય, પ્રવાહ પાછો પલટો ખાવા લાયક બને, ત્યારે એમની કૃતિઓનો વિશેષાંક પ્રગટ કરીને એ જ મૅગેઝીન એમનું તર્પણ પણ કરી નાખતું હોય છે! શી એની નફ્‌ફટાઈ!
પૈસા ગુમાવવાનો સારો રસ્તો શોધનારા dynamic મૅગેઝીન શરૂ કરે. ખ્યાતનામ લેખકોને આમંત્રીને ફેલાવો વધારવાનું તો એને સ્વપ્ન પણ ન આવવું જોઈએ. એનું કામ નવા લેખકો શોધી આપવાનું હોય છે. અને એ લેખકો જ્યારે ‘નવા’ મટી જાય, પ્રવાહ પાછો પલટો ખાવા લાયક બને, ત્યારે એમની કૃતિઓનો વિશેષાંક પ્રગટ કરીને એ જ મૅગેઝીન એમનું તર્પણ પણ કરી નાખતું હોય છે! શી એની નફ્‌ફટાઈ!
[સંજ્ઞા, જુલાઈ-સપ્ટે. ૬૭; ‘પૂર્વાપર’ પૃ. ૧૪૫]   અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
{{સ-મ|[સંજ્ઞા, જુલાઈ-સપ્ટે. ૬૭; ‘પૂર્વાપર’ પૃ. ૧૪૫]||'''અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ'''}}
{{Poem2Close}}
}}




૨૧.  
{{Center block|width=23em|title=<big>'''૨૧.<br>પુરસ્કારનો અધિકાર છે લેખકને'''</big>|
પુરસ્કારનો અધિકાર છે લેખકને
{{Poem2Open}}
"વિના પુરસ્કાર લેખ ન આપું કો’ને હવે" - શ્રી બ.ક.ઠાકોરની આ ભીષ્મ-પ્રતિજ્ઞા આપણા લેખકો લે – આચારમાં મૂકે એ બહુ જ ઇચ્છવા જેવું નથી? બીબાં ગોઠવનાર, પ્રેસ, સંપાદક, તંત્રી-મંત્રી, માલિક, વ્યવસ્થાપક, મુરબ્બી અને ખુદાબક્ષ વાચક બધા જ વેતન ઓછું-વત્તું મેળવે તો લેખકને કહેવાનો અધિકાર છે કે : મને કાં નહીં? પણ ઠાકોરના આ સંન્યાસાવસ્થાના ઉગ્ર સંન્યાસને અને પ્રતિજ્ઞા લે તેવા લેખકોની પ્રતિજ્ઞાને વેપારી ગુજરાત કુશળતાથી ચાલવા દે એટલે અંશે સાહિત્યક્ષેત્રમાં પેઠેલો આ શોષણવાદ નિર્મૂળ કરવા સ્થળેસ્થળેથી વ્યવસ્થિત કાર્ય થવું જોઈએ.
"વિના પુરસ્કાર લેખ ન આપું કો’ને હવે" - શ્રી બ.ક.ઠાકોરની આ ભીષ્મ-પ્રતિજ્ઞા આપણા લેખકો લે – આચારમાં મૂકે એ બહુ જ ઇચ્છવા જેવું નથી? બીબાં ગોઠવનાર, પ્રેસ, સંપાદક, તંત્રી-મંત્રી, માલિક, વ્યવસ્થાપક, મુરબ્બી અને ખુદાબક્ષ વાચક બધા જ વેતન ઓછું-વત્તું મેળવે તો લેખકને કહેવાનો અધિકાર છે કે : મને કાં નહીં? પણ ઠાકોરના આ સંન્યાસાવસ્થાના ઉગ્ર સંન્યાસને અને પ્રતિજ્ઞા લે તેવા લેખકોની પ્રતિજ્ઞાને વેપારી ગુજરાત કુશળતાથી ચાલવા દે એટલે અંશે સાહિત્યક્ષેત્રમાં પેઠેલો આ શોષણવાદ નિર્મૂળ કરવા સ્થળેસ્થળેથી વ્યવસ્થિત કાર્ય થવું જોઈએ.
[ગુજરાત : નવેમ્બર, ૧૯૩૬]   શંકરપ્રસાદ રાવળ
{{સ-મ|[ગુજરાત : નવેમ્બર, ૧૯૩૬]||'''શંકરપ્રસાદ રાવળ'''}}
{{Poem2Close}}
}}


{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Poem2Open}}
૨૨.  
૨૨.  
ઊગતા લેખકોની ધર્મશાળા નથી સામયિક
ઊગતા લેખકોની ધર્મશાળા નથી સામયિક
Line 402: Line 409:
  ‘નવચેતન’માં આવેલા લગભગ સાઠ ટકા જેટલા લેખો મારે ફરી વાર લખવા પડે છે! હવે તો સામયિકોના લેખકો દિવસે દિવસે વધુ બેદરકાર થતા જાય છે એવો મારો અનુભવ છે. સામયિકોની વિપુલતા સાથે આ બેદરકારી હવે તો વધતી જ ચાલી છે. ચીવટપૂર્વક પોતાના લખાણને બે-ત્રણ વાર વાંચી જઈને પછી મઠારીને અને સંસ્કારીને એ લખાણને સુવાચ્ય અક્ષરે ઉતારીને મોકલવાની દરકાર અત્યારે તો બહુ જ ઓછા રાખે છે! તંત્રી અને પ્રૂફરીડરો એ બધું ફોડી લેશે એમ તેઓ માને છે. પરિણામે ‘સાચા તંત્રી’નું કામ દિવસોદિવસ કઠિન બનતું જાય છે.
  ‘નવચેતન’માં આવેલા લગભગ સાઠ ટકા જેટલા લેખો મારે ફરી વાર લખવા પડે છે! હવે તો સામયિકોના લેખકો દિવસે દિવસે વધુ બેદરકાર થતા જાય છે એવો મારો અનુભવ છે. સામયિકોની વિપુલતા સાથે આ બેદરકારી હવે તો વધતી જ ચાલી છે. ચીવટપૂર્વક પોતાના લખાણને બે-ત્રણ વાર વાંચી જઈને પછી મઠારીને અને સંસ્કારીને એ લખાણને સુવાચ્ય અક્ષરે ઉતારીને મોકલવાની દરકાર અત્યારે તો બહુ જ ઓછા રાખે છે! તંત્રી અને પ્રૂફરીડરો એ બધું ફોડી લેશે એમ તેઓ માને છે. પરિણામે ‘સાચા તંત્રી’નું કામ દિવસોદિવસ કઠિન બનતું જાય છે.
[‘સ્મૃતિસંવેદન’-૧૯૫૪ પૃ. ૧૭૬, પૃ. ૩૦૪] ચાંપશી ઉદેશી
[‘સ્મૃતિસંવેદન’-૧૯૫૪ પૃ. ૧૭૬, પૃ. ૩૦૪] ચાંપશી ઉદેશી
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
}}


{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Poem2Open}}
૨૩.  
૨૩.  
એકએક મિત્ર લવાજમ મોકલે
એકએક મિત્ર લવાજમ મોકલે
મેં મારું લવાજમ મને જ આજરોજ ભરી દીધું છે જેનો અર્થ એ કે મારા એકએક મિત્રે, હિતેચ્છુએ અને મુરબ્બીએ પોતપોતાના પાંચ રૂપિયા મારા તર્ફની પ્રત્યક્ષ અંગત વિનંતીની રાહ જોયા વિના સત્વરે મોકલવા કૃપા કરવી. માનસીની ભેટનકલ મને પણ મળવાની નથી.
મેં મારું લવાજમ મને જ આજરોજ ભરી દીધું છે જેનો અર્થ એ કે મારા એકએક મિત્રે, હિતેચ્છુએ અને મુરબ્બીએ પોતપોતાના પાંચ રૂપિયા મારા તર્ફની પ્રત્યક્ષ અંગત વિનંતીની રાહ જોયા વિના સત્વરે મોકલવા કૃપા કરવી. માનસીની ભેટનકલ મને પણ મળવાની નથી.
[માનસી, અંક ૩, સપ્ટે. ૧૯૩૮]         વિજયરાય વૈદ્ય
[માનસી, અંક ૩, સપ્ટે. ૧૯૩૮]         વિજયરાય વૈદ્ય
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
}}
{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Poem2Open}}
૨૪.  
૨૪.  
લેખકની નિર્ભિકતા ક્યારે?
લેખકની નિર્ભિકતા ક્યારે?
મારી કલમ આગના અક્ષરે લખતી ૧૯૨૪-૧૯૩૫ના અગિયારકામાં, હવે તો એવો પ્રસંગ હોય ત્યારે પણ કલમ પહેલી જાણે બરફના પાણીમાં બોળાય છે ને પછી આગળ ચાલે છે. શા માટે? આટલા માટે : ‘તમારી રીતે લખવું તો ક્યારે પોસાય કે તમારી પાસે બે લાખનું ફંડ હોય ને તમે તમારા સ્વતંત્ર મત પ્રામાણિકપણે દર્શાવો તેથી તમને કોઈ જાતનો વાંધો ન આવે’ - એક સાચા શુભેચ્છકની આ સલાહને મેં અમલમાં મૂકવા માંડી છે ત્રણેક વરસથી; પરિણામે તમારા ગુજરાતી સાહિત્યને આવશ્યક એવી એટલા ભાગની સ્વતંત્રતા દુનિયામાંથી ઘટી હશે પણ મારા તો હૈયામાં ને ઘરમાં શાંતિ પહેલાંના પ્રમાણમાં ઘણી ફેલાઈ છે. કબૂલ છે કે એ કબરની શાંતિ હશે અને કબૂલ છે કે મને એ ગમતી નથી પણ બે લાખનું પેલું ફંડ મળે તેની જ વાટ જોઈ રહ્યો છું.
મારી કલમ આગના અક્ષરે લખતી ૧૯૨૪-૧૯૩૫ના અગિયારકામાં, હવે તો એવો પ્રસંગ હોય ત્યારે પણ કલમ પહેલી જાણે બરફના પાણીમાં બોળાય છે ને પછી આગળ ચાલે છે. શા માટે? આટલા માટે : ‘તમારી રીતે લખવું તો ક્યારે પોસાય કે તમારી પાસે બે લાખનું ફંડ હોય ને તમે તમારા સ્વતંત્ર મત પ્રામાણિકપણે દર્શાવો તેથી તમને કોઈ જાતનો વાંધો ન આવે’ - એક સાચા શુભેચ્છકની આ સલાહને મેં અમલમાં મૂકવા માંડી છે ત્રણેક વરસથી; પરિણામે તમારા ગુજરાતી સાહિત્યને આવશ્યક એવી એટલા ભાગની સ્વતંત્રતા દુનિયામાંથી ઘટી હશે પણ મારા તો હૈયામાં ને ઘરમાં શાંતિ પહેલાંના પ્રમાણમાં ઘણી ફેલાઈ છે. કબૂલ છે કે એ કબરની શાંતિ હશે અને કબૂલ છે કે મને એ ગમતી નથી પણ બે લાખનું પેલું ફંડ મળે તેની જ વાટ જોઈ રહ્યો છું.
[‘માનસી’, અંક ૩, સપ્ટે. ૧૯૩૮] વિજયરાય વૈદ્ય
[‘માનસી’, અંક ૩, સપ્ટે. ૧૯૩૮] વિજયરાય વૈદ્ય
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
}}


{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Poem2Open}}
૨૫.
૨૫.
  તંત્રીની નિસબત અને તંત્રી નિઃસ્પૃહા
  તંત્રીની નિસબત અને તંત્રી નિઃસ્પૃહા
વસન્તના તન્ત્રી તરીકે યથાશક્તિ-યથામતિ ૧૦-૧૧ વર્ષ સેવા બજાવી. એ પત્ર હું રા. બ. રમણભાઈ મહીપતરામ નીલકંઠ – એમને અધીન કરું છું. મ્હારો સમ્બન્ધ છોડતાં મને બિલકુલ શોક થયો નથી એમ કહેવાનો હું ઢોંગ નહિ કરું. પણ એ પત્ર જો મ્હેં ખરેખર ગુજરાતની સેવા બજાવવા ખાતર જ ઊભું કર્યું છે, તો મ્હારા કરતાં વધારે યોગ્ય અને સબળ હાથમાં એને સમર્પતાં મને શા માટે ખેદ થવો જોઈએ? - આ વિચાર મ્હારા શોકને છેવટે ભેદવા સમર્થ થયો છે, અને વસન્તના વાચકોને પણ મ્હારી એટલી જ વિનંતી છે કે તેઓએ પણ કૃપા કરી આ દૃષ્ટિબિંદુથી જ જોવું, અને તેમ કરશે તો મને પત્રનું તન્ત્રીપણું છોડવા માટે ઠપકો દેવાનું એમને કારણ નહિ રહે.
વસન્તના તન્ત્રી તરીકે યથાશક્તિ-યથામતિ ૧૦-૧૧ વર્ષ સેવા બજાવી. એ પત્ર હું રા. બ. રમણભાઈ મહીપતરામ નીલકંઠ – એમને અધીન કરું છું. મ્હારો સમ્બન્ધ છોડતાં મને બિલકુલ શોક થયો નથી એમ કહેવાનો હું ઢોંગ નહિ કરું. પણ એ પત્ર જો મ્હેં ખરેખર ગુજરાતની સેવા બજાવવા ખાતર જ ઊભું કર્યું છે, તો મ્હારા કરતાં વધારે યોગ્ય અને સબળ હાથમાં એને સમર્પતાં મને શા માટે ખેદ થવો જોઈએ? - આ વિચાર મ્હારા શોકને છેવટે ભેદવા સમર્થ થયો છે, અને વસન્તના વાચકોને પણ મ્હારી એટલી જ વિનંતી છે કે તેઓએ પણ કૃપા કરી આ દૃષ્ટિબિંદુથી જ જોવું, અને તેમ કરશે તો મને પત્રનું તન્ત્રીપણું છોડવા માટે ઠપકો દેવાનું એમને કારણ નહિ રહે.
[વસંત : શ્રાવણ સં. ૧૯૬૮ ઈ. ૧૯૦૨]    આનંદશંકર ધ્રુવ
[વસંત : શ્રાવણ સં. ૧૯૬૮ ઈ. ૧૯૦૨]    આનંદશંકર ધ્રુવ
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
}}
{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Poem2Open}}
૨૬.  
૨૬.  
અનિયતકાલિકક્ષણિક? હા, ‘ક્ષણિક’...
અનિયતકાલિકક્ષણિક? હા, ‘ક્ષણિક’...
ઓછાં પાનાંનાં અનિયતકાલિકોમાં બહુધા ગુજરાતી કવિતા છેલ્લા બે દશકથી આગળ વધી રહી છે. ગુજરાતનો કવિ, ઓગણીસમી સદીની અધવચથી, ડાંડિયો બની લોકોને જગાડતો ફરતો હતો લોકોની વચ્ચે. છેલ્લા બે દશકથી તે અગ્રગામી (આવાં ગાર્દ) બનીને એકલો, અજાણી ભૂમિ પર, ક્ષિતિજને ઓળંગતો સફર કરવા લાગ્યો છે, લોકોની દૂર. એના વાવડ અનિયતકાલિક જ આવવાના. એનાં સાહસનાં બયાનોમાં વેપારી પેઢીઓને રસ નહીં પડવાનો. ઠરીઠામ લોકો, સ્વસ્થ લોકો, આ નવા કવિના અસ્વસ્થ રઝળપાટનાં બયાનોથી ગૂંચવાઈને પોતાના હીંચકાને એક વધારે ઠેસ મારી, પગ ઊંચા લઈ, પલાંઠી વાળી બેસી  જાય છે. એમનો પૉલિશ કરેલો હીંચકો ચાલ્યા જ કરે છે – ત્યાં ને ત્યાં. અનિયતકાલિકો, આ બધા વચ્ચે, શરૂ થાય છે અને થોડાક અંકો પછી બંધ પડી જાય છે. સ્વસ્થ લોકો ગૅલમાં આવી જાય છે – જોયું ને, ન ચાલ્યું. પણ સ્વસ્થ લોકોના સદાગ્રહને કારણે સર્વજ્ઞ સરકારે જેની છાતી પર સલામતી ખાતર ઢીમચું મૂકીને ચિતા સળગાવેલી તે ‘રે’, ત્રણ કલાક પછી, કપડાં પરથી રાખ ખંખેરીને, સાબરમતીના પાણીમાં મસ્તકાદિના વાળ ધોઈ આવી, પાછું એ જ મોજથી ચાલવા લાગ્યું - નવું નામ હતું, ‘કૃતિ’. બીજાં પણ નામો આ ભેદી, શંકાસ્પદ, અસ્વસ્થ મનોવૃત્તિવાળો રઝળુ ધરાવે છે : ડ્રાંઉડ્રાંઉ અને ઊહાપોહ, ક્યારેક અને પગલું, યા હોમ અને સંજ્ઞા, અને સંબંધ અને - ક્ષણિક. ક્ષણિક? - હા, તમે કહો છો વળી તેવા : ક્ષણિક.
ઓછાં પાનાંનાં અનિયતકાલિકોમાં બહુધા ગુજરાતી કવિતા છેલ્લા બે દશકથી આગળ વધી રહી છે. ગુજરાતનો કવિ, ઓગણીસમી સદીની અધવચથી, ડાંડિયો બની લોકોને જગાડતો ફરતો હતો લોકોની વચ્ચે. છેલ્લા બે દશકથી તે અગ્રગામી (આવાં ગાર્દ) બનીને એકલો, અજાણી ભૂમિ પર, ક્ષિતિજને ઓળંગતો સફર કરવા લાગ્યો છે, લોકોની દૂર. એના વાવડ અનિયતકાલિક જ આવવાના. એનાં સાહસનાં બયાનોમાં વેપારી પેઢીઓને રસ નહીં પડવાનો. ઠરીઠામ લોકો, સ્વસ્થ લોકો, આ નવા કવિના અસ્વસ્થ રઝળપાટનાં બયાનોથી ગૂંચવાઈને પોતાના હીંચકાને એક વધારે ઠેસ મારી, પગ ઊંચા લઈ, પલાંઠી વાળી બેસી  જાય છે. એમનો પૉલિશ કરેલો હીંચકો ચાલ્યા જ કરે છે – ત્યાં ને ત્યાં. અનિયતકાલિકો, આ બધા વચ્ચે, શરૂ થાય છે અને થોડાક અંકો પછી બંધ પડી જાય છે. સ્વસ્થ લોકો ગૅલમાં આવી જાય છે – જોયું ને, ન ચાલ્યું. પણ સ્વસ્થ લોકોના સદાગ્રહને કારણે સર્વજ્ઞ સરકારે જેની છાતી પર સલામતી ખાતર ઢીમચું મૂકીને ચિતા સળગાવેલી તે ‘રે’, ત્રણ કલાક પછી, કપડાં પરથી રાખ ખંખેરીને, સાબરમતીના પાણીમાં મસ્તકાદિના વાળ ધોઈ આવી, પાછું એ જ મોજથી ચાલવા લાગ્યું - નવું નામ હતું, ‘કૃતિ’. બીજાં પણ નામો આ ભેદી, શંકાસ્પદ, અસ્વસ્થ મનોવૃત્તિવાળો રઝળુ ધરાવે છે : ડ્રાંઉડ્રાંઉ અને ઊહાપોહ, ક્યારેક અને પગલું, યા હોમ અને સંજ્ઞા, અને સંબંધ અને - ક્ષણિક. ક્ષણિક? - હા, તમે કહો છો વળી તેવા : ક્ષણિક.
[‘ક્ષણિક’ : સંભવતઃ ૧૯૭૨]            સિતાંશુ યશશ્ચંદ્ર
[‘ક્ષણિક’ : સંભવતઃ ૧૯૭૨]            સિતાંશુ યશશ્ચંદ્ર
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
}}


{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Poem2Open}}
૨૭.  
૨૭.  
સ્વાગત, ‘સાયુજ્ય’
સ્વાગત, ‘સાયુજ્ય’
Line 426: Line 465:
સાયુજ્ય વાર્ષિક છે અને કંઈ નહિ તોય થોડાં વર્ષો સુધી પણ વર્ષોવર્ષ પ્રકટતું રહેશે એવી આશા રાખીએ. એની સાથે એવી પણ આશા રાખીએ કે એના સંપાદક પાસેથી માત્ર થોડીક પંક્તિઓની નહિ પણ થોડાંક પાનાંની પ્રસ્તાવના મળતી રહે.
સાયુજ્ય વાર્ષિક છે અને કંઈ નહિ તોય થોડાં વર્ષો સુધી પણ વર્ષોવર્ષ પ્રકટતું રહેશે એવી આશા રાખીએ. એની સાથે એવી પણ આશા રાખીએ કે એના સંપાદક પાસેથી માત્ર થોડીક પંક્તિઓની નહિ પણ થોડાંક પાનાંની પ્રસ્તાવના મળતી રહે.
[પરબ : જૂન, ૧૯૮૩]     ભોળાભાઈ પટેલ
[પરબ : જૂન, ૧૯૮૩]     ભોળાભાઈ પટેલ
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
}}


{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Poem2Open}}
૨૮.  
૨૮.  
અવળી પ્રગતિ!
અવળી પ્રગતિ!
માસિક પરથી ત્રિમાસિક થવું એ આજના જમાનામાં ઊંઘી જવા બરાબર છે. ઝડપ અને વેગના યુગમાં ત્રણ મહિના સુધી લોકો રાહ જોઈ શકતા નથી. એથી ઊલટું ગુજરાતી સાહિત્યની હાલની પ્રવૃત્તિ એટલી બધી ઝડપવાળી, વેગવાળી છે કે હવે એકાદ અઠવાડિકની જરૂર ઊભી થઈ છે. સાહિત્ય પાસે અવલોકન માટે આવતાં પુસ્તકોની સંખ્યા અને પ્રકાર, ગુણ જોતાં માસિકો હવે  એવા કામ માટે બસ નથી. બહુ ઝડપથી અને છતાં ખરી વાસ્તવિકતાથી ગુજરાતી સાહિત્યની તપાસ કરવાનો સમય આવી લાગ્યો છે. સમય અઠવાડિકને માગી રહેલો હોય ત્યારે તેને ત્રિમાસિક અર્પવું એ અવળી પ્રગતિ છે.
માસિક પરથી ત્રિમાસિક થવું એ આજના જમાનામાં ઊંઘી જવા બરાબર છે. ઝડપ અને વેગના યુગમાં ત્રણ મહિના સુધી લોકો રાહ જોઈ શકતા નથી. એથી ઊલટું ગુજરાતી સાહિત્યની હાલની પ્રવૃત્તિ એટલી બધી ઝડપવાળી, વેગવાળી છે કે હવે એકાદ અઠવાડિકની જરૂર ઊભી થઈ છે. સાહિત્ય પાસે અવલોકન માટે આવતાં પુસ્તકોની સંખ્યા અને પ્રકાર, ગુણ જોતાં માસિકો હવે  એવા કામ માટે બસ નથી. બહુ ઝડપથી અને છતાં ખરી વાસ્તવિકતાથી ગુજરાતી સાહિત્યની તપાસ કરવાનો સમય આવી લાગ્યો છે. સમય અઠવાડિકને માગી રહેલો હોય ત્યારે તેને ત્રિમાસિક અર્પવું એ અવળી પ્રગતિ છે.
[સાહિત્ય : જૂન ૧૯૩૨] તંત્રી
[સાહિત્ય : જૂન ૧૯૩૨] તંત્રી
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
}}


{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Poem2Open}}
૨૯.  
૨૯.  
પ્રકાશકના વલણ સામે સમીક્ષક...
પ્રકાશકના વલણ સામે સમીક્ષક...
Line 437: Line 488:
પ્રજાબંધુ કહે છે કે પુસ્તકો વાપરીને પરત કરો. એ નહિ બને. પુસ્તકમાં કાર્યને અંગે અનેક તરેહનાં ચિતરામણ કરવાં પડ્યાં હોય તેવાં એ જીવનલાલને પાછાં ખપશે કે? પ્રકાશકે ‘કમમાં કમ’ પોતાની યાદી મોકલવી એમ વળી જન્મભૂમિ કહે છે અદ્‌ભુત! માત્ર યાદી પરથી પુસ્તકની બધી જાતની લાયકાત મૂલવવાની દિવ્યદૃષ્ટિ આપણા એ મશહૂર દૈનિકને લાધી હોય તો એ મોટા આનંદની વાત છે. પણ એ અમને નથી લાધી. જેમ, બીજી ઘણી શક્તિઓથી સંપન્ન એવા ભાઈ ડોલરરાયને પણ નથી લાધી. માટે અમે તો જીવનલાલને કશીયે ખોટી શરમ રાખ્યા વિના, કહી દઈએ કે વચ્ચે થોડાં વર્ષ આપે અમુક સમીક્ષકોનો બહિષ્કાર કર્યો તે કર્યો પણ આ અને હવેનાં વર્ષોમાં સમીક્ષકો પ્રત્યે જો એવું વર્તન ચાલુ રાખ્યુ છે તો ગુર્જર વાઙ્‌મયના ઉદ્ધાર માટેના આપના સુદીર્ઘકાલીન પ્રરમપ્રશંસાપાત્ર પ્રયાસો છતાં દેવી માનસી આપને માફ નથી કરવાની. (તેઓ કદાચ જવાબ દેશેઃ અમે તો છીએ પહેલા દેવી લક્ષ્મીના ઉપાસક!)
પ્રજાબંધુ કહે છે કે પુસ્તકો વાપરીને પરત કરો. એ નહિ બને. પુસ્તકમાં કાર્યને અંગે અનેક તરેહનાં ચિતરામણ કરવાં પડ્યાં હોય તેવાં એ જીવનલાલને પાછાં ખપશે કે? પ્રકાશકે ‘કમમાં કમ’ પોતાની યાદી મોકલવી એમ વળી જન્મભૂમિ કહે છે અદ્‌ભુત! માત્ર યાદી પરથી પુસ્તકની બધી જાતની લાયકાત મૂલવવાની દિવ્યદૃષ્ટિ આપણા એ મશહૂર દૈનિકને લાધી હોય તો એ મોટા આનંદની વાત છે. પણ એ અમને નથી લાધી. જેમ, બીજી ઘણી શક્તિઓથી સંપન્ન એવા ભાઈ ડોલરરાયને પણ નથી લાધી. માટે અમે તો જીવનલાલને કશીયે ખોટી શરમ રાખ્યા વિના, કહી દઈએ કે વચ્ચે થોડાં વર્ષ આપે અમુક સમીક્ષકોનો બહિષ્કાર કર્યો તે કર્યો પણ આ અને હવેનાં વર્ષોમાં સમીક્ષકો પ્રત્યે જો એવું વર્તન ચાલુ રાખ્યુ છે તો ગુર્જર વાઙ્‌મયના ઉદ્ધાર માટેના આપના સુદીર્ઘકાલીન પ્રરમપ્રશંસાપાત્ર પ્રયાસો છતાં દેવી માનસી આપને માફ નથી કરવાની. (તેઓ કદાચ જવાબ દેશેઃ અમે તો છીએ પહેલા દેવી લક્ષ્મીના ઉપાસક!)
[માનસી : એપ્રિલ-જૂન, ૧૯૩૬] વિજયરાય વૈદ્ય
[માનસી : એપ્રિલ-જૂન, ૧૯૩૬] વિજયરાય વૈદ્ય
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Poem2Open}}
૩૦.  
૩૦.  
ગ્રંથ બંધ થવામાં કોનું ઉત્તરદાયિત્વ?
ગ્રંથ બંધ થવામાં કોનું ઉત્તરદાયિત્વ?
Line 444: Line 500:
ગ્રંથ તો બંધ થાય છે, ગુજરાતીના સારસ્વત સમાજની ઉદાસીનતાભરી વૃત્તિથી. ગુજરાતમાં કેટલી કૉલેજો છે, કેટલી શાળાઓ - ઉચ્ચ-માધ્યમિક શાળાઓ છે, કેટલાં જાહેર ગ્રંથાલયો છે! તેમાં ગુજરાતી મુખ્ય વિષય શીખવતી પણ કેટલી બધી કૉલેજો છે. ગુજરાતી શીખવતા અધ્યાપકોની સંખ્યા પણ હજારે પહોંચવા થાય. આ સૌ પણ ઉત્તરદાયી છે, ગ્રંથ બંધ થાય છે તેમાં.
ગ્રંથ તો બંધ થાય છે, ગુજરાતીના સારસ્વત સમાજની ઉદાસીનતાભરી વૃત્તિથી. ગુજરાતમાં કેટલી કૉલેજો છે, કેટલી શાળાઓ - ઉચ્ચ-માધ્યમિક શાળાઓ છે, કેટલાં જાહેર ગ્રંથાલયો છે! તેમાં ગુજરાતી મુખ્ય વિષય શીખવતી પણ કેટલી બધી કૉલેજો છે. ગુજરાતી શીખવતા અધ્યાપકોની સંખ્યા પણ હજારે પહોંચવા થાય. આ સૌ પણ ઉત્તરદાયી છે, ગ્રંથ બંધ થાય છે તેમાં.
[પરબ : નવેમ્બર ૧૯૮૬] ભોળાભાઈ પટેલ
[પરબ : નવેમ્બર ૧૯૮૬] ભોળાભાઈ પટેલ
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Poem2Open}}
૩૧.  
૩૧.  
‘ખાસ અંક’ એટલે?
‘ખાસ અંક’ એટલે?
‘દીપોત્સવી અંક’ કે ‘ખાસ અંક’ એટલે શું? ચાલુ અંકમાં થોડાંક વધુ પાનાં અપાય કે આગલા-પાછલા અંકો બંધ કરીને તે તે અંક પ્રગટ કરાય એનું નામ દીપોત્સવી અંક, ખાસ અંક! તંત્રીઓ એવું જ કાંઈક માનતા જણાય છે. માત્ર ૧૦ કે ૧૫ પાનાં વધુ અપાય એ દીપોત્સવી અંક ન કહેવાય. તેને એવું નામ આપવું એ ધૃષ્ટતા છે. ચાલુ અંકમાં જેટલાં પાનાં આવતાં હોય તેટલાંથી બમણાં પાનાં અપાય તેને એવું નામ શોભે.
‘દીપોત્સવી અંક’ કે ‘ખાસ અંક’ એટલે શું? ચાલુ અંકમાં થોડાંક વધુ પાનાં અપાય કે આગલા-પાછલા અંકો બંધ કરીને તે તે અંક પ્રગટ કરાય એનું નામ દીપોત્સવી અંક, ખાસ અંક! તંત્રીઓ એવું જ કાંઈક માનતા જણાય છે. માત્ર ૧૦ કે ૧૫ પાનાં વધુ અપાય એ દીપોત્સવી અંક ન કહેવાય. તેને એવું નામ આપવું એ ધૃષ્ટતા છે. ચાલુ અંકમાં જેટલાં પાનાં આવતાં હોય તેટલાંથી બમણાં પાનાં અપાય તેને એવું નામ શોભે.
[સાહિત્ય : ડિસેમ્બર, ૧૯૨૭]  નરીમાન સોરાબજી ગોળવાળા
[સાહિત્ય : ડિસેમ્બર, ૧૯૨૭]  નરીમાન સોરાબજી ગોળવાળા
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
}}




 
{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Poem2Open}}
૩૨.  
૩૨.  
બારે અંક કંઈ ઉત્તમ નીકળે નહીં...
બારે અંક કંઈ ઉત્તમ નીકળે નહીં...
‘ચોપાનિયાં શું કહે છે?’ એ મથાળા નીચે આવતા લખાણનો હેતુ જણાવવો જોઈએ. મુખ્યમુખ્ય ચોપાનિયાંમાં જે ઉત્તમ અને વાંચવા જેવા લેખ આવે તેનો ગોળગોળ મોઘમ ઉલ્લેખ એવી રીતે કરવાનો અમારો ઈરાદો છે કે ગુજરાતી વાંચનારી આલમની જિજ્ઞાસા ઉશ્કેરાય, લોકો તે અસલ લેખો વાંચે અને ચોપાનિયાના ફેલાવામાં કાંઈક વધારો થાય. આવી સેવા બજાવતાં કોઈક અંક માટે એમ લખવું પડે કે : ‘આ અંકમાં વિશેષ વાંચવા જેવું નથી’ તેથી છેડાઈ જવું જોઈએ નહીં. એક માસિકના બારે અંક એકસરખી રીતે ઉત્તમ નીકળે નહીં. જો અમે બધા લેખોનો સાર આપીએ તો વાચકો સારમાત્રથી સંતોષ માની મૂળ લેખ જોવાની દરકાર નહીં કરે. નવુંનવું વાંચવાની વૃત્તિ ઉશ્કેરવી એ જ અમારો હેતુ છે. સંપૂર્ણ અવલોકન કરવાનો અમારો ઈરાદો નથી. આ હેતુ જણાવ્યાથી, આશા છે કે ઘણી ગેરસમજૂતી દૂર થશે. ટૂંકાણને લીધે જોઈએ તેટલી સ્પષ્ટતા થઈ શકે નહીં તે વાત લક્ષમાં રાખી અમારા મિત્રો ભૂલચૂક દરગુજર કરતા રહેશે નહીં; તો નાઈલાજે નાજુક લાગણીવાળા મિત્રોની સમાલોચના અમારે છોડી દેવી પડશે. પણ અમને ખાતરી છે કે તેવો પ્રસંગ આવશે નહીં.
‘ચોપાનિયાં શું કહે છે?’ એ મથાળા નીચે આવતા લખાણનો હેતુ જણાવવો જોઈએ. મુખ્યમુખ્ય ચોપાનિયાંમાં જે ઉત્તમ અને વાંચવા જેવા લેખ આવે તેનો ગોળગોળ મોઘમ ઉલ્લેખ એવી રીતે કરવાનો અમારો ઈરાદો છે કે ગુજરાતી વાંચનારી આલમની જિજ્ઞાસા ઉશ્કેરાય, લોકો તે અસલ લેખો વાંચે અને ચોપાનિયાના ફેલાવામાં કાંઈક વધારો થાય. આવી સેવા બજાવતાં કોઈક અંક માટે એમ લખવું પડે કે : ‘આ અંકમાં વિશેષ વાંચવા જેવું નથી’ તેથી છેડાઈ જવું જોઈએ નહીં. એક માસિકના બારે અંક એકસરખી રીતે ઉત્તમ નીકળે નહીં. જો અમે બધા લેખોનો સાર આપીએ તો વાચકો સારમાત્રથી સંતોષ માની મૂળ લેખ જોવાની દરકાર નહીં કરે. નવુંનવું વાંચવાની વૃત્તિ ઉશ્કેરવી એ જ અમારો હેતુ છે. સંપૂર્ણ અવલોકન કરવાનો અમારો ઈરાદો નથી. આ હેતુ જણાવ્યાથી, આશા છે કે ઘણી ગેરસમજૂતી દૂર થશે. ટૂંકાણને લીધે જોઈએ તેટલી સ્પષ્ટતા થઈ શકે નહીં તે વાત લક્ષમાં રાખી અમારા મિત્રો ભૂલચૂક દરગુજર કરતા રહેશે નહીં; તો નાઈલાજે નાજુક લાગણીવાળા મિત્રોની સમાલોચના અમારે છોડી દેવી પડશે. પણ અમને ખાતરી છે કે તેવો પ્રસંગ આવશે નહીં.
[સાહિત્ય : એપ્રિલ, ૧૯૧૩] મટુભાઈ કાંટાવાળા (તંત્રી)
[સાહિત્ય : એપ્રિલ, ૧૯૧૩] મટુભાઈ કાંટાવાળા (તંત્રી)
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
}}


{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Poem2Open}}
૩૩.  
૩૩.  
નવી હવા પ્રવેશાવનારાં...
નવી હવા પ્રવેશાવનારાં...
નાનકડાં સામયિક પતંગિયાની જેમ પુંકેસરનાં વાહકો છે. સાહિત્યમાં અવનવી હલચલો અને પ્રયોગલક્ષી કૃતિઓના અવતારો આવાં સામયિકોને કેવાં આભારી છે તે સાહિત્યના અભ્યાસીઓથી અજાણ્યું ન હોય. Egoist ન હોત તો ઈમેજિસ્ટ કવિતાની હલચલ કેટલી સફળ થઈ હોત તે પ્રશ્ન છે. એલિયટ, ઑડેન, ફિલિપ લારકીન કે ટેડ હ્યુજ જેવા કવિઓની કવિતા અને જેમ્સ જોય્સ જેવા નવલકથાકારોની કૃતિઓ પણ સાહિત્યિક સામયિકોને જ આભારી છે. ઈતિહાસ કહે છે કે જે સામયિકે નવી હવા પ્રવેશાવીને જૂનાં જાળાં ઉડાડી દેવાં હોય તેને ‘ધર્મશાળા’ બની રહેવાનું ન પાલવે. આવાં સામયિકો જે સામગ્રી પ્રગટ કરે તેને આધારે નભતાં હોય છે એ જેટલું સાચું છે તેટલું એ પણ સાચું છે કે અમુક સામગ્રી પ્રગટ નહિ કરીને પણ તે નભતાં હોય છે.
નાનકડાં સામયિક પતંગિયાની જેમ પુંકેસરનાં વાહકો છે. સાહિત્યમાં અવનવી હલચલો અને પ્રયોગલક્ષી કૃતિઓના અવતારો આવાં સામયિકોને કેવાં આભારી છે તે સાહિત્યના અભ્યાસીઓથી અજાણ્યું ન હોય. Egoist ન હોત તો ઈમેજિસ્ટ કવિતાની હલચલ કેટલી સફળ થઈ હોત તે પ્રશ્ન છે. એલિયટ, ઑડેન, ફિલિપ લારકીન કે ટેડ હ્યુજ જેવા કવિઓની કવિતા અને જેમ્સ જોય્સ જેવા નવલકથાકારોની કૃતિઓ પણ સાહિત્યિક સામયિકોને જ આભારી છે. ઈતિહાસ કહે છે કે જે સામયિકે નવી હવા પ્રવેશાવીને જૂનાં જાળાં ઉડાડી દેવાં હોય તેને ‘ધર્મશાળા’ બની રહેવાનું ન પાલવે. આવાં સામયિકો જે સામગ્રી પ્રગટ કરે તેને આધારે નભતાં હોય છે એ જેટલું સાચું છે તેટલું એ પણ સાચું છે કે અમુક સામગ્રી પ્રગટ નહિ કરીને પણ તે નભતાં હોય છે.
[ભૂમિકા વર્ષ-૧, અંક-૧ : જાન્યુ.–ફેબ્રુ ૧૯૭૬]  અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
[ભૂમિકા વર્ષ-૧, અંક-૧ : જાન્યુ.–ફેબ્રુ ૧૯૭૬]  અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
}}


{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Poem2Open}}
૩૪.  
૩૪.  
સામયિક વાચકો માટે ચલાવું છું
સામયિક વાચકો માટે ચલાવું છું
હું ‘સંસાર’નો તંત્રી થયો ત્યારે કેટલાક લેખકો મને લખતા કે અમારું લખાણ તમે છાપો નહીં એટલે અમને પ્રોત્સાહન શી રીતે મળે? હું એમને લખતો કે તમને પ્રોત્સાહન મળે એ માટે આ માસિક હું ચલાવતો નથી. હું વાચકો માટે માસિક ચલાવું છું. વાચકોને અનુકૂળ આવે એવું તમે લખતા હો તો તમારા કરતાં ગરજ મને વધારે છે.
હું ‘સંસાર’નો તંત્રી થયો ત્યારે કેટલાક લેખકો મને લખતા કે અમારું લખાણ તમે છાપો નહીં એટલે અમને પ્રોત્સાહન શી રીતે મળે? હું એમને લખતો કે તમને પ્રોત્સાહન મળે એ માટે આ માસિક હું ચલાવતો નથી. હું વાચકો માટે માસિક ચલાવું છું. વાચકોને અનુકૂળ આવે એવું તમે લખતા હો તો તમારા કરતાં ગરજ મને વધારે છે.
[‘સમાજધર્મ’ પૃ.૧૯] ઈશ્વર પેટલીકર
[‘સમાજધર્મ’ પૃ.૧૯] ઈશ્વર પેટલીકર
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
}}


{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Poem2Open}}
૩૫.  
૩૫.  
મોટાભાગનાં સામયિકોનો આદર્શ ‘અનિયમિતતા’!
મોટાભાગનાં સામયિકોનો આદર્શ ‘અનિયમિતતા’!
Line 476: Line 559:
લેખોનો હક્ક સંપાદકનો રહે છે. આ સ્વાર્થવૃત્તિ છે.
લેખોનો હક્ક સંપાદકનો રહે છે. આ સ્વાર્થવૃત્તિ છે.
[‘સાહિત્ય’ : સપ્ટેમ્બર, ૧૯૧૯]   અંબાલાલ દેસાઈના લેખમાંથી
[‘સાહિત્ય’ : સપ્ટેમ્બર, ૧૯૧૯]   અંબાલાલ દેસાઈના લેખમાંથી
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Poem2Open}}
૩૬.  
૩૬.  
સંપાદકની જવાબદારી, સંપાદકની ઉપલબ્ધિ
સંપાદકની જવાબદારી, સંપાદકની ઉપલબ્ધિ
Line 487: Line 575:
થોડોક સમય વળી હું સરકારી સામયિક અને પુસ્તક-પ્રકાશનનો સંપાદક હતો. ‘સરકારી સંપાદકો’ની આબરુ ‘સરકારી સાધુઓ’ કરતાં વધારે નથી હોતી! પરંતુ મને એકબે સ્મરણીય અનુભવો થયેલા. મારા નિમંત્રણથી ચક્રવર્તી રાજગોપાલાચારીએ ઉદારતાપૂર્વક એક લેખ મોકલી આપેલો. સંપાદક તરીકે મને લાગ્યું કે એમાં બે’ક શબ્દો બદલવા જરૂરી છે. એટલે, એ માટેનાં કારણો સાથે મેં એમને વિનંતીપત્ર લખેલો. ને ફેરફાર કરવા દેવા એમણે તરત સંમતિ આપેલી. બીજા જે લેખકને મેં લેખ માટે નિમંત્રણ આપેલું – એ હતા સંસ્કૃતના મહાન વિદ્વાન ડૉ. પી. વી. કાણે. વળતી જ ટપાલે પોસ્ટકાર્ડ મળ્યું : ‘દિલગીર છું’. પણ જે કારણોસર એમણે ના પાડેલી એણે, એમના એ શબ્દોએ  મને ખૂબ પ્રભાવિત કરેલો. એમણે લખેલું કે, ‘હું હમણાં ધર્મશાસ્ર વિશેના મારા પુસ્તકના છેલ્લા ખંડનાં પ્રૂફ જોઉં છું. આ ગ્રંથ પર હું છેલ્લાં પચાસ વરસથી કામ કરું છું. અત્યારે હું ૯૪નો છું ને મારે હવે કાળજી રાખવી જોઈએ કે આ પુસ્તકમાં, બને ત્યાં સુધી, કોઈ મુદ્રણદોષ રહી ન જાય. એટલે હું અત્યારે તો બીજું કશું કામ સ્વીકારી ન શકું. આશા છે કે મારી વાતને તમે સમજશો.’
થોડોક સમય વળી હું સરકારી સામયિક અને પુસ્તક-પ્રકાશનનો સંપાદક હતો. ‘સરકારી સંપાદકો’ની આબરુ ‘સરકારી સાધુઓ’ કરતાં વધારે નથી હોતી! પરંતુ મને એકબે સ્મરણીય અનુભવો થયેલા. મારા નિમંત્રણથી ચક્રવર્તી રાજગોપાલાચારીએ ઉદારતાપૂર્વક એક લેખ મોકલી આપેલો. સંપાદક તરીકે મને લાગ્યું કે એમાં બે’ક શબ્દો બદલવા જરૂરી છે. એટલે, એ માટેનાં કારણો સાથે મેં એમને વિનંતીપત્ર લખેલો. ને ફેરફાર કરવા દેવા એમણે તરત સંમતિ આપેલી. બીજા જે લેખકને મેં લેખ માટે નિમંત્રણ આપેલું – એ હતા સંસ્કૃતના મહાન વિદ્વાન ડૉ. પી. વી. કાણે. વળતી જ ટપાલે પોસ્ટકાર્ડ મળ્યું : ‘દિલગીર છું’. પણ જે કારણોસર એમણે ના પાડેલી એણે, એમના એ શબ્દોએ  મને ખૂબ પ્રભાવિત કરેલો. એમણે લખેલું કે, ‘હું હમણાં ધર્મશાસ્ર વિશેના મારા પુસ્તકના છેલ્લા ખંડનાં પ્રૂફ જોઉં છું. આ ગ્રંથ પર હું છેલ્લાં પચાસ વરસથી કામ કરું છું. અત્યારે હું ૯૪નો છું ને મારે હવે કાળજી રાખવી જોઈએ કે આ પુસ્તકમાં, બને ત્યાં સુધી, કોઈ મુદ્રણદોષ રહી ન જાય. એટલે હું અત્યારે તો બીજું કશું કામ સ્વીકારી ન શકું. આશા છે કે મારી વાતને તમે સમજશો.’
[‘એડિટર્સ ઑન એડિટિંગ’, નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા, ૧૯૯૩]   એચ. વાય. શારદાપ્રસાદ (અનુ. રમણ સોની)
[‘એડિટર્સ ઑન એડિટિંગ’, નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા, ૧૯૯૩]   એચ. વાય. શારદાપ્રસાદ (અનુ. રમણ સોની)
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
}}


{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Poem2Open}}
૩૭.  
૩૭.  
છે ક્યાંય કુમારનો ઘોડો?
છે ક્યાંય કુમારનો ઘોડો?
Line 493: Line 587:
મારી પાસે પુષ્કળ પૈસા હોય તો હું ‘કુમાર’ની તેસઠ વરસની આખી ને આખી ફાઈલો ફરી છાપી ગુજરાતના કુમારોના હાથમાં મૂકું. ‘કુમાર’ના સાડીસાતસો જેટલા સમૃદ્ધિ-ભરપૂર અંકો જોતાં કોઈ પણ ભાવુકને એવાં દીવાસ્વપ્ન જરૂર આવે.
મારી પાસે પુષ્કળ પૈસા હોય તો હું ‘કુમાર’ની તેસઠ વરસની આખી ને આખી ફાઈલો ફરી છાપી ગુજરાતના કુમારોના હાથમાં મૂકું. ‘કુમાર’ના સાડીસાતસો જેટલા સમૃદ્ધિ-ભરપૂર અંકો જોતાં કોઈ પણ ભાવુકને એવાં દીવાસ્વપ્ન જરૂર આવે.
[પરબ : જાન્યુ. ૧૯૯૦]       ભોળાભાઈ પટેલ
[પરબ : જાન્યુ. ૧૯૯૦]       ભોળાભાઈ પટેલ
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
}}


{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Poem2Open}}
૩૮.  
૩૮.  
મનીષાનું કાર્યક્ષેત્ર
મનીષાનું કાર્યક્ષેત્ર
Line 501: Line 601:
આ જ્ઞાનસત્રમાં સર્વ સન્નિષ્ઠ ને સજાગ અભ્યાસીઓનો હાર્દિક અને સક્રિય સહકાર અમને પ્રાપ્ત થશે એવી આશા સેવીએ છીએ. અમારી  વ્યક્તિગત મર્યાદાને કારણે અમારા કાર્યમાં જે ક્ષતિ રહી જાય તે તરફ અમારું ધ્યાન ખેંચવાની અમે સૌને વિનંતી કરીએ છીએ. સ્પષ્ટ અને નિખાલસ અભિપ્રાય આપીને તેમ જ ઘટતું માર્ગદર્શન કરાવીને સૌ અમારા કાર્યને આગળ ધપાવે એવું ઇચ્છીએ છીએ.
આ જ્ઞાનસત્રમાં સર્વ સન્નિષ્ઠ ને સજાગ અભ્યાસીઓનો હાર્દિક અને સક્રિય સહકાર અમને પ્રાપ્ત થશે એવી આશા સેવીએ છીએ. અમારી  વ્યક્તિગત મર્યાદાને કારણે અમારા કાર્યમાં જે ક્ષતિ રહી જાય તે તરફ અમારું ધ્યાન ખેંચવાની અમે સૌને વિનંતી કરીએ છીએ. સ્પષ્ટ અને નિખાલસ અભિપ્રાય આપીને તેમ જ ઘટતું માર્ગદર્શન કરાવીને સૌ અમારા કાર્યને આગળ ધપાવે એવું ઇચ્છીએ છીએ.
[મનીષા અંક : ૧, જૂન ૧૯૫૪ : તંત્રીલેખ]    સુરેશ જોષી, રસિક શાહ
[મનીષા અંક : ૧, જૂન ૧૯૫૪ : તંત્રીલેખ]    સુરેશ જોષી, રસિક શાહ
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
}}


{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Poem2Open}}
૩૯.  
૩૯.  
‘સંસ્કૃતિ’ વિદાય માગે છે
‘સંસ્કૃતિ’ વિદાય માગે છે
Line 508: Line 614:
એક વસ્તુ આવાં સામયિકોની આર્થિક–વ્યાવહારિક બાજુ વિશે નોંધવી જરૂરી છે. આ જાતનાં સામયિકો ચલાવનારાઓ પ્રત્યે દયા દાખવવાની – ખાસ કરીને સામયિક દુર્બળ થાય કે બંધ થાય ત્યારે – એક રસમ પડી ગઈ છે. ‘બેકદર ગુજરાતની સેવા કરી હાજી ગયો’ એ નારો વીસમી સદીના સંપાદક હાજીમહંમદ અલારખિયા અંગે ખબરદારે ગજવ્યો ત્યારથી સવિશેષ. ગુજરાતને બેકદર શી રીતે કહી શકીએ, ખાસ કરીને સંપાદકોમાંથી જે શિક્ષકો હોઈએ તે? આપણે ગુજરાતમાં ભણતર કેટલું વિસ્તાર્યું છે? અને આવા વિષયમાં રસ લેનારાઓ ઓછા જ હોય. રસ હોય છતાં ખરીદશક્તિ ન હોય એવું પણ બનવાનું. અંગ્રેજી જેવી, દુનિયામાં ફરી વળેલી ભાષાના આવા સામયિકની પણ મર્યાદિત નકલસંખ્યા જ હોય, તેમાંથી એકાદ આપણા સુધી પહોંચવા પામી હોય છતાં! આપણને ગુજરાત કહેવા આવ્યું નથી, સ્વેચ્છાએ આપણે આવી પ્રવૃત્તિ ઉપાડી. પછી પ્રજાને દોષ દેવાપણું ક્યાં રહ્યું? તંત્રીની ભૂલ થઈ હોય, કમીઓ રહી ગઈ હોય તો તેની દયા ખાઈએ. કામ કરી છૂટનારાઓ પ્રત્યે દયા બતાવવાનો શોખ જતો કરીએ તો ન ચાલે?
એક વસ્તુ આવાં સામયિકોની આર્થિક–વ્યાવહારિક બાજુ વિશે નોંધવી જરૂરી છે. આ જાતનાં સામયિકો ચલાવનારાઓ પ્રત્યે દયા દાખવવાની – ખાસ કરીને સામયિક દુર્બળ થાય કે બંધ થાય ત્યારે – એક રસમ પડી ગઈ છે. ‘બેકદર ગુજરાતની સેવા કરી હાજી ગયો’ એ નારો વીસમી સદીના સંપાદક હાજીમહંમદ અલારખિયા અંગે ખબરદારે ગજવ્યો ત્યારથી સવિશેષ. ગુજરાતને બેકદર શી રીતે કહી શકીએ, ખાસ કરીને સંપાદકોમાંથી જે શિક્ષકો હોઈએ તે? આપણે ગુજરાતમાં ભણતર કેટલું વિસ્તાર્યું છે? અને આવા વિષયમાં રસ લેનારાઓ ઓછા જ હોય. રસ હોય છતાં ખરીદશક્તિ ન હોય એવું પણ બનવાનું. અંગ્રેજી જેવી, દુનિયામાં ફરી વળેલી ભાષાના આવા સામયિકની પણ મર્યાદિત નકલસંખ્યા જ હોય, તેમાંથી એકાદ આપણા સુધી પહોંચવા પામી હોય છતાં! આપણને ગુજરાત કહેવા આવ્યું નથી, સ્વેચ્છાએ આપણે આવી પ્રવૃત્તિ ઉપાડી. પછી પ્રજાને દોષ દેવાપણું ક્યાં રહ્યું? તંત્રીની ભૂલ થઈ હોય, કમીઓ રહી ગઈ હોય તો તેની દયા ખાઈએ. કામ કરી છૂટનારાઓ પ્રત્યે દયા બતાવવાનો શોખ જતો કરીએ તો ન ચાલે?
[સંસ્કૃતિ, પૂર્ણાહુતિ વિશેષાંક : ૧૯૮૪]            ઉમાશંકર જોશી
[સંસ્કૃતિ, પૂર્ણાહુતિ વિશેષાંક : ૧૯૮૪]            ઉમાશંકર જોશી
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
}}


{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Poem2Open}}
૪૦.  
૪૦.  
પત્રકારોએ આપવીતી વ્યવસ્થાપૂર્વક કહેવી
પત્રકારોએ આપવીતી વ્યવસ્થાપૂર્વક કહેવી
પત્ર અને રંગભૂમિ એ બે ધંધાનો મોહ વિલક્ષણ છે, એનું આકર્ષણ અજબ છે, તો પણ એટલું યાદ રાખવું કે અખૂટ કલ્પનાશક્તિ અને અખૂટ સાહસિકવૃત્તિ ધરાવનાર નિર્ભય છે. આજકાલ એકએક ધંધો ભરચક થઈ ગયો છે. કિંતુ સામયિક-પત્રના ધંધાના જેટલા ઉમેદવાર તો કોઈ ઠેકાણે પણ નથી. એમાંથી વિજયી થનાર ઘણા થોડા હોય છે. બાકી મોટી સંખ્યા તો હતાશ થયેલાઓની જ હોય છે. આ અભાગિયાઓની નિરાશાનું કારણ નાલાયકી નથી કિંતુ પત્રના ધંધાની નીતિરીતિ અને ટાકાટીકાનું અજ્ઞાન છે. એમનામાં ઉત્સાહ છે પણ એ ઉત્સાહને દોરી સીધે રસ્તે ચડાવી લક્ષ્યસ્થાન પર પહોંચાડે એવો કોઈ માર્ગદર્શક નથી. આ ધંધામાં શરૂઆત કેવી રીતે કરવી, એમાં ટીંબા-ટેકરા અને નદીનાળાં ક્યાંક્યાં આવે છે તથા એ શી રીતે સહીસલામતીથી વટાવાય તે સમજાવનાર કોઈ નથી. એમાં ઝંપલાવનારને મહેનતાણું શું મળે તથા આગળ વધવા કઈકઈ તકો છે એ બતાડવા અનુભવી અને વિશ્વાસુ તંત્રી, પત્રકાર કે લેખક હજુ સુધી કોઈ બહાર પડ્યો નથી. પંકાયેલા અને પ્રતિભાશાળી પત્રકારોને આપવીતી અને પરવીતી વાતો વ્યવસ્થાપૂર્વક બહાર મૂકવાની બહુ જ અગત્ય છે.
પત્ર અને રંગભૂમિ એ બે ધંધાનો મોહ વિલક્ષણ છે, એનું આકર્ષણ અજબ છે, તો પણ એટલું યાદ રાખવું કે અખૂટ કલ્પનાશક્તિ અને અખૂટ સાહસિકવૃત્તિ ધરાવનાર નિર્ભય છે. આજકાલ એકએક ધંધો ભરચક થઈ ગયો છે. કિંતુ સામયિક-પત્રના ધંધાના જેટલા ઉમેદવાર તો કોઈ ઠેકાણે પણ નથી. એમાંથી વિજયી થનાર ઘણા થોડા હોય છે. બાકી મોટી સંખ્યા તો હતાશ થયેલાઓની જ હોય છે. આ અભાગિયાઓની નિરાશાનું કારણ નાલાયકી નથી કિંતુ પત્રના ધંધાની નીતિરીતિ અને ટાકાટીકાનું અજ્ઞાન છે. એમનામાં ઉત્સાહ છે પણ એ ઉત્સાહને દોરી સીધે રસ્તે ચડાવી લક્ષ્યસ્થાન પર પહોંચાડે એવો કોઈ માર્ગદર્શક નથી. આ ધંધામાં શરૂઆત કેવી રીતે કરવી, એમાં ટીંબા-ટેકરા અને નદીનાળાં ક્યાંક્યાં આવે છે તથા એ શી રીતે સહીસલામતીથી વટાવાય તે સમજાવનાર કોઈ નથી. એમાં ઝંપલાવનારને મહેનતાણું શું મળે તથા આગળ વધવા કઈકઈ તકો છે એ બતાડવા અનુભવી અને વિશ્વાસુ તંત્રી, પત્રકાર કે લેખક હજુ સુધી કોઈ બહાર પડ્યો નથી. પંકાયેલા અને પ્રતિભાશાળી પત્રકારોને આપવીતી અને પરવીતી વાતો વ્યવસ્થાપૂર્વક બહાર મૂકવાની બહુ જ અગત્ય છે.
[સાહિત્ય : ઑક્ટોબર, ૧૯૨૦]             ચ્યવનરાય શુકલ
[સાહિત્ય : ઑક્ટોબર, ૧૯૨૦]             ચ્યવનરાય શુકલ
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
}}


{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Poem2Open}}
૪૧.  
૪૧.  
ડાંડિયાથી લોકોમાં ગદ્યગ્રંથો વાંચવાનો શોખ ઉત્પન્ન થયો છે...
ડાંડિયાથી લોકોમાં ગદ્યગ્રંથો વાંચવાનો શોખ ઉત્પન્ન થયો છે...
Line 524: Line 642:
એ રીતે હું ત્રણ રીતે ડાંડિયો છઉં, તો પણ કોઈના ઉપર વગર કારણે હું હુમલો કરનાર નથી; કારણ કે હું ઊંચ કુળનો ભણેલો વિવેકી, નીતિમાન, દુનિયાદારી જાણનાર, સુખદુઃખનો અનુભવી, ટેકને સમજનાર અને જ્ઞાનથી ક્ષમાનો ગુણ ધારણ કરનારો છું. તોપણ, દેશના કલ્યાણને માટે મેહેનત કરવામાં ડાંડિયા-ડાંડગાના પેઠે ડાંડિયા-સાટો મારવામાં અને અજ્ઞાની લોકોની લુચ્ચાઈ-અનીતિ-વહેમ બાબતની ડાંડી પીટવામાં આળસ કરનાર નથી. તેમ ઘણો રસિક છઉં, એટલે વેળાએવેળાએ થોડાનું મન દુઃખવી ઘણાઓને ખડખડ હસાવ્યા વિના પણ રહેનાર નથી.
એ રીતે હું ત્રણ રીતે ડાંડિયો છઉં, તો પણ કોઈના ઉપર વગર કારણે હું હુમલો કરનાર નથી; કારણ કે હું ઊંચ કુળનો ભણેલો વિવેકી, નીતિમાન, દુનિયાદારી જાણનાર, સુખદુઃખનો અનુભવી, ટેકને સમજનાર અને જ્ઞાનથી ક્ષમાનો ગુણ ધારણ કરનારો છું. તોપણ, દેશના કલ્યાણને માટે મેહેનત કરવામાં ડાંડિયા-ડાંડગાના પેઠે ડાંડિયા-સાટો મારવામાં અને અજ્ઞાની લોકોની લુચ્ચાઈ-અનીતિ-વહેમ બાબતની ડાંડી પીટવામાં આળસ કરનાર નથી. તેમ ઘણો રસિક છઉં, એટલે વેળાએવેળાએ થોડાનું મન દુઃખવી ઘણાઓને ખડખડ હસાવ્યા વિના પણ રહેનાર નથી.
[‘નર્મગદ્ય’, ૧૯૩૬] નર્મદ
[‘નર્મગદ્ય’, ૧૯૩૬] નર્મદ
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
}}
 
 
{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Poem2Open}}
૪૨.  
૪૨.  
સુઆયોજિત સામયિકો
સુઆયોજિત સામયિકો
Line 530: Line 654:
[સાહિત્ય પરિષદ : ૧૯૫૪ : પત્રકારત્વવિભાગ અધ્યક્ષીય વક્તવ્ય-માંથી]
[સાહિત્ય પરિષદ : ૧૯૫૪ : પત્રકારત્વવિભાગ અધ્યક્ષીય વક્તવ્ય-માંથી]
        બચુભાઈ રાવત
        બચુભાઈ રાવત
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
}}


{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Poem2Open}}
૪૩.  
૪૩.  
સાહિત્યચર્ચાનું માસિક કેવું હોઈ શકે!
સાહિત્યચર્ચાનું માસિક કેવું હોઈ શકે!
Line 537: Line 667:
ગ્રન્થાવલોકનની બાબતમાં આ પત્ર એક નવીન તત્ત્વ પણ ઉમેરે. એકલી ગુજરાતી ભાષાનાં જ પુસ્તકોનો પરિચય કરાવીને બેસી ન રહેતાં આ પત્ર ગુજરાતના જુદાજુદા વિષયના અભ્યાસક વર્ગને ઉપયોગી થઈ પડે અથવા ગુજરાતના સાહિત્યસેવક તેમ જ રસિક વર્ગને કોઈ નવી જ દિશાનું ભાન કરાવે, કોઈ નવા જ આદર્શ તેમના આગળ રજૂ કરે એવાં જે પુસ્તકો હિન્દની અન્ય પ્રાંતિક ભાષાઓમાં અગર અંગ્રેજીમાં લખાય તે તે સર્વનું ઓળખાણ કરાવી તેના મહત્ત્વનું અથવા વિશેષતાનું સવિસ્તર વિવેચન કરે. આ પત્ર સાહિત્યનાં કાવ્ય, નાટક, નવલકથા, ચરિત્ર, ઇતિહાસ આદિ વિવિધ અંગોની શાસ્ત્રીય ચર્ચા કરે, એનાં લક્ષણો બાંધે, એની તુલના કરે એવા વિસ્તૃત લેખો પ્રસિદ્ધ કરે, અને એ દ્વારા સાહિત્યનું યથાર્થ સ્વરૂપ એના વાચકોને હસ્તામલકવત્‌ સ્પષ્ટ કરી આપવા પ્રયત્ન કરે. વળી આપણા સાહિત્યની સમગ્ર રીતે તેમ જ વિભાગવાર ભાષાઓનાં સાહિત્યો સાથે સરખામણી કરવી, પરદેશી સાહિત્યોની પદ્ધતિઓ, પ્રકારો અને વિશિષ્ટતાઓનો પરિચય આપવો, ને એ દ્વારા ગુજરાતના સાહિત્યને શાની શાની જરૂર છે, અન્ય સાહિત્યો પાસેથી એ શું શું શીખી શકે એ બધાનું દિગ્દર્શન કરાવવું એને પણ આ માસિકપત્ર પોતાનો ધર્મ માને. આ સાથે અત્યાર સુધીમાં આપણા સાહિત્યમાં જે શિષ્ટ તરીકે સ્વીકારાઈ ચૂક્યા હોય તેવા સાક્ષરોની સમસ્ત સાહિત્યપ્રવૃત્તિઓ વિશે તથા તેમના છૂટાછૂટા મહત્ત્વના ગ્રન્થો વિશે પણ વિદ્વત્તાભર્યા લેખો તૈયાર કરાવી પ્રકટ કરે. તદુપરાંત સાહિત્યોન્નતિનાં મૂળ કેળવણીમાં રહેલાં હોવાથી દેશના કેળવણીક્ષેત્ર ઉપર પણ એ ધ્યાન આપે અને જુદીજુદી શિક્ષણસંસ્થાઓમાં જે-જે પાઠ્યપુસ્તકો ચલાવવામાં આવતાં હોય તેની સાહિત્યની દૃષ્ટિએ સમાલોચના કરી એમાં જે-જે દોષો, ખામીઓ, કે ન્યૂનતાઓ હોય તે તે પ્રત્યે અધિકારીઓનું લક્ષ ખેંચી તેને દૂર કરવા એ માગણી કરે.
ગ્રન્થાવલોકનની બાબતમાં આ પત્ર એક નવીન તત્ત્વ પણ ઉમેરે. એકલી ગુજરાતી ભાષાનાં જ પુસ્તકોનો પરિચય કરાવીને બેસી ન રહેતાં આ પત્ર ગુજરાતના જુદાજુદા વિષયના અભ્યાસક વર્ગને ઉપયોગી થઈ પડે અથવા ગુજરાતના સાહિત્યસેવક તેમ જ રસિક વર્ગને કોઈ નવી જ દિશાનું ભાન કરાવે, કોઈ નવા જ આદર્શ તેમના આગળ રજૂ કરે એવાં જે પુસ્તકો હિન્દની અન્ય પ્રાંતિક ભાષાઓમાં અગર અંગ્રેજીમાં લખાય તે તે સર્વનું ઓળખાણ કરાવી તેના મહત્ત્વનું અથવા વિશેષતાનું સવિસ્તર વિવેચન કરે. આ પત્ર સાહિત્યનાં કાવ્ય, નાટક, નવલકથા, ચરિત્ર, ઇતિહાસ આદિ વિવિધ અંગોની શાસ્ત્રીય ચર્ચા કરે, એનાં લક્ષણો બાંધે, એની તુલના કરે એવા વિસ્તૃત લેખો પ્રસિદ્ધ કરે, અને એ દ્વારા સાહિત્યનું યથાર્થ સ્વરૂપ એના વાચકોને હસ્તામલકવત્‌ સ્પષ્ટ કરી આપવા પ્રયત્ન કરે. વળી આપણા સાહિત્યની સમગ્ર રીતે તેમ જ વિભાગવાર ભાષાઓનાં સાહિત્યો સાથે સરખામણી કરવી, પરદેશી સાહિત્યોની પદ્ધતિઓ, પ્રકારો અને વિશિષ્ટતાઓનો પરિચય આપવો, ને એ દ્વારા ગુજરાતના સાહિત્યને શાની શાની જરૂર છે, અન્ય સાહિત્યો પાસેથી એ શું શું શીખી શકે એ બધાનું દિગ્દર્શન કરાવવું એને પણ આ માસિકપત્ર પોતાનો ધર્મ માને. આ સાથે અત્યાર સુધીમાં આપણા સાહિત્યમાં જે શિષ્ટ તરીકે સ્વીકારાઈ ચૂક્યા હોય તેવા સાક્ષરોની સમસ્ત સાહિત્યપ્રવૃત્તિઓ વિશે તથા તેમના છૂટાછૂટા મહત્ત્વના ગ્રન્થો વિશે પણ વિદ્વત્તાભર્યા લેખો તૈયાર કરાવી પ્રકટ કરે. તદુપરાંત સાહિત્યોન્નતિનાં મૂળ કેળવણીમાં રહેલાં હોવાથી દેશના કેળવણીક્ષેત્ર ઉપર પણ એ ધ્યાન આપે અને જુદીજુદી શિક્ષણસંસ્થાઓમાં જે-જે પાઠ્યપુસ્તકો ચલાવવામાં આવતાં હોય તેની સાહિત્યની દૃષ્ટિએ સમાલોચના કરી એમાં જે-જે દોષો, ખામીઓ, કે ન્યૂનતાઓ હોય તે તે પ્રત્યે અધિકારીઓનું લક્ષ ખેંચી તેને દૂર કરવા એ માગણી કરે.
[વસંત : ૧૯૨૨; ‘વિવેચનમુુકુર’ ૧૯૩૯ પૃ. ૩૮-૪૧]વિશ્વનાથ ભટ્ટ
[વસંત : ૧૯૨૨; ‘વિવેચનમુુકુર’ ૧૯૩૯ પૃ. ૩૮-૪૧]વિશ્વનાથ ભટ્ટ
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
}}


{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Poem2Open}}
૪૪.  
૪૪.  
કિતાબ – છ માસ સુધી!
કિતાબ – છ માસ સુધી!
વિ. ક. ત્રિવેદીના પરશુરામ-પ્રહાર પછી મિત્રોને લાગ્યું કે આપણે કહેવામાં આવે છે, તેવા, માત્ર મુશાયરાના મંચના માણસ નથી, સાહિત્યના સર્વ પ્રકારોમાં રસ છે એ પ્રગટ થવું જોઈએ. આથી અમે કિતાબ નામનું ડેમી સાઈઝનું ૪૮ પાનાંનું શુદ્ધ સાહિત્ય-માસિક શરૂ કર્યું. સંપાદક બીજા, પણ પ્રેસમાં સામગ્રી આપી અંક તૈયાર કરવાનું કામ મારું. સાચે જ એ શુદ્ધ સાહિત્ય-માસિક હતું. ગઝલ તો એક-બે આવે, એ સિવાય વાર્તા, વિવેચન, નિબંધ અને પરિચયલેખ પણ. જયંતિ દલાલે વૈચારિક હૂંફ આપેલી. છ માસ કિતાબ ચાલ્યું. અમે બધા મહિને વીસ-પચીસ રૂપિયાની આવકવાળા. આમ મંચ પર લોકપ્રિય, પણ સાહિત્ય-માસિકનો ખર્ચ નીકળે એટલા ગ્રાહક ક્યાંથી મળે!
વિ. ક. ત્રિવેદીના પરશુરામ-પ્રહાર પછી મિત્રોને લાગ્યું કે આપણે કહેવામાં આવે છે, તેવા, માત્ર મુશાયરાના મંચના માણસ નથી, સાહિત્યના સર્વ પ્રકારોમાં રસ છે એ પ્રગટ થવું જોઈએ. આથી અમે કિતાબ નામનું ડેમી સાઈઝનું ૪૮ પાનાંનું શુદ્ધ સાહિત્ય-માસિક શરૂ કર્યું. સંપાદક બીજા, પણ પ્રેસમાં સામગ્રી આપી અંક તૈયાર કરવાનું કામ મારું. સાચે જ એ શુદ્ધ સાહિત્ય-માસિક હતું. ગઝલ તો એક-બે આવે, એ સિવાય વાર્તા, વિવેચન, નિબંધ અને પરિચયલેખ પણ. જયંતિ દલાલે વૈચારિક હૂંફ આપેલી. છ માસ કિતાબ ચાલ્યું. અમે બધા મહિને વીસ-પચીસ રૂપિયાની આવકવાળા. આમ મંચ પર લોકપ્રિય, પણ સાહિત્ય-માસિકનો ખર્ચ નીકળે એટલા ગ્રાહક ક્યાંથી મળે!
[પ્રત્યક્ષ, સામયિક સંપાદક વિશેષાંક ૧૯૯૫]      રતિલાલ અનિલ
[પ્રત્યક્ષ, સામયિક સંપાદક વિશેષાંક ૧૯૯૫]      રતિલાલ અનિલ
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
}}


{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Poem2Open}}
૪૫.  
૪૫.  
સાહિત્ય સામયિક ડોશીની કોથળી નથી.
સાહિત્ય સામયિક ડોશીની કોથળી નથી.
Line 548: Line 690:
વિશ્વસાહિત્ય આપતું એક ટોટલ ડાયજેસ્ટ પણ ગુજરાતીમાં હોવું જોઈએ. કયો ગુજરાતી લેખક વિશ્વસાહિત્ય વાંચે છે? વાંચી શકે છે? વાર્તા, કવિતા, નિબંધ, વિવેચનનું સરખું પ્રમાણ હોય. પસંદ કરેલી કૃતિઓ ઉત્તમ જ હોય. તો ક્યાં શું સર્જાય છે, કયા સાહિત્ય પ્રવાહો ચાલે છે એની લેખકને જાણ થવી જોઈએ. સારા વાચક થયા વિના સારા લેખક થનારા વિરલ હશે - આજે તો શબ્દોની આયાત કરતાં નિકાસ કરનારા વધારે છે! એમાં એમનો જ દોષ ન કાઢીએ. સુરેશ જોશી હતા ત્યારે કોઈ અજાણ્યું નામ જ પ્રકાશમાં લાવતા. સમય જતાં તે નામને નૉબેલ પ્રાઈઝ મળ્યાનું જાણીને આનંદાશ્ચર્ય થતું. હવે તો નૉબેલ મળે તે સાહિત્યકારનો પ્રાસંગિક પરિચય પણ ગુજરાતીમાં નથી મળતો. સર્જક હોવા છતાં જ્યંતિ દલાલ ગતિ અને રેખા સાથે પુસ્તક-પ્રકાશન પણ કરે. સુંદરમ્‌-ઉમાશંકર જેવાની ઉત્તમ કૃતિઓ એમણે પ્રકાશિત કરી છે. સમર્થ સાહિત્યિક પત્રકાર  આવું વિરલ પરિણામ પણ - બીજામાં રહેલી શક્યતાને બહાર આણનાર - નિપજાવી શકે છે. પણ કયા પરંપરિત વિવેચકનું એ તરફ ધ્યાન ગયું? સમર્થ લેખક, અભ્યાસી સંપાદક કેટલીયે ચીલાબહારની શક્યતાને બહાર આણી શકે છે. બીજું ઉદાહરણ છે સુરેશ જોશીનું અને વિજયરાય વૈદ્યનું. વિદ્વાન ખરા પણ આજન્મ પત્રકાર પણ ખરા. એવાઓએ જ સાહિત્ય પત્રકારત્વમાં ઘણુંબધું પ્રેર્યું અને નિપજાવ્યું છે. કેટલું બધું વિદેશી સાહિત્ય અનુવાદ કરીને આપ્યું! બંનેને પૂરા પત્રકાર થયા વિના ચાલ્યું નહીં. સાહિત્યકારોમાં એવી પ્રતિભા પણ હોવી જોઈએ. ઉત્તમ વાંચન મળે તો પોતે લખવાનું મોકૂફ રાખે એવા સાહિત્યકારની આજે ઊણપ વર્તાય છે. પોતે  વિદ્વાન છે, અધ્યાપક છે, વ્યાખ્યાતા છે, પ્રવેશક-પ્રસ્તાવના લખે છે, પ્રાસંગિક બોલવું પડે છે - એ બધું મૂકવા માટે કોઈ પાત્ર જોઈએ એ તો વ્યવહાર થયો, સગવડ થઈ, એ અંગત જરૂરિયાત થઈ. એને વાચકની જરૂરિયાત બનાવી દેવાય નહીં. સામયિક માટે જ વિચારેલું, લખેલું, સંપાદિત કરેલું હોવું જોઈએ. પેલી ડોશી પૈસો આવે તે કોથળીમાં મૂકે ને નોટ આવે તે પણ કોથળીમાં મૂકે; સાહિત્યિક સામયિકને એવી, ડોશીની કોથળી બનાવી શકાય નહીં. આ તો ટાગોર કહે છે તેમ, સૂરજ નથી તો નમ્રતાથી કોડિયું પ્રગટાવવા જેવું કામ કરીએ છીએ.
વિશ્વસાહિત્ય આપતું એક ટોટલ ડાયજેસ્ટ પણ ગુજરાતીમાં હોવું જોઈએ. કયો ગુજરાતી લેખક વિશ્વસાહિત્ય વાંચે છે? વાંચી શકે છે? વાર્તા, કવિતા, નિબંધ, વિવેચનનું સરખું પ્રમાણ હોય. પસંદ કરેલી કૃતિઓ ઉત્તમ જ હોય. તો ક્યાં શું સર્જાય છે, કયા સાહિત્ય પ્રવાહો ચાલે છે એની લેખકને જાણ થવી જોઈએ. સારા વાચક થયા વિના સારા લેખક થનારા વિરલ હશે - આજે તો શબ્દોની આયાત કરતાં નિકાસ કરનારા વધારે છે! એમાં એમનો જ દોષ ન કાઢીએ. સુરેશ જોશી હતા ત્યારે કોઈ અજાણ્યું નામ જ પ્રકાશમાં લાવતા. સમય જતાં તે નામને નૉબેલ પ્રાઈઝ મળ્યાનું જાણીને આનંદાશ્ચર્ય થતું. હવે તો નૉબેલ મળે તે સાહિત્યકારનો પ્રાસંગિક પરિચય પણ ગુજરાતીમાં નથી મળતો. સર્જક હોવા છતાં જ્યંતિ દલાલ ગતિ અને રેખા સાથે પુસ્તક-પ્રકાશન પણ કરે. સુંદરમ્‌-ઉમાશંકર જેવાની ઉત્તમ કૃતિઓ એમણે પ્રકાશિત કરી છે. સમર્થ સાહિત્યિક પત્રકાર  આવું વિરલ પરિણામ પણ - બીજામાં રહેલી શક્યતાને બહાર આણનાર - નિપજાવી શકે છે. પણ કયા પરંપરિત વિવેચકનું એ તરફ ધ્યાન ગયું? સમર્થ લેખક, અભ્યાસી સંપાદક કેટલીયે ચીલાબહારની શક્યતાને બહાર આણી શકે છે. બીજું ઉદાહરણ છે સુરેશ જોશીનું અને વિજયરાય વૈદ્યનું. વિદ્વાન ખરા પણ આજન્મ પત્રકાર પણ ખરા. એવાઓએ જ સાહિત્ય પત્રકારત્વમાં ઘણુંબધું પ્રેર્યું અને નિપજાવ્યું છે. કેટલું બધું વિદેશી સાહિત્ય અનુવાદ કરીને આપ્યું! બંનેને પૂરા પત્રકાર થયા વિના ચાલ્યું નહીં. સાહિત્યકારોમાં એવી પ્રતિભા પણ હોવી જોઈએ. ઉત્તમ વાંચન મળે તો પોતે લખવાનું મોકૂફ રાખે એવા સાહિત્યકારની આજે ઊણપ વર્તાય છે. પોતે  વિદ્વાન છે, અધ્યાપક છે, વ્યાખ્યાતા છે, પ્રવેશક-પ્રસ્તાવના લખે છે, પ્રાસંગિક બોલવું પડે છે - એ બધું મૂકવા માટે કોઈ પાત્ર જોઈએ એ તો વ્યવહાર થયો, સગવડ થઈ, એ અંગત જરૂરિયાત થઈ. એને વાચકની જરૂરિયાત બનાવી દેવાય નહીં. સામયિક માટે જ વિચારેલું, લખેલું, સંપાદિત કરેલું હોવું જોઈએ. પેલી ડોશી પૈસો આવે તે કોથળીમાં મૂકે ને નોટ આવે તે પણ કોથળીમાં મૂકે; સાહિત્યિક સામયિકને એવી, ડોશીની કોથળી બનાવી શકાય નહીં. આ તો ટાગોર કહે છે તેમ, સૂરજ નથી તો નમ્રતાથી કોડિયું પ્રગટાવવા જેવું કામ કરીએ છીએ.
[પ્રત્યક્ષ, વિશેષાંક ૧૯૯૫]     રતિલાલ ‘અનિલ’
[પ્રત્યક્ષ, વિશેષાંક ૧૯૯૫]     રતિલાલ ‘અનિલ’
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
}}


{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Poem2Open}}
૪૬.  
૪૬.  
મજૂરીની ત્રેવડ છે, સંપાદક?
મજૂરીની ત્રેવડ છે, સંપાદક?
એક પૈસોયે આવવાનો નથી, પૂરું બીલ સમયસર ચૂકવવાનું છે, મૅટર મળે જ એવી આશા ન રાખો, મળે જ તો તમે પસંદ કરો એવી જ મળે એવી આશા ન રાખો. જરૂર પડ્યે આખા અંકનું મૅટર જાતે તૈયાર કરવાની હિંમત અને મજૂરીની ત્રેવડ હોય, પ્રશંસાને બદલે એકાદ અક્ષર ટીકાનો આવશે તો આજન્મ તમને દાઢમાં રાખશે અને તમે કલ્પી ન શકો એ રીતે માર્ગમાં આડે આવશે – આટલી તૈયારી હોય તો અંગત હિસાબે-જોખમે સ્વતંત્રપણે સાહિત્યિક સામયિક ચલાવો. રાત્રે પ્રૂફ આવે ને સવારે ચા પીતા હશો ત્યારે લેવા આવશે, વાંચીને તૈયાર રાખી શકો તો અંક છેક છેલ્લી ઘડીએ તૈયાર થશે! એક જુદી જ નિષ્કામ વૃત્તિની અપેક્ષા આ કામ રાખે છે – શ્રીકૃષ્ણને પણ એની જાણ નહીં હોય!
એક પૈસોયે આવવાનો નથી, પૂરું બીલ સમયસર ચૂકવવાનું છે, મૅટર મળે જ એવી આશા ન રાખો, મળે જ તો તમે પસંદ કરો એવી જ મળે એવી આશા ન રાખો. જરૂર પડ્યે આખા અંકનું મૅટર જાતે તૈયાર કરવાની હિંમત અને મજૂરીની ત્રેવડ હોય, પ્રશંસાને બદલે એકાદ અક્ષર ટીકાનો આવશે તો આજન્મ તમને દાઢમાં રાખશે અને તમે કલ્પી ન શકો એ રીતે માર્ગમાં આડે આવશે – આટલી તૈયારી હોય તો અંગત હિસાબે-જોખમે સ્વતંત્રપણે સાહિત્યિક સામયિક ચલાવો. રાત્રે પ્રૂફ આવે ને સવારે ચા પીતા હશો ત્યારે લેવા આવશે, વાંચીને તૈયાર રાખી શકો તો અંક છેક છેલ્લી ઘડીએ તૈયાર થશે! એક જુદી જ નિષ્કામ વૃત્તિની અપેક્ષા આ કામ રાખે છે – શ્રીકૃષ્ણને પણ એની જાણ નહીં હોય!
[પ્રત્યક્ષ, વિશેષાંક ૧૯૯૫]       રતિલાલ ‘અનિલ’
[પ્રત્યક્ષ, વિશેષાંક ૧૯૯૫]       રતિલાલ ‘અનિલ’
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
}}


{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Poem2Open}}
૪૭.  
૪૭.  
લેખકો સમયસર લેખ મોકલે વળી?
લેખકો સમયસર લેખ મોકલે વળી?
સંપાદનકાર્ય ઉત્તમ કરવું હોય તો લેખકોને નિમંત્રણ આપીને નિશ્ચિત વિષયો પરના જ લેખો મેળવવા જોઈએ. દરેક અંકનું આયોજન એ રીતે કરવું જોઈએ. પણ અમારો અનુભવ એવો છે કે મોટા ભાગના લેખકો તંત્રી-સંપાદકને એ રીતે લેખો મોકલતા નથી. અલબત્ત, ક્યારેક વિશેષાંક કરવાનો હોય ત્યારે ઉઘરાણી પછી થોડાક લેખો મળે છે ખરા. પણ એવો વિશેષાંક ન હોય ત્યારે લેખકો પોતાની પાસેના તૈયાર લેખો મોકલતા હોય છે. ક્યાંક વક્તવ્ય આપ્યું હોય, આકશવાણી પર વાર્તાલાપ આપ્યો હોય તો એ સંપાદકને મોકલવામાં આળસ કરતા નથી! લેખકો પાસેથી ધાર્યા લેખો મેળવવાનું મને હંમેશા મુશ્કેલ લાગ્યું છે.
સંપાદનકાર્ય ઉત્તમ કરવું હોય તો લેખકોને નિમંત્રણ આપીને નિશ્ચિત વિષયો પરના જ લેખો મેળવવા જોઈએ. દરેક અંકનું આયોજન એ રીતે કરવું જોઈએ. પણ અમારો અનુભવ એવો છે કે મોટા ભાગના લેખકો તંત્રી-સંપાદકને એ રીતે લેખો મોકલતા નથી. અલબત્ત, ક્યારેક વિશેષાંક કરવાનો હોય ત્યારે ઉઘરાણી પછી થોડાક લેખો મળે છે ખરા. પણ એવો વિશેષાંક ન હોય ત્યારે લેખકો પોતાની પાસેના તૈયાર લેખો મોકલતા હોય છે. ક્યાંક વક્તવ્ય આપ્યું હોય, આકશવાણી પર વાર્તાલાપ આપ્યો હોય તો એ સંપાદકને મોકલવામાં આળસ કરતા નથી! લેખકો પાસેથી ધાર્યા લેખો મેળવવાનું મને હંમેશા મુશ્કેલ લાગ્યું છે.
[પ્રત્યક્ષ, વિશેષાંક ૧૯૯૫]       મધુસૂદન પારેખ
[પ્રત્યક્ષ, વિશેષાંક ૧૯૯૫]       મધુસૂદન પારેખ
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
}}


{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Poem2Open}}
૪૮.  
૪૮.  
ખરી પડવામાં ય સાર્થકતાનો અનુભવ
ખરી પડવામાં ય સાર્થકતાનો અનુભવ
Line 564: Line 724:
મિલાપનો નવેમ્બર ૧૯૭૮નો અંક દોઢેક મહિનો મોડો પ્રગટ થયેલો. (ડિસેમ્બરનો પણ સાથે જ) તેમાં ડિસેમ્બર પછી માસિક બંધ કરવાની જાહેરાત હતી. ‘ચંદ રોજ’ મથાળા હેઠળ તે અંગે બે જ પાનાંનું તંત્રીનું નિવેદન મૂકેલું, તેટલું લખતાં તા. ૧૬ડિસેમ્બરની સવારે ૧-૦૦ થી ૪-૦૦ સુધીના ત્રણ કલાક મને લાગેલા. તેમાં જણાવેલું કે  મિલાપનું પ્રકાશન સંકેલી લેવાનું કોઈ ખાસ કારણ નથી. ‘દરેક વસ્તુનો એક આરંભ હોય છે ને એક અંત હોય છે. એવો એક સહજ અંત મિલાપનો પણ આવે તે સ્વાભાવિક ગણાય. ગુજરાતી ફૂલવાડીમાં મિલાપ નાનકડું પુષ્પ બનીને ખીલ્યું, ને પુષ્પની જેમ જ સ્વાભાવિકપણે હવે એ ખરી પડે છે. આજે નહિ તો બે વરસે, પાંચ વરસે પણ એને ખરવાનું તો હતું જ. ખીલવામાં જેમ આનંદ હતો, તેમ યથાકાળે ખરી પડવમાં પણ એક જાતની સાર્થકતા અનુભવાય છે.
મિલાપનો નવેમ્બર ૧૯૭૮નો અંક દોઢેક મહિનો મોડો પ્રગટ થયેલો. (ડિસેમ્બરનો પણ સાથે જ) તેમાં ડિસેમ્બર પછી માસિક બંધ કરવાની જાહેરાત હતી. ‘ચંદ રોજ’ મથાળા હેઠળ તે અંગે બે જ પાનાંનું તંત્રીનું નિવેદન મૂકેલું, તેટલું લખતાં તા. ૧૬ડિસેમ્બરની સવારે ૧-૦૦ થી ૪-૦૦ સુધીના ત્રણ કલાક મને લાગેલા. તેમાં જણાવેલું કે  મિલાપનું પ્રકાશન સંકેલી લેવાનું કોઈ ખાસ કારણ નથી. ‘દરેક વસ્તુનો એક આરંભ હોય છે ને એક અંત હોય છે. એવો એક સહજ અંત મિલાપનો પણ આવે તે સ્વાભાવિક ગણાય. ગુજરાતી ફૂલવાડીમાં મિલાપ નાનકડું પુષ્પ બનીને ખીલ્યું, ને પુષ્પની જેમ જ સ્વાભાવિકપણે હવે એ ખરી પડે છે. આજે નહિ તો બે વરસે, પાંચ વરસે પણ એને ખરવાનું તો હતું જ. ખીલવામાં જેમ આનંદ હતો, તેમ યથાકાળે ખરી પડવમાં પણ એક જાતની સાર્થકતા અનુભવાય છે.
[પ્રત્યક્ષ, વિશેષાંક ૧૯૯૫] મહેન્દ્ર મેઘાણી
[પ્રત્યક્ષ, વિશેષાંક ૧૯૯૫] મહેન્દ્ર મેઘાણી
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
}}


{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Poem2Open}}
૪૯.  
૪૯.  
સંપાદકની પ્રતિષ્ઠાનું શું?
સંપાદકની પ્રતિષ્ઠાનું શું?
Line 570: Line 736:
સંપાદક એ માત્ર ટપાલી હોય – આવેલા લેખોને પ્રેસમાં પહોંચાડનાર હોય એ હું કદી સ્વીકારી શક્યો નથી. એ જવાબદારીપૂર્વક પસંદગીઓ કરે, ઉત્તમ લેખો માટે પ્રયાસો કરે, અને આવેલા લેખોમાં જરૂર જણાય ત્યાં કાંટછાંટ કરે, એને રજૂઆત અને ભાષાની દૃષ્ટિએ મઠારે, એને વધારે અસરકારક બનાવીને મૂકે. પશ્ચિમના દેશોમાં તો સામયિકોના લેખો જ નહીં, પરંતુ ખાનગી પ્રકાશકો દ્વારા પ્રકાશિત ગ્રંથો પણ આવી પ્રક્રિયામાંથી પસાર થયેલા હોય છે - મોટા ગણાતા લેખકોના ગ્રંથો પણ. આપણે ત્યાં આ વાત ખાસ સ્વીકારાઈ નથી. લેખકો એમ માને છે કે પોતાના લખાણમાં કંઈ ફેરફાર ન થઈ શકે, એમ થાય તો પોતાને લખતાં ન આવડ્યું એમ ગણાય. ને સંપાદક પણ આવો શ્રમ શા માટે ઉઠાવે? એને એનું બીજું કોઈ વળતર તો હોતું નથી, કદાચ અળખામણા બનવાનું થાય. ‘પરબ’માં મેં આવું સંપાદનકર્મ કરવાનું રાખેલું. ભાષાભિવ્યક્તિના દોષો દૂર કરવાની જ નહીં, પરંતુ સંક્ષેપીકરણની અને મુદ્દાઓની હેરફેર કરી વિચારપ્રવાહને વધુ તાર્કિક બનાવવાની પણ પ્રક્રિયા કરેલી. અલબત્ત, લેખકો વિશ્વાસ મૂકે તો જ આ થઈ શકે અને એ બાબતમાં હું સદ્‌ભાગી હતો. લેખનું સંશોધન કરવા જતાં ક્યાંક સરતચૂક થઈ જવાનો પણ સંભવ ખરો. એક લેખમાં લેખકને થોડું અનભિપ્રેત એવું શીર્ષક મારાથી મુકાઈ ગયેલું - પણ લેખકે એ ઉદારતાથી નભાવી લીધું. એકંદરે એમના લેખને લાભ થતો હતો એ તે જોઈ શક્યા હોય જ.
સંપાદક એ માત્ર ટપાલી હોય – આવેલા લેખોને પ્રેસમાં પહોંચાડનાર હોય એ હું કદી સ્વીકારી શક્યો નથી. એ જવાબદારીપૂર્વક પસંદગીઓ કરે, ઉત્તમ લેખો માટે પ્રયાસો કરે, અને આવેલા લેખોમાં જરૂર જણાય ત્યાં કાંટછાંટ કરે, એને રજૂઆત અને ભાષાની દૃષ્ટિએ મઠારે, એને વધારે અસરકારક બનાવીને મૂકે. પશ્ચિમના દેશોમાં તો સામયિકોના લેખો જ નહીં, પરંતુ ખાનગી પ્રકાશકો દ્વારા પ્રકાશિત ગ્રંથો પણ આવી પ્રક્રિયામાંથી પસાર થયેલા હોય છે - મોટા ગણાતા લેખકોના ગ્રંથો પણ. આપણે ત્યાં આ વાત ખાસ સ્વીકારાઈ નથી. લેખકો એમ માને છે કે પોતાના લખાણમાં કંઈ ફેરફાર ન થઈ શકે, એમ થાય તો પોતાને લખતાં ન આવડ્યું એમ ગણાય. ને સંપાદક પણ આવો શ્રમ શા માટે ઉઠાવે? એને એનું બીજું કોઈ વળતર તો હોતું નથી, કદાચ અળખામણા બનવાનું થાય. ‘પરબ’માં મેં આવું સંપાદનકર્મ કરવાનું રાખેલું. ભાષાભિવ્યક્તિના દોષો દૂર કરવાની જ નહીં, પરંતુ સંક્ષેપીકરણની અને મુદ્દાઓની હેરફેર કરી વિચારપ્રવાહને વધુ તાર્કિક બનાવવાની પણ પ્રક્રિયા કરેલી. અલબત્ત, લેખકો વિશ્વાસ મૂકે તો જ આ થઈ શકે અને એ બાબતમાં હું સદ્‌ભાગી હતો. લેખનું સંશોધન કરવા જતાં ક્યાંક સરતચૂક થઈ જવાનો પણ સંભવ ખરો. એક લેખમાં લેખકને થોડું અનભિપ્રેત એવું શીર્ષક મારાથી મુકાઈ ગયેલું - પણ લેખકે એ ઉદારતાથી નભાવી લીધું. એકંદરે એમના લેખને લાભ થતો હતો એ તે જોઈ શક્યા હોય જ.
[પ્રત્યક્ષ, વિશેષાંક ૧૯૯૫] જયંત કોઠારી
[પ્રત્યક્ષ, વિશેષાંક ૧૯૯૫] જયંત કોઠારી
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
}}


{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Poem2Open}}
૫૦.  
૫૦.  
સંપાદકનીય આગવી પ્રતિભા જોઈએ
સંપાદકનીય આગવી પ્રતિભા જોઈએ
હું જોઈ શક્યો કે સારું પત્ર ચલાવવા માટે પૂરો સમય આપવો જોઈએ. સામયિક સંચાલનનું કામ આપણે ત્યાં પાર્ટટાઈમની રીતે ચાલે છે તે મને ઠીક લાગતું નથી; વળી તંત્રીને ઘણી મોકળાશથી કામ કરવાની સગવડ-સુવિધા મળવાં જોઈએ. આ બધાંનો અભાવ કોઈક રીતે સામયિકના વિકાસને રૂંધે-અવરોધે છે એ મને ખૂબ વહેલું સમજાઈ ગયું અને તેથી જ હું જેમાં વધુ અસરકારક રીતે કામ ન કરી શકતો હોઉં તે મારે છોડવું જોઈએ એવી બુદ્ધિથી મેં પરબનું કામ છોડેલું. આ સામયિકો ચલાવવાનો અનુભવ ક્યારેક રોમાંચક લાગતો તો ક્યારેક મારામાં કંટાળોયે જન્માવતો. હું એટલું બરોબર સમજી શક્યો કે લેખક-સાહિત્યકાર થવું એક બાબત છે અને પત્રકાર થવું બીજી બાબત છે. સારા પત્રકારનીયે પોતાની એક આગવી પ્રતિભા હોય છે.
હું જોઈ શક્યો કે સારું પત્ર ચલાવવા માટે પૂરો સમય આપવો જોઈએ. સામયિક સંચાલનનું કામ આપણે ત્યાં પાર્ટટાઈમની રીતે ચાલે છે તે મને ઠીક લાગતું નથી; વળી તંત્રીને ઘણી મોકળાશથી કામ કરવાની સગવડ-સુવિધા મળવાં જોઈએ. આ બધાંનો અભાવ કોઈક રીતે સામયિકના વિકાસને રૂંધે-અવરોધે છે એ મને ખૂબ વહેલું સમજાઈ ગયું અને તેથી જ હું જેમાં વધુ અસરકારક રીતે કામ ન કરી શકતો હોઉં તે મારે છોડવું જોઈએ એવી બુદ્ધિથી મેં પરબનું કામ છોડેલું. આ સામયિકો ચલાવવાનો અનુભવ ક્યારેક રોમાંચક લાગતો તો ક્યારેક મારામાં કંટાળોયે જન્માવતો. હું એટલું બરોબર સમજી શક્યો કે લેખક-સાહિત્યકાર થવું એક બાબત છે અને પત્રકાર થવું બીજી બાબત છે. સારા પત્રકારનીયે પોતાની એક આગવી પ્રતિભા હોય છે.
[પ્રત્યક્ષ, વિશેષાંક ૧૯૯૫] ચંદ્રકાન્ત શેઠ
[પ્રત્યક્ષ, વિશેષાંક ૧૯૯૫] ચંદ્રકાન્ત શેઠ
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
}}


{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Poem2Open}}
૫૧.  
૫૧.  
દૂરદૂરનાં ગામોમાંથી પણ ગીતોગઝલો
દૂરદૂરનાં ગામોમાંથી પણ ગીતોગઝલો
Line 581: Line 759:
પરબની ટપાલમાં મુખ્ય રચનાઓ મળે તે કવિતા. તેમાંય સૌથી વધારે ગીતો અને ગઝલો. દૂરદૂરનાં ગામોમાંથી પણ ગીતોગઝલો તો છપાવવા માટે મળે, એમાં ઘણી વાર તો એક સંગ્રહ થાય એટલી રચનાઓ સાથે મળે - એમાંથી સંપાદકે પસંદ કરી લેવાની. ક્યારેક ઉદારતાપૂર્વક એમાં ફેરફારની છૂટ પણ એના કવિએ સંપાદકને આપી હોય. પણ સંપાદક તરીકે એમાંથી પસાર થતાં નિરાશા વધારે સાંપડે.
પરબની ટપાલમાં મુખ્ય રચનાઓ મળે તે કવિતા. તેમાંય સૌથી વધારે ગીતો અને ગઝલો. દૂરદૂરનાં ગામોમાંથી પણ ગીતોગઝલો તો છપાવવા માટે મળે, એમાં ઘણી વાર તો એક સંગ્રહ થાય એટલી રચનાઓ સાથે મળે - એમાંથી સંપાદકે પસંદ કરી લેવાની. ક્યારેક ઉદારતાપૂર્વક એમાં ફેરફારની છૂટ પણ એના કવિએ સંપાદકને આપી હોય. પણ સંપાદક તરીકે એમાંથી પસાર થતાં નિરાશા વધારે સાંપડે.
[પ્રત્યક્ષ, વિશેષાંક ૧૯૯૫]       ભોળાભાઈ પટેલ
[પ્રત્યક્ષ, વિશેષાંક ૧૯૯૫]       ભોળાભાઈ પટેલ
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
}}


{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Poem2Open}}
૫૨.  
૫૨.  
સફળતાનો અજંપો આકરો હોય છે
સફળતાનો અજંપો આકરો હોય છે
Line 588: Line 772:
સંજ્ઞાના અંકો ટપાલમાં પહોંચતાંભેર મિત્રો એમના રોમાંચ અનેઝણઝણાટીની વાતો કાગળમાં લખતા. રાધેશ્યામને કેમ ભૂલું? સાચ્ચા કદરદાન સર્જક-વિવેચક મિત્ર. ચિ. મો. (ચિનુ મોદી) અંદરથી જલે, બહારથી હસતું મોઢું. રઘુવીર આંખ મીંચકારી અક્કડ ચાલે પણ સંજ્ઞાની ટહેલ પડતાં કાવ્યકૃતિ આવી પહોંચે. સુ.જો.નો સૂર્ય તપે એટલે સંજ્ઞાના ત્રીજા અંકમાં અમે - પ્રા. હર્ષદ દેસાઈ, દિગીશ મહેતા અને અમે - એમનો ઇન્ટરવ્યૂ લેવાનું નક્કી કર્યું. અને ઇન્ટરવ્યૂ પ્રગટ થતાંવેંત સંજ્ઞા ચોમેર, સાહિત્યજગતમાં એક શુદ્ધ સાહિત્યિક ત્રૈમાસિકરૂપે પ્રસ્થાપિત થઈ ચૂક્યું! સફળતાનો અજંપો નિષ્ફળતાની સ્મશાનશાંતિ કરતાં અગ્નિપુંજ જેવો આકરો હોય છે - આગામી અંકોની તૈયારી સુખે જાગવા કે ઊંઘવાય ક્યાંથી દે?
સંજ્ઞાના અંકો ટપાલમાં પહોંચતાંભેર મિત્રો એમના રોમાંચ અનેઝણઝણાટીની વાતો કાગળમાં લખતા. રાધેશ્યામને કેમ ભૂલું? સાચ્ચા કદરદાન સર્જક-વિવેચક મિત્ર. ચિ. મો. (ચિનુ મોદી) અંદરથી જલે, બહારથી હસતું મોઢું. રઘુવીર આંખ મીંચકારી અક્કડ ચાલે પણ સંજ્ઞાની ટહેલ પડતાં કાવ્યકૃતિ આવી પહોંચે. સુ.જો.નો સૂર્ય તપે એટલે સંજ્ઞાના ત્રીજા અંકમાં અમે - પ્રા. હર્ષદ દેસાઈ, દિગીશ મહેતા અને અમે - એમનો ઇન્ટરવ્યૂ લેવાનું નક્કી કર્યું. અને ઇન્ટરવ્યૂ પ્રગટ થતાંવેંત સંજ્ઞા ચોમેર, સાહિત્યજગતમાં એક શુદ્ધ સાહિત્યિક ત્રૈમાસિકરૂપે પ્રસ્થાપિત થઈ ચૂક્યું! સફળતાનો અજંપો નિષ્ફળતાની સ્મશાનશાંતિ કરતાં અગ્નિપુંજ જેવો આકરો હોય છે - આગામી અંકોની તૈયારી સુખે જાગવા કે ઊંઘવાય ક્યાંથી દે?
[પ્રત્યક્ષ, વિશેષાંક ૧૯૯૫] જ્યોતિષ જાની
[પ્રત્યક્ષ, વિશેષાંક ૧૯૯૫] જ્યોતિષ જાની
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
}}


{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Poem2Open}}
૫૩.  
૫૩.  
કોણ શું કયા આશયથી લખી મોકલે...
કોણ શું કયા આશયથી લખી મોકલે...
સાહિત્યપ્રવૃત્તિનો અર્થ ઘણો વ્યાપક છે. પણ સામયિક નિમિત્તે સાહિત્યનો વર્તમાન તમારી નજર સામે બરાબર રહે છે... કોણ કયા આશયથી શું ને કેવું લખી મોકલે છે એ સમજતાં વાર નથી લાગતી. કેટલાક તો અંગત હિસાબો પતાવવા માટે, વિવેચનલેખોમાં કોઈને વિશે કશી જરૂરિયાત, સંદર્ભ કે પ્રસ્તુતતા વિના જ છરકા કરવા માટે કે એવા કોઈ ખ્યાલથી કશાંક વિધાનો કરે ત્યારે સંપાદકે તાટસ્થપૂર્વકનો વિવેક કરવો પડે એ આ પ્રવૃત્તિની ઓળખ! શ્રી સિતાંશુ યશશ્ચંદ્રે ‘પત્નીને’ શીર્ષકથી કાવ્યો લખ્યાં તો એ જ ધાટીમાં માતા, પત્ની અને સાસુ વિશેનીય એક-બે રચનાઓ એક ભાઈ સંભળાવી ગયા. માય ડિયર જયુએ ‘ગદ્યલીલા’ કરી, અભિજિત વ્યાસે ફિલ્મો વિશે લેખો મોકલ્યા કે મેં પ્રસંગોપાત્ત બે-ચાર સાહિત્યકારો વિશે લખ્યું તો એવું બન્યું કે ચારેબાજુથી ‘ગદ્યલીલા’ઓ આવવા લાગી, ‘જી’ અને ‘ફિલ્મફેર’માં શોભી ઊઠે એવાં ફિલ્મવિષયક લખાણો આવવા લાગ્યાં, ઘણાંએ મને કહ્યું કે, તમે મારા વિશે કેમ નથી લખતા?
સાહિત્યપ્રવૃત્તિનો અર્થ ઘણો વ્યાપક છે. પણ સામયિક નિમિત્તે સાહિત્યનો વર્તમાન તમારી નજર સામે બરાબર રહે છે... કોણ કયા આશયથી શું ને કેવું લખી મોકલે છે એ સમજતાં વાર નથી લાગતી. કેટલાક તો અંગત હિસાબો પતાવવા માટે, વિવેચનલેખોમાં કોઈને વિશે કશી જરૂરિયાત, સંદર્ભ કે પ્રસ્તુતતા વિના જ છરકા કરવા માટે કે એવા કોઈ ખ્યાલથી કશાંક વિધાનો કરે ત્યારે સંપાદકે તાટસ્થપૂર્વકનો વિવેક કરવો પડે એ આ પ્રવૃત્તિની ઓળખ! શ્રી સિતાંશુ યશશ્ચંદ્રે ‘પત્નીને’ શીર્ષકથી કાવ્યો લખ્યાં તો એ જ ધાટીમાં માતા, પત્ની અને સાસુ વિશેનીય એક-બે રચનાઓ એક ભાઈ સંભળાવી ગયા. માય ડિયર જયુએ ‘ગદ્યલીલા’ કરી, અભિજિત વ્યાસે ફિલ્મો વિશે લેખો મોકલ્યા કે મેં પ્રસંગોપાત્ત બે-ચાર સાહિત્યકારો વિશે લખ્યું તો એવું બન્યું કે ચારેબાજુથી ‘ગદ્યલીલા’ઓ આવવા લાગી, ‘જી’ અને ‘ફિલ્મફેર’માં શોભી ઊઠે એવાં ફિલ્મવિષયક લખાણો આવવા લાગ્યાં, ઘણાંએ મને કહ્યું કે, તમે મારા વિશે કેમ નથી લખતા?
[પ્રત્યક્ષ, વિશેષાંક ૧૯૯૫] હર્ષદ ત્રિવેદી
[પ્રત્યક્ષ, વિશેષાંક ૧૯૯૫] હર્ષદ ત્રિવેદી
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
}}


{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Poem2Open}}
૫૪.  
૫૪.  
રિટર્ન્ડ ટુ સૅન્ડર!
રિટર્ન્ડ ટુ સૅન્ડર!
Line 599: Line 795:
એ પછી તો પ્રજાની ઉપેક્ષા સહીને જ્યારે જ્યારે કોઈ સારું સામયિક બંધ પડી ગયું છે ત્યારે ત્યારે ગગનના અકાલ અવસાનનો અવસાદ સાંભરી આવે છે. બંધ થતા સામયિકમાં તંત્રીને નિવેદન દ્વારા હૈયાવરાળ કાઢવાની તક મળતી હોય છે પણ મને તો એ તક પણ મળી નહીં...
એ પછી તો પ્રજાની ઉપેક્ષા સહીને જ્યારે જ્યારે કોઈ સારું સામયિક બંધ પડી ગયું છે ત્યારે ત્યારે ગગનના અકાલ અવસાનનો અવસાદ સાંભરી આવે છે. બંધ થતા સામયિકમાં તંત્રીને નિવેદન દ્વારા હૈયાવરાળ કાઢવાની તક મળતી હોય છે પણ મને તો એ તક પણ મળી નહીં...
[પ્રત્યક્ષ, વિશેષાંક ૧૯૯૫] પુરુરાજ જોશી
[પ્રત્યક્ષ, વિશેષાંક ૧૯૯૫] પુરુરાજ જોશી
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Poem2Open}}
૫૫.  
૫૫.  
એવા મક્કમ હતા મઠિયા!
એવા મક્કમ હતા મઠિયા!
Line 606: Line 807:
બેજવાબદારીનો દેખાવ કરી, દંભના પર્દાઓને ચીરનાર; નિયત થયેલા છંદાદિ ટુલ્સનો અસ્વીકાર કરનાર; અને માન્ય વિભાવનાઓને પડકારી શકનાર રે સામયિકના તંત્રી થવાનું ભલે આકસ્મિક હતું, પણ ખૂબ જ રોમાંચક હતું. આવો રોમાંચ કૃતિ અને ઉન્મૂલન તથા હૉટેેલ પોએટ્‌સ ગુ્રપના ઓમિસિયમમાં રીપીટ થયેલો એટલું જ. એથી, એ વિશે આ ક્ષણે વાત કરવાનું અટકાવું છું.
બેજવાબદારીનો દેખાવ કરી, દંભના પર્દાઓને ચીરનાર; નિયત થયેલા છંદાદિ ટુલ્સનો અસ્વીકાર કરનાર; અને માન્ય વિભાવનાઓને પડકારી શકનાર રે સામયિકના તંત્રી થવાનું ભલે આકસ્મિક હતું, પણ ખૂબ જ રોમાંચક હતું. આવો રોમાંચ કૃતિ અને ઉન્મૂલન તથા હૉટેેલ પોએટ્‌સ ગુ્રપના ઓમિસિયમમાં રીપીટ થયેલો એટલું જ. એથી, એ વિશે આ ક્ષણે વાત કરવાનું અટકાવું છું.
[પ્રત્યક્ષ, વિશેષાંક ૧૯૯૫] ચિનુ મોદી
[પ્રત્યક્ષ, વિશેષાંક ૧૯૯૫] ચિનુ મોદી
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Poem2Open}}
૫૬.  
૫૬.  
મારી કાર્યપદ્ધતિથી પ્રસન્ન થઈને–
મારી કાર્યપદ્ધતિથી પ્રસન્ન થઈને–
કલમ અને કિતાબ વિભાગમાં હું કેવળ ગ્રંથસમીક્ષા જ કરતો નહોતો, ગ્રંથસમીક્ષા ઉપરાંત, અવલોકનાર્થે આવતા ગ્રંથોનો ‘સાભાર-સ્વીકાર’ લખતો, બનતી રહેતી સાહિત્યિક ઘટનાઓની જાણ ‘સાહિત્ય સમાચાર’ રૂપે કરતો, કોઈ સાહિત્યકારને તેની વિશિષ્ટ સંસિદ્ધિ સંદર્ભે ગુજરાત સાહિત્યસભા તરફથી રણજિતરામ ચન્દ્રક અર્પણ કરવાનો નિર્ણય થાય, યા કોઈ સારસ્વતને ગુજરાતી સાહિત્ય પરિષદ, કે ગુજરાત સાહિત્ય અકાદેમી કે કેન્દ્રની સાહિત્ય અકાદેમી તરફથી પારિતોષિક અર્પણ થાય, ત્યારે તે ઘટનાને અનુલક્ષીને તે સારસ્વતના સાહિત્યિક પ્રદાનને આવરી લેતી તેની સિદ્ધિને બિરદાવી નોંધ પણ લખતો, તદુપરાંત, વિવિધ વિદ્યાસંસ્થાઓ તેમજ સાહિત્ય-સંસ્થાઓને ઉપક્રમે યોજાતાં વ્યાખ્યાનો, પરિસંવાદો, કવિસંમેલનો, સન્માનો, શ્રદ્ધાંજલિઓ આદિ જેવા તમામ પ્રસંગો કે ઘટનાઓનું વૃતાન્તનિવેદન ‘કલમ’ અને ‘કિતાબ’માં ઉચિત વિસ્તારથી વા સંક્ષેપમાં કરવાની પ્રણાલી પણ સંપાદકીય ધર્મ લેખે શરૂ કરેલી અને ‘કલમ અને કિતાબ’ના સંપાદકપદેથી નિવૃત્ત થયો ત્યાં સુધી તે એકધારી ચાલુ રાખેલી. સંપાદકીય કામગીરીનાં પ્રથમ ત્રણ વર્ષ દરમ્યાન, વક્તવ્યોનાં મેં તૈયાર કરેલાં વૃત્તાંત-નિવેદન (વક્તા મુંબઈના હોય ત્યારે) તેે-તે વિદ્વાનને ઘેર જઈને, તેની પાસે વાંચી, તે પરત્વે તેઓ સંતોષ વ્યક્ત કરે, તે પછી જ હું એ લખાણ કમ્પોઝમાં આપતો. તે વખતના સારસ્વતો શ્રી રામપ્રસાદ બક્ષી, શ્રી રામનારાયણ પાઠક, ડૉ. હરિવલ્લભ ભાયાણી આદિ અનેક મહાનુભાવોએ મારી આ કાર્યપદ્ધતિથી પ્રસન્ન થઈને ઉષ્માભર્યો સહકાર આપેલો.
કલમ અને કિતાબ વિભાગમાં હું કેવળ ગ્રંથસમીક્ષા જ કરતો નહોતો, ગ્રંથસમીક્ષા ઉપરાંત, અવલોકનાર્થે આવતા ગ્રંથોનો ‘સાભાર-સ્વીકાર’ લખતો, બનતી રહેતી સાહિત્યિક ઘટનાઓની જાણ ‘સાહિત્ય સમાચાર’ રૂપે કરતો, કોઈ સાહિત્યકારને તેની વિશિષ્ટ સંસિદ્ધિ સંદર્ભે ગુજરાત સાહિત્યસભા તરફથી રણજિતરામ ચન્દ્રક અર્પણ કરવાનો નિર્ણય થાય, યા કોઈ સારસ્વતને ગુજરાતી સાહિત્ય પરિષદ, કે ગુજરાત સાહિત્ય અકાદેમી કે કેન્દ્રની સાહિત્ય અકાદેમી તરફથી પારિતોષિક અર્પણ થાય, ત્યારે તે ઘટનાને અનુલક્ષીને તે સારસ્વતના સાહિત્યિક પ્રદાનને આવરી લેતી તેની સિદ્ધિને બિરદાવી નોંધ પણ લખતો, તદુપરાંત, વિવિધ વિદ્યાસંસ્થાઓ તેમજ સાહિત્ય-સંસ્થાઓને ઉપક્રમે યોજાતાં વ્યાખ્યાનો, પરિસંવાદો, કવિસંમેલનો, સન્માનો, શ્રદ્ધાંજલિઓ આદિ જેવા તમામ પ્રસંગો કે ઘટનાઓનું વૃતાન્તનિવેદન ‘કલમ’ અને ‘કિતાબ’માં ઉચિત વિસ્તારથી વા સંક્ષેપમાં કરવાની પ્રણાલી પણ સંપાદકીય ધર્મ લેખે શરૂ કરેલી અને ‘કલમ અને કિતાબ’ના સંપાદકપદેથી નિવૃત્ત થયો ત્યાં સુધી તે એકધારી ચાલુ રાખેલી. સંપાદકીય કામગીરીનાં પ્રથમ ત્રણ વર્ષ દરમ્યાન, વક્તવ્યોનાં મેં તૈયાર કરેલાં વૃત્તાંત-નિવેદન (વક્તા મુંબઈના હોય ત્યારે) તેે-તે વિદ્વાનને ઘેર જઈને, તેની પાસે વાંચી, તે પરત્વે તેઓ સંતોષ વ્યક્ત કરે, તે પછી જ હું એ લખાણ કમ્પોઝમાં આપતો. તે વખતના સારસ્વતો શ્રી રામપ્રસાદ બક્ષી, શ્રી રામનારાયણ પાઠક, ડૉ. હરિવલ્લભ ભાયાણી આદિ અનેક મહાનુભાવોએ મારી આ કાર્યપદ્ધતિથી પ્રસન્ન થઈને ઉષ્માભર્યો સહકાર આપેલો.
[પ્રત્યક્ષ, વિશેષાંક ૧૯૯૫]        કૃષ્ણવીર દીક્ષિત
[પ્રત્યક્ષ, વિશેષાંક ૧૯૯૫]        કૃષ્ણવીર દીક્ષિત
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
}}


{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Poem2Open}}
૫૭.  
૫૭.  
ભાઈ, ચર્ચાનો ચૉરો ઊંભો કરો...
ભાઈ, ચર્ચાનો ચૉરો ઊંભો કરો...
Line 622: Line 833:
ગ્રંથ ચલાવતાં મને ઘણી વાર એવો વિચાર પણ આવતો કે લોકો અવલોકનો શા માટે વાંચતાં હશે? એના ઘણા જવાબ હોઈ શકે. પણ હું આટઆટલાં વર્ષોથી અવલોકનો શા માટે વાંચતો હતો? મારા પૂરતું તો એમ કહી શકું કે જેમ કોઈ વાર્તા વાંચતાં આનંદ પ્રાપ્ત થાય છે તેમ અવલોકન વાંચતાં પણ મને આનંદ પ્રાપ્ત થાય છે. અવલોકન વાંચવા માટેનાં અનેક કારણો મેં પ્રસંગાનુસાર આગળ ધર્યાં હશે, પણ સાચું કારણ આનંદ છે. ગુજરાતી, મરાઠી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં જે જે સામયિકો વાંચું છું તેમાં પહેલી નજર પુસ્તકોનાં અવલોકનો ઉપર પડે છે. એવું નથી કે વાર્તા-નવલકથાનાં અવલોકનમાં જ રસ પડતો હોય. ખરી રીતે એમાં ઓછો રસ પડે છે. કવિતા, વિવેચન, ચરિત્ર અને અન્ય ગંભીર વિષયોનાં પુસ્તકોનાં અવલોકનોમાં વધુ રસ પડે છે. કેટલાંક અવલોકનો મારે માટે પુસ્તકની અવેજીની ગરજ સારે છે. એ પુસ્તકો સારાં છે કે ખરાબ તેનો સવાલ હોતો નથી. અવલોકનો જ એવાં હોય છે કે હું તેનાથી જ કામ ચલાવી લઉં છું. બીજાં કેટલાંક અવલોકનો પ્રસ્તુત પુસ્તકો વાંચવા પ્રેરે છે. કેટલાંક વાંચેલાં પુસ્તકોનાં અવલોકનો પણ વાંચું છું – કદાચ સમીક્ષકનાં મૂલ્યાંકનો સાથે મારાં મૂલ્યાંકનોને સરખાવી જોવા. પણ ખરી મજા જયંતિ દલાલ જેવાનાં અવલોકનોમાં આવતી. જયંતિભાઈ આખા પુસ્તકના નિરીક્ષણમાં પડવાને બદલે ઘણી વાર તેમાંના કોઈ મહત્ત્વના કે નિર્ણાયક મુદ્દા લઈ તેની ચર્ચા કરતા. મને સૌથી વધારે આનંદ આવી ચર્ચામાં મળે છે. આજે આ સાહિત્યપ્રવૃત્તિ વિષે મારી મોટામાં મોટી ફરિયાદ એ છે કે જાણે ચર્ચાનો જમાનો જ વીતી ગયો છે. કોઈ સંપાદક પૂછે છે તો એને એ જ ભલામણ કરું છું કે ભાઈ, ચર્ચાનો ચૉરો ઊભો કરો.
ગ્રંથ ચલાવતાં મને ઘણી વાર એવો વિચાર પણ આવતો કે લોકો અવલોકનો શા માટે વાંચતાં હશે? એના ઘણા જવાબ હોઈ શકે. પણ હું આટઆટલાં વર્ષોથી અવલોકનો શા માટે વાંચતો હતો? મારા પૂરતું તો એમ કહી શકું કે જેમ કોઈ વાર્તા વાંચતાં આનંદ પ્રાપ્ત થાય છે તેમ અવલોકન વાંચતાં પણ મને આનંદ પ્રાપ્ત થાય છે. અવલોકન વાંચવા માટેનાં અનેક કારણો મેં પ્રસંગાનુસાર આગળ ધર્યાં હશે, પણ સાચું કારણ આનંદ છે. ગુજરાતી, મરાઠી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં જે જે સામયિકો વાંચું છું તેમાં પહેલી નજર પુસ્તકોનાં અવલોકનો ઉપર પડે છે. એવું નથી કે વાર્તા-નવલકથાનાં અવલોકનમાં જ રસ પડતો હોય. ખરી રીતે એમાં ઓછો રસ પડે છે. કવિતા, વિવેચન, ચરિત્ર અને અન્ય ગંભીર વિષયોનાં પુસ્તકોનાં અવલોકનોમાં વધુ રસ પડે છે. કેટલાંક અવલોકનો મારે માટે પુસ્તકની અવેજીની ગરજ સારે છે. એ પુસ્તકો સારાં છે કે ખરાબ તેનો સવાલ હોતો નથી. અવલોકનો જ એવાં હોય છે કે હું તેનાથી જ કામ ચલાવી લઉં છું. બીજાં કેટલાંક અવલોકનો પ્રસ્તુત પુસ્તકો વાંચવા પ્રેરે છે. કેટલાંક વાંચેલાં પુસ્તકોનાં અવલોકનો પણ વાંચું છું – કદાચ સમીક્ષકનાં મૂલ્યાંકનો સાથે મારાં મૂલ્યાંકનોને સરખાવી જોવા. પણ ખરી મજા જયંતિ દલાલ જેવાનાં અવલોકનોમાં આવતી. જયંતિભાઈ આખા પુસ્તકના નિરીક્ષણમાં પડવાને બદલે ઘણી વાર તેમાંના કોઈ મહત્ત્વના કે નિર્ણાયક મુદ્દા લઈ તેની ચર્ચા કરતા. મને સૌથી વધારે આનંદ આવી ચર્ચામાં મળે છે. આજે આ સાહિત્યપ્રવૃત્તિ વિષે મારી મોટામાં મોટી ફરિયાદ એ છે કે જાણે ચર્ચાનો જમાનો જ વીતી ગયો છે. કોઈ સંપાદક પૂછે છે તો એને એ જ ભલામણ કરું છું કે ભાઈ, ચર્ચાનો ચૉરો ઊભો કરો.
[પ્રત્યક્ષ, વિશેષાંક ૧૯૯૫] યશવંત દોશી
[પ્રત્યક્ષ, વિશેષાંક ૧૯૯૫] યશવંત દોશી
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
}}




{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Poem2Open}}
૫૮.  
૫૮.  
સામયિકોના ભાવિની ચિંતા નથી
સામયિકોના ભાવિની ચિંતા નથી
Line 629: Line 845:
સામૂહિક માધ્યમોના હુમલા ગમે એટલા હોય પણ જ્યાં સુધી દુનિયામાં એક નાનો પણ પ્રાણવાન રસિક વાચકવર્ગ રહેશે ત્યાં સુધી સાહિત્યનાં સામયિકોની પ્રસ્તુતતા છે. આવો વાચકવર્ગ ભલે ઘણો મોટો નહીં હોય પણ રહેશે હંમેશા. દૃશ્ય(વિઝયુઅલ)માં અને વાચનમાં ઘણો ફેર છે. મેં કેટલીક અંગ્રેજી નવલકથાઓ પરથી બનેલી સારી ગણાતી અંગ્રેજી ફિલ્મો જોઈ છે પણ હંમેશાં થોડીક નિરાશ થઈ છું. વાંચતાંવાંચતાં જે કલ્પનાચિત્ર તમારી સમક્ષ ઊભું થાય છે એને ફિલ્મ સીમિત કરી નાખે છે. એટલે એ રીતે જોતાં મને વાચનસામગ્રીના– સામયિકોના – ભાવિની ચિંતા નથી. પણ એક ચિંતા જરૂર છે : અંગ્રેજી માધ્યમને કારણે શિક્ષિતોમાંથી કેટલા ગુજરાતી વાંચતા હશે? ગુજરાતી ભાષાનું  શું?
સામૂહિક માધ્યમોના હુમલા ગમે એટલા હોય પણ જ્યાં સુધી દુનિયામાં એક નાનો પણ પ્રાણવાન રસિક વાચકવર્ગ રહેશે ત્યાં સુધી સાહિત્યનાં સામયિકોની પ્રસ્તુતતા છે. આવો વાચકવર્ગ ભલે ઘણો મોટો નહીં હોય પણ રહેશે હંમેશા. દૃશ્ય(વિઝયુઅલ)માં અને વાચનમાં ઘણો ફેર છે. મેં કેટલીક અંગ્રેજી નવલકથાઓ પરથી બનેલી સારી ગણાતી અંગ્રેજી ફિલ્મો જોઈ છે પણ હંમેશાં થોડીક નિરાશ થઈ છું. વાંચતાંવાંચતાં જે કલ્પનાચિત્ર તમારી સમક્ષ ઊભું થાય છે એને ફિલ્મ સીમિત કરી નાખે છે. એટલે એ રીતે જોતાં મને વાચનસામગ્રીના– સામયિકોના – ભાવિની ચિંતા નથી. પણ એક ચિંતા જરૂર છે : અંગ્રેજી માધ્યમને કારણે શિક્ષિતોમાંથી કેટલા ગુજરાતી વાંચતા હશે? ગુજરાતી ભાષાનું  શું?
[પ્રત્યક્ષ, વિશેષાંક ૧૯૯૫] મંજુ ઝવેરી
[પ્રત્યક્ષ, વિશેષાંક ૧૯૯૫] મંજુ ઝવેરી
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
}}


{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Poem2Open}}
૫૯.  
૫૯.  
મફત આપો, માનભેર આપો
મફત આપો, માનભેર આપો
પ્રકાશન અંગે, મારી સામેનાં સામયિકોમાં સામસામા છેડાના બે નમૂના હતા : એક કવિતા બીજું એતદ્‌. કવિતા વધુ પડતું ચળકાટવાળું, ચીકણું, ગળચટું, જાડું અને અંદરથી પોકળ. એતદ્‌ સાવ દૂબળું, લુખ્ખું, મરવા વાંકે જીવતું. ગદ્યપર્વના પ્રકાશનમાં આ બે વચ્ચેથી મારગ કાઢવો હતો. ‘હમકો તેરે જૈસા પાગલ હી ચાહીએ’, કહેનારા માલિક મારા વ્હાલાએ, સામેથી મારું લોહી પીધું– વિશ્વાસરાવે કૉમ્પ્યુટરથી માંડી બાઈન્ડીંગખાતા સુધી ધક્કે ચઢાવ્યો. મજૂરીમાં ધકેલાયો. કાગળ ખરીદવા, પંડિત પ્રોસેસમાં બ્લૉકમેકર્સ પાસે દોડવું, મરાઠીભાષી ઑપરેટર પાસે બેસી કૉમ્પ્યુટર પર ગુજરાતી હસ્તપ્રત લખાવવી, પ્રૂફ તપાસવાં, છપાયેલાં બંડલો ઉપાડી, ટેક્ષીમાં નાખી દાદરથી ઘાટકોપર અને ત્યાંથી ઘરના ચાર માળ કુદાવવા. ગીતા નાયક અને આકાશ, આલોક બંને દીકરા  સરનામાં લખે, ટિકિટ લગાવે, બંડલ ઉપાડી ટપાલમાં હજારેકની આસપાસ ગદ્યપર્વ રવાના કરે. દર બે મહિને સમયસર અંક કાઢવા, લેખકો શોધવા, એમના પર કાગળના હુમલા કરવા : લખો, લખો – હૈસો, હૈસો. એમાં લેખક નારાજ થાય, મનાવો; રિસાય, સમજાવો; આડા થાય, ઠેકાણે લાવો. વળી વિવેચકો, વિદ્વાનો વદ્યા :  આ તો તળપદ તળપદ, ભારે અતિરેક! બીજા વર્ષ સુધીમાં બે-બે, ચાર-ચાર ફાઈલો ઊભરાઈ ગઈ લેખકોની. ઢગબંધ ધનેડાં, ચાલુ ગાડીએ ચડી બેઠાં. લખે : ખાસ તમ હાટુ, ગદ્યપર્વ હાટુ, નાનું, ગરમાગરમ, તૈયાર, નકરું તળપદ. શ્રીમાન રઘુવીર ચૌધરીએ તો એવું તિલક કરેલું કે : બેચાર અંકો ચાલે તો ઘણું. સાહિત્યિક ભેખ ધરવાનું ખરું જોમ તો આપણા ગ્રાહકોએ પૂરું પાડ્યું – લવાજમ ધરાર ન ભરીને. સત્તર ખાંડી મિજાસવાળા ગુજરાતી વિદ્વાનોનું એક જ સૂત્ર : મફત આપો, માનભેર આપો. લે ને ભાઈ, તું રાજી. એમને ય આપ્યા, મફત.
પ્રકાશન અંગે, મારી સામેનાં સામયિકોમાં સામસામા છેડાના બે નમૂના હતા : એક કવિતા બીજું એતદ્‌. કવિતા વધુ પડતું ચળકાટવાળું, ચીકણું, ગળચટું, જાડું અને અંદરથી પોકળ. એતદ્‌ સાવ દૂબળું, લુખ્ખું, મરવા વાંકે જીવતું. ગદ્યપર્વના પ્રકાશનમાં આ બે વચ્ચેથી મારગ કાઢવો હતો. ‘હમકો તેરે જૈસા પાગલ હી ચાહીએ’, કહેનારા માલિક મારા વ્હાલાએ, સામેથી મારું લોહી પીધું– વિશ્વાસરાવે કૉમ્પ્યુટરથી માંડી બાઈન્ડીંગખાતા સુધી ધક્કે ચઢાવ્યો. મજૂરીમાં ધકેલાયો. કાગળ ખરીદવા, પંડિત પ્રોસેસમાં બ્લૉકમેકર્સ પાસે દોડવું, મરાઠીભાષી ઑપરેટર પાસે બેસી કૉમ્પ્યુટર પર ગુજરાતી હસ્તપ્રત લખાવવી, પ્રૂફ તપાસવાં, છપાયેલાં બંડલો ઉપાડી, ટેક્ષીમાં નાખી દાદરથી ઘાટકોપર અને ત્યાંથી ઘરના ચાર માળ કુદાવવા. ગીતા નાયક અને આકાશ, આલોક બંને દીકરા  સરનામાં લખે, ટિકિટ લગાવે, બંડલ ઉપાડી ટપાલમાં હજારેકની આસપાસ ગદ્યપર્વ રવાના કરે. દર બે મહિને સમયસર અંક કાઢવા, લેખકો શોધવા, એમના પર કાગળના હુમલા કરવા : લખો, લખો – હૈસો, હૈસો. એમાં લેખક નારાજ થાય, મનાવો; રિસાય, સમજાવો; આડા થાય, ઠેકાણે લાવો. વળી વિવેચકો, વિદ્વાનો વદ્યા :  આ તો તળપદ તળપદ, ભારે અતિરેક! બીજા વર્ષ સુધીમાં બે-બે, ચાર-ચાર ફાઈલો ઊભરાઈ ગઈ લેખકોની. ઢગબંધ ધનેડાં, ચાલુ ગાડીએ ચડી બેઠાં. લખે : ખાસ તમ હાટુ, ગદ્યપર્વ હાટુ, નાનું, ગરમાગરમ, તૈયાર, નકરું તળપદ. શ્રીમાન રઘુવીર ચૌધરીએ તો એવું તિલક કરેલું કે : બેચાર અંકો ચાલે તો ઘણું. સાહિત્યિક ભેખ ધરવાનું ખરું જોમ તો આપણા ગ્રાહકોએ પૂરું પાડ્યું – લવાજમ ધરાર ન ભરીને. સત્તર ખાંડી મિજાસવાળા ગુજરાતી વિદ્વાનોનું એક જ સૂત્ર : મફત આપો, માનભેર આપો. લે ને ભાઈ, તું રાજી. એમને ય આપ્યા, મફત.
[પ્રત્યક્ષ, વિશેષાંક ૧૯૯૫] ભરત નાયક
[પ્રત્યક્ષ, વિશેષાંક ૧૯૯૫] ભરત નાયક
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
}}


{{Center block|width=23em|title=<big>'''X.<br>Y'''</big>|
{{Poem2Open}}
૬૦.  
૬૦.  
સામયિકો બંધ કર્યાં એમણે અંગત કારણોસર કર્યાં
સામયિકો બંધ કર્યાં એમણે અંગત કારણોસર કર્યાં
Line 641: Line 869:
અહીં મને કહેવા દો કે જેમણે સામયિકો બંધ કર્યાં એમણે એમનાં અંગત કારણોસર એ બંધ કર્યાં છે ને દોષનો ટોપલો ઢોળ્યો છે પ્રજા પર. અત્યારે જે સામયિકો ચાલે છે એમાં વ્યાવસાયિક લેખાંજોખાં છે, નહીં કે માતૃભાષા માટે લગન કે સાહિત્યપ્રીતિ. જ્યાં સુધી વ્યાપારવૃત્તિ સામયિકના વહનમાં ગંધાતી હશે ત્યાં સુધી એને બંધ થયે જ છૂટકો. આવો, આપણે સાહિત્યિક લગનીવાળા સંપાદક/તંત્રીને દીવો લઈ શોધીએ.
અહીં મને કહેવા દો કે જેમણે સામયિકો બંધ કર્યાં એમણે એમનાં અંગત કારણોસર એ બંધ કર્યાં છે ને દોષનો ટોપલો ઢોળ્યો છે પ્રજા પર. અત્યારે જે સામયિકો ચાલે છે એમાં વ્યાવસાયિક લેખાંજોખાં છે, નહીં કે માતૃભાષા માટે લગન કે સાહિત્યપ્રીતિ. જ્યાં સુધી વ્યાપારવૃત્તિ સામયિકના વહનમાં ગંધાતી હશે ત્યાં સુધી એને બંધ થયે જ છૂટકો. આવો, આપણે સાહિત્યિક લગનીવાળા સંપાદક/તંત્રીને દીવો લઈ શોધીએ.
[પ્રત્યક્ષ, વિશેષાંક ૧૯૯૫] મફત ઓઝા
[પ્રત્યક્ષ, વિશેષાંક ૧૯૯૫] મફત ઓઝા
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
}}


૬૧.  
૬૧.  

Navigation menu