સત્યના પ્રયોગો/પિતાજીનું મૃત્યુ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| ૯. પિતાજીનું મૃત્યુ ને મારી નામોશી | }} {{Poem2Open}} આ સમય મારા સોળ...")
 
No edit summary
 
Line 22: Line 22:
આ મારી બેવડી શરમનું પ્રકરણ પૂરું કરતાં પહેલાં એ પણ કહી જાઉં કે પત્નીને જે બાળક અવતર્યું તે બે કે ચાર દિવસ શ્વાસ લઈને ચાલ્યું ગયું. બીજું પરિણામ શું હોઈ શકે? જે માબાપોને અથવા તો જે બાલદંપતીને ચેતવું હોય તે આ દૃષ્ટાંતથી ચેતો.
આ મારી બેવડી શરમનું પ્રકરણ પૂરું કરતાં પહેલાં એ પણ કહી જાઉં કે પત્નીને જે બાળક અવતર્યું તે બે કે ચાર દિવસ શ્વાસ લઈને ચાલ્યું ગયું. બીજું પરિણામ શું હોઈ શકે? જે માબાપોને અથવા તો જે બાલદંપતીને ચેતવું હોય તે આ દૃષ્ટાંતથી ચેતો.
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = ચોરી અને પ્રાયશ્ચિત્ત
|next = ધર્મની ઝાંખી
}}
18,450

edits