સાહિત્યચર્યા/પ્રારંભિક: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Ekatra}} <hr> <center>{{color|red|<big><big><big>'''સાહિત્યચર્યા'''</big></big></big>}}</center> <br> <br> <br> <br> <center><big...")
 
No edit summary
Line 30: Line 30:
Gandhi Road, Ahmedabad, ૨૦૦૪
Gandhi Road, Ahmedabad, ૨૦૦૪


© નિરંજન ભગત
'''© નિરંજન ભગત'''
પહેલી આવૃત્તિ : ડિસેમ્બર ૨૦૦૪
પહેલી આવૃત્તિ : ડિસેમ્બર ૨૦૦૪
પૃષ્ઠસંખ્યા : ૧૨+૩૦૮
પૃષ્ઠસંખ્યા : ૧૨+૩૦૮
કિંમત : રૂ. ૧૪૦
કિંમત : રૂ. ૧૪૦
 
<br>
પ્રકાશક
'''પ્રકાશક'''
અમરભાઈ ઠાકોરલાલ શાહ
અમરભાઈ ઠાકોરલાલ શાહ
ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ,  
રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦ ૦૦૧
અમદાવાદ-૩૮૦ ૦૦૧
<br>
 
'''ટાઇપસેટિંગ'''
 
ટાઇપસેટિંગ
શારદા મુદ્રણાલય
શારદા મુદ્રણાલય
૨૦૧, તિલકરાજ, પંચવટી પહેલી લેન,  
૨૦૧, તિલકરાજ, પંચવટી પહેલી લેન, આંબાવાડી, અમદાવાદ-૩૮૦૦૦૬
આંબાવાડી, અમદાવાદ-૩૮૦૦૦૬
<br>
મુદ્રક
'''મુદ્રક'''
ભગવતી ઑફસેટ
ભગવતી ઑફસેટ
સી/૧૫, બંસીધર એસ્ટેટ, બારડોલપુરા,  
સી/૧૫, બંસીધર એસ્ટેટ, બારડોલપુરા, અમદાવાદ-૩૮૦૦૦૪
અમદાવાદ-૩૮૦૦૦૪
{{Poem2Close}}
{{Poem2Close}}
<hr>
<hr>
Line 87: Line 84:
‘સ્વાધ્યાયલોક’ના પ્રકાશનની જેમ ‘સાહિત્યચર્યા’ના પ્રકાશનમાં પણ ભાઈશ્રી ચિમનલાલ ત્રિવેદી અને ભાઈશ્રી મનુભાઈ શાહનું યોગદાન રહ્યું છે. આ બંને સ્નેહીજનોનો હૃદયથી આભાર માનું છું.
‘સ્વાધ્યાયલોક’ના પ્રકાશનની જેમ ‘સાહિત્યચર્યા’ના પ્રકાશનમાં પણ ભાઈશ્રી ચિમનલાલ ત્રિવેદી અને ભાઈશ્રી મનુભાઈ શાહનું યોગદાન રહ્યું છે. આ બંને સ્નેહીજનોનો હૃદયથી આભાર માનું છું.
૨૫ ડિસેમ્બર ૨૦૦૪
૨૫ ડિસેમ્બર ૨૦૦૪
{{Right |  ''' નિરંજન ભગત
{{Right |  ''' નિરંજન ભગત''' }} <br>
''' }} <br>
{{Poem2Close}}
{{Poem2Close}}


<hr>
<hr>
<br>
{{Heading|  |  }}
{{Poem2Open}}
૨૦૦૧ના વર્ષમાં ગુજરાતી સાહિત્ય જ્યારે ૨૧મી સદીમાં પ્રવેશ કરી રહ્યું છે ત્યારે મનુષ્યજાતિ યંત્રવૈજ્ઞાનિક યુગમાં પ્રવેશ કરી ચૂકી છે. આ કાળપુરુષનું વિધિનિર્માણ છે, એમાં કોઈ વિકલ્પ નથી. યંત્ર એ મંત્ર જેવું અને જેટલું જ મનુષ્યનું સર્જન છે. મંત્ર શ્રવણગમ્ય સર્જન છે, યંત્ર ચક્ષુગમ્ય સર્જન છે. પણ યંત્ર એ મંત્ર જેવું અને જેટલું જ આધ્યાત્મિક સર્જન છે. એથી યંત્ર એ જ મંત્ર છે. આજે કમ્પ્યુટર, ટેલિવિઝન આદિ સંદેશાવ્યવહારનાં અને જેટ, રોકેટ આદિ વાહનવ્યવહારનાં યંત્રો દ્વારા, સાધનો દ્વારા આ પૃથ્વી પર એક યંત્રવૈજ્ઞાનિક નગર, એક વૈશ્વિક નગર અસ્તિત્વમાં આવી રહ્યું છે. વળી મનુષ્યસર્જિત કૃત્રિમ ઉપગ્રહો આ પૃથ્વીની ભ્રમણકક્ષાની પેલી પાર અવકાશમાં ઘૂમી રહ્યા છે અને આપણી આ ચિરપરિચિત પૃથ્વીને અગમ્ય એવા અવકાશ સાથે સાંધી-બાંધી રહ્યા છે. એથી દૂર-અદૂરના ભવિષ્યમાં યંત્રવૈજ્ઞાનિક સમાજ અને સંસ્કૃતિ એટલે કે વૈશ્વિક સમાજ અને સંસ્કૃતિનું અનિવાર્યપણે નિર્માણ થશે. હવે પછી રવીન્દ્રનાથનું વૈશ્વિક માનવતાવાદનું સ્વપ્ન અને ગાંધીજીનું વિશ્વબંધુત્વનું સ્વપ્ન યંત્રવિજ્ઞાન દ્વારા સાકાર થશે. હવે પછી એક જગત, એક-કુટુંબ-ભાવના, વસુધૈવકુટુંબકમ્, એકનીડમ્ એ સ્વપ્ન નહિ હોય, એ વાસ્તવ હશે.
{{Poem2Close}}

Navigation menu