કાવ્ય-આચમન શ્રેણી – મનહર મોદી/કવિ અને કવિતાઃ વેણીભાઈ પુરોહિત: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 165: Line 165:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
‘લોચન બીડ્યાં ને સૃષ્ટિ સો-સો ત્યાં ઊઘડી,
'''‘લોચન બીડ્યાં ને સૃષ્ટિ સો-સો ત્યાં ઊઘડી,'''
સો-સો સમાધિ લાગી... લાગી અધૂકડી,
'''સો-સો સમાધિ લાગી... લાગી અધૂકડી,'''
જ્યાં રે કાંઠો છે ત્યાં મઝધાર :
'''જ્યાં રે કાંઠો છે ત્યાં મઝધાર :'''
રે જોગીડા! આ તે
'''રે જોગીડા! આ તે'''
કેવું પરાયું કેવું આગવું હો જી!’
'''કેવું પરાયું કેવું આગવું હો જી!’'''
</poem>
{{Poem2Open}}
‘ગુલઝારે શાયરી’ (૧૯૬૨)માં વેણીભાઈએ ગઝલો લખી છે. ગઝલોમાં કવિનો રંગદર્શી સ્વભાવ પ્રગટ થાય છે. ‘અલબેલો અંધાર હતો’માં જુઓઃ
{{Poem2Close}}
<poem>
'''એ રાત હતી ખામોશ, અષાઢી અલબેલો અંધાર હતો,'''
'''તમરાંની ત્રમત્રમ વાણીમાં કંઈ પાયલનો ઝંકાર હતો.'''
</poem>
{{Poem2Open}}
તેમના અન્ય સંગ્રહોમાં પણ ગઝલો છે. જુઓઃ ‘બંદો બદામી’ –
{{Poem2Close}}
<poem>
'''સનમ શોખીન ગુલાબી છે, અને બંદો બદામી છે,'''
'''મને એ ભોટ માને છે, સનમનું દિલ હરામી છે.'''
</poem>
{{Poem2Open}}
જેવી શબ્દાળુ અને વાચાળ ગઝલો પણ એમની પાસેથી મળે છે.
વેણીભાઈની કાવ્યરચનાઓ – ગીત, ભજન, ગઝલ, સૉનેટ, મુક્તક વગેરેમાં શબ્દ અને લયનું માધુર્ય પ્રગટે છે. લયની પ્રવાહિતા અને શબ્દચિત્રો તેમની અભિવ્યક્તિની લાક્ષણિકતા છે. તેમાં વ્યંગ અને વિનોદનું પણ નિરૂપણ છે.
વેણીભાઈએ અનેક ગુજરાતી ફિલ્મોમાં ગીતો લખ્યાં છે. જેમ કે, ‘દીવાદાંડી’, ‘ગુણસુંદરીનો ઘરસંસાર’, ‘બહુરૂપી’, ‘કંકુ’, ‘યમુના મહારાણી’, ‘ધરતીનાં છોરું’ ‘ગજરા મારુ’ વગેરે. ‘બહુરૂપી’નાં ગીતો માટે એમને ગુજરાત સરકારનું ‘શ્રેષ્ઠ ગીત’નું પારિતોષિક પણ મળેલું. આ ઉપરાંત તેમની પાસેથી ‘કાવ્યપ્રયાગ’ (૧૯૭૮) જેવો પ્રાચીન અને અર્વાચીન કાવ્યોના અરૂઢ ભાષામાં કરેલા આસ્વાદનો ગ્રંથ પણ મળે છે.
પ્રિયતમાની આંખના અફીણી, તેના બોલના બંધાણી, તેના રૂપની પૂનમના પાગલ વેણીભાઈ દરેક પેઢીને યાદ રહેશે – તેઓ ગવાતાં રહેશે, સંભળાતાં રહેશે –
{{Poem2Close}}
<poem>
'''તારી આંખનો અફીણી,'''
'''તારા બોલનો બંધાણી,'''
'''તારા રૂપની પૂનમનો પાગલ એકલો.'''
{{Right|– ઊર્મિલા ઠાકર}}
</poem>
</poem>
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
26,604

edits

Navigation menu